________________
૧૩૮
આ યોગ આત્માના અરૂપી . (નિરાકર) વરૂપ ઉપર આવરણ કરે છે.
આ ચાર આશ્રવમાંના પ્રથમ ત્રણ ઉપયોગના અશુદ્ધ મ્રુતન્ય ભાવા છે પરંતુ જંડ નથી. એ ઉપયાગની વિકારીતા અને ક્રમિકતા સૂચવે છે. ઉપયોગના કપનને કારણે જે કમ'બધ (ાશ્રવ) થાય છે તેમાં કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ અને
થાય છે.
જ્યારે આત્મપ્રદેશના કંપનથી જે આશ્રવબંધ થાય છે તેમાં પ્રધાનતાએ કાયયોગ કારણભૂત છે. આને યાગાશ્રવ કહે છે.
મિથ્યાત્વ-અવિરતિ-બાય એ આપણા વિકારી, અશુદ્ધ ચૈતન્ય ભાવા છે. આ ભાવે કાયયેાગ વિના ભગવી શકાતા નથી. તેથી તે ભાવાની ચેષ્ટા કાયયોગ દ્વારા બહાર થાય છે. મન-વચન-કાયાના યોગ એ ભાવ તત્ત્વ નથી પરંતુ દ્રવ્યતત્ત્વ છે, જે પુદ્ગલના બનેલા છે.
ભવમનને નાસ થતાં ત્રણે યોગના નાશ સહેજ જ થાય છે, ભાવમનને નાશ થતાં ૧૩મા ગુણુનક્ર પ્રવેશ થાય છે. અને મૈગના નાશે ૧૪મા ગુગુસ્થાનકની અંતે નિર્વાણુ થતાં સિદ્ધ થવાય છે.
તનનુ` મચ્છુ મન છે. મનનું કારણ ભાવમન છે. ભાવમનનુ કારણ ધાર્તિકમાં છે. ધાતિક્રમ'ના નાશે અમાન થવાય છે. અને વિદેહી બનાય છે. વિદેહી થયેલ પછી દેહી એવા સિદ્ધ સ્વરૂપની સહજ જ પ્રાપ્તિ કરે છે.
આપણા મિથ્યાત્વ-અવિરતિ-કષાયથી થતાં આશ્રવ પ્રમાણે ક્રમ બંધ થાય છે. અને થયેલાં કમબંધ પ્રમાણે કમ'વિપાકાધ્ય થાય છે. જેના અનુસારે સંસારનું નાટક-ચર્ચા ચાલે છે. છતાં નાટક ભજવતાં આપણે મિથ્યાત્વ-અવિરતિ- કષાયને નથી જોતાં, અને નથી સમજતાં. હા! આપણે બીજા એના મિથ્યાઅવિરતિ-કષાયને અંગે જે ખીજા' તરફથી દુઃખી થઇએ છીએ તે સમજીએ છીએ, બીજાના મિથ્યાત્વાદિ આપણુને નડે છે એમ સમજીએ છીએ. તે જ અજ્ઞાનતી ઊંધી ચાન છે. સત્ય 1કત તા એ છે કે આપણને ' આપણા જ મિથ્યાત્વ-અવિરતિફાય નડે છે. આપણે એને જોતાં નથી, એની પીડા અનુભવતા નથી અને તેનુ નિવારણુ કરતાં નથી.
સસારમાં દરેકને અરસપરસ એકબીજાના મિથ્યાત્વાદિ નડે છે. પરંતુ એમાં ખીજાના નિમિત્તથી આપણને નડે છે. પણુ વાસ્તવમાં ઉપાદાનથી તેા પાંતાના જ પોતાને નડે છે અને પીડે છે. તેમ અન્યના મિથ્યાત્વાદિ પણ અન્યના સપ'માં આવતાં આપણી પીડામાં તે વધારા કરે છે.
જ્યારે જે શુદ્ધ છે, પૂ` છે, તેવાં તીથકર ભગવતૅને, વલિ ભગવ તાને પેાતાને મિથ્થાવ અવિરતિ-કાય છે જ નહિ અને તેથી કરીને તેની તેને પીડા કે નડતરનો પ્રશ્ન જ ઉદ્ભવતા નથી તેમ મિથ્યાત્વાદિ જેમના જાગતાં છે તેવાંની પણ તેમને નડતર નથી કે તે તેને પીડારૂપ થતાં નથી. ચડ કોષિક નાગના કષાયે તીય કર પરમાત્માનું શું ખગાડયું ? કાંઇ જ નહિ ! ભળતું, ખળતાંને ખાળે અને સ્વયં પશુ ખળે.' દરમાં પોતાના મિથ્યાત્વ-અવિરતિ-કાય છે એટલે જ હારમાં બીજાના મિથ્યાત્વાદિ પોતાને નડતરરૂપ અને પીડારૂપ થાય છે. પાસ નાય પ્રભુએ આવી કમઠ તાપસને લાકડામાંથી નાગ-નાગણુનુ જોડુ કાઢી બતાડયું. કમ તાપસ શરમીઢા થયા પણ પાશ્વ પ્રભુને અને હરખ રોક ન થયા. વળી જ્યારે કમઠ તાપસે મેધમાળાના શ્રમમાં પાપ્રભુને ઉપસગ' કર્યો ત્યારે ય પ્રભુ તેા મિથ્યાત્વ
10
ન જીવન
તા. ૧૬-૧૧-૮૬ ભાવમાં હતાં જ નહિ એટલે સમભાવમાં રહી શકયા. અને વિરતિવત હોવાથી નિષ્કષાય રહ્યાં.
“ પિૐ સે બ્રહ્મતિ ” એ ઉતિથી પિડાં એટલે કે પડમાં (પાતામાં) તે બ્રહ્માંડમાં. પેાતામાં મિથ્યાત્વ-અવિરતિકાયના ભાવે પડયા છે તે પોતે પેતાથી દુ:ખી થશે, જગતથી પણ દુ:ખી થશે અને વળી જગતને પશુ દુઃખી કરશે.
આપ સુએ પીઅે ડુબ ગઇ દુનિયા' એ યથાય' જ કહ્યું છે. આપણે સુધર્યાં તે જગત સુધર્યુ. આપણે જો મિથ્યાત્વ અવિરતિ- કષાયમાંથી સમ્યકત્વ સ્વરૂપ (સત્ રવરૂપ) અવિનાશી-પૂણ અને પ્રાંત થશું તે પછી આપણા માટે સમરત જગત–બ્રહ્માંડ સુધરી જ ગયેલું છે. કેમ કે અગાઉ તીર્થંકર પરમાત્માના દૃષ્ટાંતથી જાવ્યું તે મુજબ અવિનાશી—પૂણુ –પ્રશાંત સ્વરૂપી આત્માનું પછી જગતા ક્રાઇ જીવ ભલે તે મિથ્યાત્વાદિથી પીડાતા હોય તેાય કશુ જ ગાડી શકવા સમય" નથી. ચંડાર્ષિક નાગ, ગેાવાળા ક ગશાળા ભગવત મહાવીરનું કશું જ બગાડી શકયા નહિં.
અવિનાશી-પૂણુ અને પ્રાંત એ આપણું, આપણા સહુ આમાનું સાચુ* મૂળ સ્વરૂપ છે. એવુ એ મૂળ સ્વરૂપ પ્રત્યેક આત્માને પ્રાપ્ત જ છે પણ તે વતમાનમાં અપ્રગટ છે એટલે કે સત્તામાં પડેલ છે. એની ઉપર મિથ્યાત્વ-અવિરતિ અને કાયના કારણે પડળ ચડેલ છે અર્થાત્ આવરણુ (Layers) છવાય ગયેલ છે. તેથી જ આ પળે અને પ્રત્યેક પળે અપૂણ દશામાં પણુ સહુ કોઇ જીવ માત્ર એ જ સ્વરૂપની ઇચ્છા કરે છે,
કાણુ ખાવા ખેડૂલા અધુરુ બાજન કચ્છે છે ? ચાર રોટલીની ભૂખ હશે અને એક રોટલી ખાઇ કાણું ઊઠી જશે ? કાણુ પૂર્ણતાને ઝંખતા નથી ? બઝારમાં ખરીદીએ ગયેલા. કાણુ ટકા ઉ એટલે કે અવિનાશીની માંગણી કરતા નથી ? ગાઢ નિદ્રામાં મળતી શાંતિ જેવી શાંતિને કાણુ ઇચ્છતા નથી ? ગાઢ નિદ્રાની શાંતિ જો પ્રિય છે, સુખરૂપ છે, તે પોતાનું પ્રશાંત સ્વરૂપ છે તે તા કેટલું સુંદર અને કેટકેટલુ આનદાયી હશે એ શુ વિચારવા જેવું નથી ?
શાસ્ત્રમાં બધું જ છે, જેમ બેકમાં બધાંનાં જ ખાતાં છે. એકમાં કેટલાં ખાતાં છે, ખે'ક કવી છે, એની માહિતી ખેંકની સદ્ધરતા અને આપણાં નાાંની સલામતી માટે જાણવી જરૂરી છે. પરંતુ પછી એકમાં કાનાં, ક્રાનાં કેટલાં, કૅટલ ખાતાં છે તે જાણુવુ જરૂરી નથી. X નિર' છે. જાણવાનુ તા આપણુ જ ખાતુ છે કે આપણા ખાતામાં શુ છે ?
તેમ શાસ્ત્રો સજ્ઞ કથિત અને સ'જ્ઞ પ્રણિત હાવાથી એમાં બધના બધાં જ ભાવેા છે. એમા સ' દ્રવ્યેાના સવ* ક્ષેત્ર અને સવ' કાળના સત્ર ભાવે વધુ વેલ છે. એનું વગી કરશુ ત્રણ વિભાગમાં કરેલ છે. મિથ્યાત્વ-અવિરતિ અને કષાય. પછી એ દરેક વિભાગના અસંખ્ય ભાગ હોય તે જીઈ. મુખ્ય વિભાગ ત્રણુ શાળામાં પહેલાં ધારણથી અગિયારમા ધારણ સુધીના વર્ષાં દરેકના બે હિંસાખે બાવીશ, પણ દરેકમાં વિદ્યાથી'ની સંખ્યા કેટલી એનું ધારણ નિશ્ચિત નહિ. એવુ જ આવી કરણુંતુ છે. આ સઘળુ ય શાઓમાં આપેલ છે. એમાં જોવાનુ એ આપણે આપણ. આપણે શુ છીએ? આપણ` સ્વરૂપ શું છે? આપણે કર્યા છીએ ? આપણે કર્યાં જવાનું છે? અને કેટલે જવાનું છે? અરીસામાં દા વ્યક્તિનું મુખ પ્રતિબિંબિત થતુ હોય પણ આપણે જોઈએ તે આપણુ જ મેકમાં ખાતા