________________
તા. ૧૬-૧૧૮૬
પ્રબુદ્ધ જીવન 5- ..- અધાં ન જ પણ આપણને નિમ્બત- આપણા ખાતાથી જ એ જ ૧૪ કષાય-ભાવ કરવા માટે-અવિરતિમાં આવવું પડે અને મિથ્યાત
પ્રમાણે શાસ્ત્રમાં આપણે આપણા માટે જે વિચારવાનું અને મેહનીયના ભાવમાં હેઠા ઊતરવું પડે, કે જેમાં સ્વ પરનું ભાન વિચારીને વિકાસ સાધવને. જૈગતના વ્યવહારમાં “હું ” અને ભૂલાય છે અને સારાનરસાને વિવેક ખેઇ બેસાય છે.
મારું જ વિચારીએ છીએ. એ પ્રમાણે અધ્યાત્મ ક્ષેત્રે નથી આપણે આપણને બગાડ્યા વિના જગતને બગાડી શકતા વિચારતા. અધ્યાત્મ ક્ષેત્રે જાણવાનું બધું પણ જાણીને ઘટાવવાનું નથી, આપણે આપણને સુધાર્યા વિના જગતને સુધારી શકતા નથી. * આપણામાં, અન્યમાં નહિ.'
, '
જગતને ઠીક કરવાની જરૂર નથી. ઠીક તે પિતાની જાતને - - સ્વરૂપને જે ઘાતિ છે તે બ્રહ્મને ધારિત છે. બ્રહ્મસ્વરૂપ કરવાની જરૂર છે. જગત તે ઠીક છે. ઠીક જાતને કરવાની
એવાં આપણે આપણું બ્રહ્માસ્વરૂપનો જ ઘાત કર્યો છે અને અને ઠેકાણું જાતનું પાડવાનું કે જે જ્યાં ત્યાં ચૌદ રાજલકમાં, - બ્રહ્મઘાતિ થયાં છીએ. જે જાતને જ ઘાત કર્યો છે એ ' ચોર્યાસી લાખ નિમાં ભટકયાં કરે છે, ઠેબાં ખાધાં જ કરે છે, જગતને ઘાત કરે અને ધાતિ બને એમાં આશ્ચર્ય શું ? અને આ તીર્થંકર પરમાત્માના કલ્યાણની ઉજવણી થાય છે તે
એ પછી એની સજા ભોગવે એમાં નવાઈ શું? અને એનું કલ્યાણકના એકેક કલ્યાણકથી શ્રવના એકેક ભેદને તીર્થકરના ખિ શું ?
જીવનમાં નાશ થાય છે તે પણ આપણને આશ્રવથી . . કેર્ટમાં ન્યાયાધીશ આગળ જાતના દીકરાનું ખૂન કરી છૂટવાના મેક્ષમાર્ગનું સૂચન કરે છે. હાજર થયેલ વ્યકિત એમ કહે કે મારા દીકરા ઉપર મારે હકક તીર્થંકર પરમાત્માનું વન અને જન્મકલ્યાણક એટલે હતે, મારી માલિકી હતી, મારી નીપજ હતી અને મેં નાશ સમકિત વર્તે છે અને મિથ્યાત્વને નાશ થયેલ છે તેની ઉજવણું. કર્યો તે એવું કહેનારાને આકરામાં આકરી સજા ન્યાયાધીશ તીર્થંકર પરમાત્માનું દીક્ષા કલ્યાણક એટલે અવિરતિનો ટકારે. એવું જ સ્વરૂપ ઘાતિનું છે. સ્વરૂપ ઘાતિ, બ્રહ્મની હત્યા નાશ થયેલ છે અને વિરતિની પ્રાપ્તિ થયેલ છે તેની ઉજવણી. કરનારા છે. એને આકરી જ સજા થાય.
તીર્થંકર પરમાત્માનું કેવલજ્ઞાન કલ્યાણક એટલે કષાયને આપણે ધર્મસાધના એવી રીતે કરવાની છે કે આપણને નાશ થયેલ છે અને નિષ્કષાય-પ્રશાંત થયેલ છે તેની ઉજવણી. આપણુ મિથ્યાત્વ-અવિરતિ-કષાય નડે નહિ. અને અન્યના તીર્થંકર પરમાત્માનું નિવણુ કલ્યાણુક એટલે યોગ(દહ)ને. પણ આપણને નડે નહિ. અગર તે અન્યના મિથ્યાત્વાદિ
અંત થયેલ છે અને સિદ્ધત્વ (અહીપણ-અપીપણા)ની “મા નડે તે તે પીડે નહિ, એમ સમભાવે સહન કરવાં. પ્રાપ્તિ થયેલ છે તેની ઉજવણી. '
આ પ્રક્રિયાનું નામ જ મોક્ષમાર્ગ છે. અને આવા મેક્ષમાર્ગે તે આમ છવ સંયમ દ્વારા આશ્રમથી સંવરમાં આવશે ચાલવાને પ્રયત્ન એટલે કે તેની મને વૃત્તિની કેળવણી તે જ
અને ૧૪માં ગુણસ્થાનકે સર્વ સંર્વર કરશે ત્યારે સ્વરૂપનું મેક્ષ પુરુષાર્થ છે. .
પ્રાગટીકરણ થશે અને સ્વભાવદશામાં સ-સંયુગ પૂર્ણ : ::: કાઈ પણ જીવને કોઈ પણ પ્રકારે ઉપદ્રવરૂપ થઈએ, એના મન- પ્રશાંત થશે. * "ચન-કાયાના યોગને દુભવીએ તે આપણે કષાય ભાવ છે. જે.
- સંકલ સવંદન ઠાકોરદાસ ઝવેરી
સંઘ દ્વારા સુરતમાં યોજાયેલ અશ્યિ સારવાર કેમ્પ
સંકલન : પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની અનેકવિધ પ્રવૃત્તિઓમાં એક તા. ૨૨-૯-'૮૬થી તા. ૨૪-૯-૮૬ સુધી એમ ત્રણ દિવસના પ્રવૃત્તિ છે . જે. પી. પીડાવાલા દ્વારા સંઘના કાર્યાલયમાં દર અસ્થિ સારવાર કેમ્પ જવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રવિવારે સવારના ૮-૩૦ થી ૧-૩૦ સુધી ચાલતું અસ્થિ ૫૦ જેટલા દરદીઓએ લાભ લીધે હતે. સારવાર કેન્દ્ર દિનાંક ૧-૭–૧૯૮૩થી શરૂ થયેલ આ પ્રવૃત્તિને
સુરતમાં જૈન સેશ્યલ ગ્રુપ તેમજ ફેડરેશનની ગુજરાત આપ વધતા મુંબઈના ઉપનગર વિલેપાર્લા-પશ્ચિમ (મુંબઈ રીજીઓનલ કમિટિના કાર્યવાહકએ આ કેમ્પનું સુંદર ઉપનગર સેવા મંડળ, હેલ રાષ્ટ્રીય શાળા રેડ, ગાંધી
આયોજન કર્યું હતું તેમ જ આ પ્રસંગે મુંબઈથી આવનાર
મહેમાનોની ઉત્તમ વ્યવસ્થા કરી હતી. એક)માં તા. ર૬-૧-૧૯૮૫થી દર મહિનાના છેલા રવિવારે
સુરતના કેમ્પના ઉદ્દઘાટન કાર્યક્રમનું પણ સુવ્યવસ્થિત અરના ૨-૩૦ થી ૫-૩૦ સુધી અસ્થિ સારવાર કેન્દ્ર શરૂ
આયોજન થયું હતું. ડે. પીઠાવાલા અને તેમના સહયેગી કરવામાં આવ્યું છે. આજ સુધીમાં આ કેન્દ્ર દ્વારા સેંકડો
ભાઈ-બહેનોને મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. દરદીઓને સારવાર આપવામાં આવી છે. .
સુરત ખાતેના આ કેમ્પમાં સંધના મંત્રી શ્રી પન્નાલાલ - આ પ્રવૃત્તિની સફળતાથી પ્રેરાઈને મુંબઈ જેન યુવક સંઘે મુંબઈ બહાર ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ અસ્થિ સારવાર કેમ્પનું
૨. શાહ, સહમંત્રી શ્રીમતી નિરુબહેન શાહ, સંજક શ્રી
પ્રવીણભાઈ મંગળદાસ શાહ, વિલેપાર્લાની પ્રેમળ જ્યોતિ ના -આયોજન કરવાનું નકકી કર્યું અને તે મુજબ રાજકેટમાં તા.
સંજક શ્રીમતી મિતાબહેન કામદાર વગેરે પધાર્યા હતાં અને ર૯-૭-૮૫ થી તા. ૧-૮-૮૫ સુધી દિવસ ચારને અસ્થિ
પર સહગ અને સેવા આપી હતી. આ સારવાર કેમ્પ યોજવામાં આવ્યું. તેમાં ૬૦૦ કરતા વધારે દરદીઓએ
1 સુરતની આ ત્રણ દિવસની શિબિરની સફળતાના સૂત્રધાર નલાભ લીધે એ પછી રાજકોટની ઈનર વહીલ કલબના સહયોગથી
હતા કે. જે. પી. પીઠાવાલા. ત્ર દિવસ તેઓ રાત-દિવસ ફરી રાજકોટમાં તા. ૨૦-૧-૮૬થી તા. ૨૩-૧-૮૬ સુધીને
ખડે પગે રહી હાડકાંનાં દરદીઓની સારવાર કરી હતી એ બલ દિવસ ચારને બીજો કેમ્પ રાખવામાં આવ્યું. તેમાં પણ ૬૦૦થી
છે. પીઠાવાલાને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા વધારે દરદીઓએ લાભ લીધો હતો.'
છે. સુરતના આ કંપની કૃતિ જેમાં અનેક સંસ્થાઓ અને એ પછી જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનની ગુજરાત રીજીઓનલ ભાઇ-બહેનોએ સુરતમાં નિયમિત આવે અસ્થિ સારવાર કેમ્પ કમિટિ અને જૈન સેશ્યલ ગ્રુપ-સુરતના સહયોગથી સુરત ખાતે જવા માટે વિનંતી કરી હતી.