SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬. પ્રથા જીવન અશાકનું આત્મમંથન - તનસુખ ભટ્ટ અવતારી પુરુષોએ સમસ્ત જગતની પ્રજાના વિટ સમુદાયને આર્યાં છે. આ સમુદાયેામાં સાહિત્યકારો પણ આવી જાય છે. સરકૃત ભાષામાં માશરે બસ જેટલાં નાટકા લખાયું છે. તેમાંથી આાં જેટલાં નાટકાના વિષયા રામાયણ મહાભારતમાંથી લેવાયા છે. આવુ જ ભગવાન મુદ્ધનુ કાણુ છે. અશ્વધૃષે બુદ્ધચરિત નામે સ ંસ્કૃત મહાકાવ્ય લખ્યુ છે. શ્રીહર્ષ' નાગાન', નામે એક નાટક લખ્યુ છે તેમાં ખેાધિસત્ત્વનું આત્મવિદ્રાન વે છે. વળી ભાષામાં ગીતાની કક્ષાનુ ધમ્મપદ' અને જાતકકથાઓ લખાઇ છે આ જાતકકથામામાં બુદ્ધના પૂર્વ જન્મની કથા વણવી છે. અંગ્રેજ કવિ એડવિન આર્નોલ્ડે ‘લાઇટ એફ એશિયા' નામે એક સુદીધ' કાવ્ય ભગવાન મુદ્ધ વિષે લખ્યું છે. તેની ઉપરથી સિનેમા' પણ ઊતયેર્યાં હતા, તે મે" . સ. ૧૯૨૫ કે ૧૯૨૬માં ભાવનગરમાં મારા મોટાભાઈ સાથે જોચેા હતે. ઉપયુ ત કાવ્યના અનુવાદ નરસિંહરાવ દીવેટિયાએ ‘જમ્મુ જ્ઞાતિ' નામે કર્યાં છે. જમ્મુ હાય એટલે એશિયા. ખોટાદકરે બુદ્ધનું' ‘ગુહાગમન' લખ્યું છે. નાનાલાલ કવિએ 'ગિરનારને ચરણે’ કરવામાં અશાકના શિલાલેખ જોતાં જ સ્ફુરેલા વિચારો કે તરગમાળા વર્ષોવી છે, તે એકાએક આત્મા પુરાણતીર લોચન વર્તમાન દશા અનુભવે છે પછી તે કવિની પ્રતિષ્ટિએ' તે એક શીલાનુ ઉર ભેદી જોતાં ઇતિહ્રાસવાહી દેશન લીધ ત્યાં પ્રભુનુ” સિદ્ધાય ધ્રુવ, ચંદ્રગુપ્ત, અને શષિ અશા આ અવાનું દેશન’ સી.એક શલષ્ણુમાં ગૂઢ એવું દીઠુ’કૃષ્ણલાલ શ્રીધરાણીએ આવલેકિતેશ્વર' કાવ્યમાં યુદ્ધના દુઃ ખાત` સગે અને એક હું દુ:ખી ન મેક્ષના લાભ શકે મને ઠંગી' જેવી ભવ્ય ભાવનાનું આલેખન કર્યુ” છે. સુન્દરમે’ બુદ્ધનાં ચક્ષુ'માં ‘કરી આત્માગારે. વિરત લખ્ર મુકતા ઉધડિયાં અને પછી ખુલ્યાં ના મૂલ્યાઁ માઁ પ્રણયરંસગંગા અવતરી' કડી બૌદ્ધ ધમની અહિંસાને, કરુણાને મિરદાવી છે. તેમણે ત્રિસૂતિ” નામના અન્ય કાવ્યમાં અહિંસા કરી આ પ્રથમ પ્રગયો મંત્ર જગત' કહી યુદ્ધનું ગૌરવ કયુ" છે. ઉમાશ’કર જોશી બારણે ખારગે યુદ્ધમાં ભાવવશ થઇ કહે છે. ધરે ધરે વીર ગાંધી જગાવા, બારણે આણે બુદ્ધ' આવું દિવાસ્વપ્ન તે નિરખે છે. પ્રહલાદ પારેખ છેલ્લી પૂજામાં બુદ્ધપૂજાની મનાખતા ભંગ કરી પેાતાનું શીશ છેદ્રાવતી સુજાતાને આલેખે છે. ગાંધીવાદી કવિ અનામી' (રણજિતલાલ મેાહનલાલ પટેલ) પૂછે છેઃ ‘જેમાં ઉરે શાક ન એ શેાકને આ શાકની કાં ભરતી ચડે છે?' અને પછી ઉત્તરમાં કહે છેઃ ‘ચક્ષુતાં, પદમ ઢળે નહી ત્યાં. શાણિતભીન' દિસતુ' કલિંગ.' પશ્ચાતાપથી અંળતા હ્રદયે અરોક કહે છે કે કરી કંકણહીન કામિનીને નીતરી સ*સ્કૃતિના શયામિની.' 'તે આત્મમંથનમાંથી જ્ઞાનરૂપી નવનીત મળતાં તે ઉચ્ચારે છે: નવૈરની ઔષધિ વૈર કા જગે, છે વૈરની ઔષધિ પ્રેમ નિત્યે.’ . ગાંધીવાદી કવિ અનામી’એ જે વિષય ઉપર ઈ. સ. ૧૯૪૦માં કાવ્ય લખ્યું તે જ વિષય ઉપર અમીદાસ કાણકિયાએ ઇ. સ. ૧૯૫૦માં કાવ્ય લખ્યું: ‘અનામી' સવારને અંતે' શીર્ષક આપે છે તે અમીદાસ કાણકિયા તેને ધમ' દીપ'' શીષ'થી નવાજે છે. અનામીનું કાવ્ય છ॰ પતિનુ છેતા શ્રી કાણક્રિયાનું કાવ્ય ૧૦૦ પતિનુ અર્થાત્ દાદ્ધ મેટુ છે. આમ એક જ વિષય ઉપર લગભગ તા. ૧૬-૧૧-૮ સમાન લબાઇના દીધ' કાવ્યા કે ખ'ડકાવ્યો લખવા છતાં ખનેની નિરુપણશૈલી જુદી ડેાય તે સ્વાભાવિક છે, શ્રી કાળુકિયાએ કાવ્યના ‘દુઃ રવષ્ન’, ‘અન્તરતાપ, ‘દીપશન’તથા પરિવતન' એવા ચાર વિગેરે પાડયા છે. ‘હ્રદય' પરિવત"ન' ગાંધીવાદી સત્તા છે તેથી 'અનામી' તથા કાકિયા અનેને તે આકર્ષે છે. શ્રી કાળુકિયાના કાવ્યના આરંભ દાવાનળ અને દુઃ સ્વમાનમાં દશ નથી થાય છે, અશોક પેાતાનાં પાપનું પરિણામ જુએ છે, તેનું સંવેદનશીલ હૃદય નરનારી, શિંશુ તથા વૃદ્ધોની તેમ જ સમસ્ત કલિ ંગ પ્રજાની દુર્દશા અનુાવે છે. અળતા હૃદયમાં રસ હોય શાના? કવિ કહે છે? જિન્દગાની હતી જાણી, સમ્રાટે સુખ સ્વપ્નશી હવે 'દુઃસ્વપ્ન શીદીસે ના સુગ ંધ રહી કશી ગ્રીસના વિશ્વવિજેતા કહેવાતા સિકંદરને પણ વિશ્વવિજય પછી હૃદયદાહ ઉપડેલા પણ તે સાવ વિરુદ્ધ પ્રકારને હતો. હવે જીતવાનુ કંઇ રહ્યુ' નહિ તે મારું પરાક્રમ કર્યાં બતાવુ?" એવા અહંકાર પેાતાની જ નિષ્ફળતાને અનુભવ કરે છે, તેના અહંકારની તીક્ષ્ણ ધાર સાવ જાડી અને ખુઠ્ઠી બની જાય છે, ઔરગઝેબને પાતાના વિજયના પસ્તાવા ત્રીજી રીતે થયા હતા. મરણકાળે તે પોતાના પુત્રને પત્રમાં લખે છે. મુસલમાનોનાં ખૂનથી તારા હાથ રગતા નહિ,' પેતે ભાઈને મારીને ગાદીએ આવેલા, એટલે ભાઆને મારીશ મા' એમ કહેવાને સાથે તે ‘મુસલમાનીને મારીશ મા' એમ ગોળગોળ ભાષા વાપરે છે પરંતુ તેનુ ખળતુ ન હૃદય તો પાકરે છે કે તું ગોત્રહત્યાનું પાપ કરીશ મા,’વિશાળ સામ્રાજ્યના ધણી રશિયાના છેલ્લા રતે શાંતિ નહતી, તે એક રાતમાં ત્રણવાર શયન સ્થળ બદલતા હતા, ખેતીને સુખની નિદ્રા કર્યાંથી હાય ? રકતર ંગ્યા રાજવૈભવમાં રવીય શાંતિનું સ્વપ્નું પણ ક્યાંથી ાય? આથી તા સંવેદનશીલ કવિ 'કલાપી' સાદસા શબ્દોમાં સુાવે છે. તમારા રાજદ્દારાના ખૂની ભભકા નથી ગમતા. મતલબની સુવ્વત જ્યાં, ખુશામતના ખજાના જ્યાં અલભ્ય શાંતિ અશેકને મળે છે તે બૌદ્ધ ભિક્ષુક ઉપગુપ્ત પાસેથી, સતવાણી કહે છે. પેાતાનાં પુણ્ય વિના પાર નહિ ગુરુવિષ્ણુ જ્ઞાન ન હોય. પરીક્ષિત જેવાં પ્રતાપી પાંડવ પાત્રથી માંડીને જેસલ જેવા ‘જગના ચારા’ સુધીના મુમુક્ષુને ગુરુ વડે જ શાંતિ સાંપડી છે. અર્જુન ગીતામાં શરાતિ ઉચ્ચારતાં ઉપદેશની પ્રાર્થોના કરત કહે છે: શિયસ્તે 5 ફું વિ મા યા પ્રથમમ્! ઉત્તરમાં શ્રીકૃષ્ણ કહે છેઃ ‘જ્યારે મનની સવ" કામનાઓના ત્યાગ કરે છે, ત્યારે તેની પ્રજ્ઞા સ્થિર થઇ મુમુક્ષુ સ્થિતપ્રજ્ઞ બને છે. ધમ્મપ’માં સુખવી ( સુખવગ')માં ભગવાન બુદ્ધ કહે છે : नत्थि रागसमो अग्गि, नत्थि दोसममो कवि નયિ વેધસમા કુવા, નયિ કૃતિવર મુલમ્ ॥ નથી રાગસમા અગ્નિ, નથી દાસમા વિ; નથી ખ'ધ સમુ' દુઃખ, નથી શ્રતિ પરૂ સુખ' ખધ એટલે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ તથા પાંચમ અપ્રિય સંયોગને પ્રિય વિયેગ ખાધ' તાનાના ઉપદેશ ∞
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy