________________
૧૩૪
તા. ૧૬-૧૧-૮૦ રચનામાં પણ મને તે પક્ષી થવું જ ગમે !” જેવાં વણમાં
- સંયમ ન જતાં અભિજાત નિબંધકારના વ્યક્તિત્વને પરિચય પ્રકટતી કાકાસાહેબની આ રમતિયાળ શિશુવૃત્તિ જે તે નિબંધને
પણ તેમાંથી મળે રહે છે. * * * * * ., ' એક અનન્ય પ્રકારની અનૌપચારિકતાથી ફરતા કરે છે. આ પ્રકારને બાલભાવ અને કર્તાના વ્યકિતત્વની નિખાલસતા
' વિનોદવૃત્તિની સાથે સાથે કાકાસાહેબને વિશાળ માનવપ્રેમ વાચનું લેખક સાથે તાદામ્ય સાધી આપે છે, “મૃત્યુનું રહસ્ય
અને નિબંધકાર તરીકેની તેમની અનેક વિશેષતાઓ પૂરી સત્યાગ્રહ' કે “અહંપ્રેમ” જેવાં ચિંતનાત્મક નિબંધે લઈએ કે
કળામયતાથી જેમાં પ્રકટે છે એ “તરની દીવાલે’ ગુજરાતી "તારા શિખરે” “પગલાંની લિપિ અથવા તે એકાકી વટવૃક્ષ
નિબધ સાહિત્યનું કિંમતી આભૂષણ છે. ખિસકેલી, કીડી, જેવા પ્રાકૃતિક સૌદયને પ્રક્ટાવતા રસળતી શૈલીમાં લખાયેલા
મંડા, બિલાડી, વદરા, વૃક્ષો અને તારાઓ સાથેની તેમની નિબંધ લઇએ, એ સર્વેમાં કાકાસાહેબ કદી ઊંચા આસને
અતૂટ મૈત્રી, એ બધાનું સરળ, મધુર અને વાર્તાલાપી શૈલીમાં વિરાછ કશું કહેતાં કથતા હોય કે ઉપદેશતા હોય એવું ભાગ્યે જ
તેમણે કરેલું વર્ણન; પૃષ્ઠ પૃષ્ઠ ચમકતે તેમને કટાક્ષ અને લાગશે. એ તે ભાવકની આંગળી પકડી મિત્રભાવે, મિત્ર બની
વિને અને એ વિનેદની પાછળ કયારેક ડોકાતી કાકાસાહેબના રહી, કયારેક પિતાની જાત સાથે તે કયારેક ભાવક સાથે રસિક
અંતરની એકલતા અને વેદના આ સંગ્રહની એકે એક રચનાને મધુર વાર્તાલાપજ કરતા હોય છે.
આસ્વાદ્ય બનાવે છે. • - કાકાસાહેબના નિબંધને રસદ બનાવનારું બીજું તત્ત્વ છે , કાકાસાહેબ નિરૂપણને આકર્ષક અને સજીવ બનાવવા જુદા એમની અભિજાત વિનોદ-શકિત. જીવનનિષ્ઠ-સાહિત્યકાર કાકા
જદા તરીકાઓ જે છે. એની પ્રતીતિ તેમને પ્રત્યેક નિબંધ સાહેબ જીવનને પૂરી ગંભીરતાથી વિલેકે છે છતાં એના નિરૂપણ
કરાવે છે. વદ ગતિ કરતાં કરતાં વિષયને તેઓ મઝાથી વેળા તેઓ હળવા બની હાસ્ય નિષ્પન્ન કરતાં જોવા મળે છે. ખીલવતા જાય છે. વચ્ચે વચ્ચે તેઓ વાર્તાઓ, ટુચકાઓ એમનટીખળી સ્વભાવમાંથી સહજપણે વિનોદ 'રી રહે છે. એ પ્રસંગે, કથાઓ, કહેવત, અવતરશે અને કિવદન્તી. એ પણ વિનોદ ઘણુંખરું નિદશ અને નિરામય હોય છે, એમની નધિ- મૂકતા જાય છે. એ બધું રસાણને એક મહક-નિબધ ને પાત્ર વિશેષતા ગણાય. કયારેક પોતાની જાતને સંડોવીને તે ઘાટ લે છે. તેમના ફળદ્રુપ ભેજામાં પડેલી સામગ્રી જરૂર જયારેક મનુષ્ય સ્વભાવની વિચિત્રતાને વચ્ચે વાવીને તે ક્યારેક
પ્રમાણે નિબંધમાં ઉતરતી જાય છે. વિચાર, કલ્પના કે અલંકાર વાક્રછાલને આશ્રય લઈને તેઓ હાસ્ય નીપજાવે છે. આજના
એ શાની તેમને ખેટ વરતાતી નથી. તીવ્ર સ્મરણુશકિતને જમાનાનું તે બધું જ વિપરીત’ એમ કહી કાકાસાહેબ જ્યારે
બળે, તે વિષયની સાથે સીધી યા તે આડકતરી રીતે સંબંધિત થી જ મુંબઈના કાગળા સુદી–વદીને પણ કશે વિચાર કર્યો
અનેક વસ્તુઓને નિબંધમાં લઈ આવે છે. જેમાંની જિદાર વગર રાત્રે ફરવા નીકળે છે. એવું કહે છે ત્યારે ભાગ્યે જ કોઈ બિલાડીને નિહાળી કાકાસાહેબને ભતહરિને હાથી યાદ આવે છે, હસ્યા વિના રહી શકશે. તડકા ઉપર પિતાને કેમ પ્રીતિ છે દક્ષિણ ગંગા, ગેદાવરી” વિશે લખતાં લખતાં તેમના મનમાં રામ એનું રમૂજી કારણ આપતાં તેઓ કહે છે:' વખતે “નાટિકા' સીતાના વિયેગ સંગની અાખી થા ઉભરાવા લાગે છે. જેના નાટકમાં પ્રતાપરાવ પિતાની નવેઢા વધૂને તડકામાં ચાંદરણું ધોધનું વર્ણન કરતાં કરતાં તેમને રમે રેલ-યાદ આવે છે. ગોકણુની -કહીને લઈ જાય છે એની સાથેના સમભાવને લઈને થયું હોય યાત્રા' પ્રારંભમાં રાવણ વિશેની પ્રચલિત કિવંદન્તીને ઉપયોગ કરી તે કેણુ જાણે “ઓતરાતી દીવાલમાં તેમની આ વિનાશક્તિ તેને વાર્તાતત્ત્વથી યુકત કરે છે. “સખીમાકડી”. અને કૃષ્ણન ઉત્તમ રીતે પ્રગટી છે:
સંભારણુ’ . લખતાં લખતાં નિબંધકાર. પેતાના જીવનના ભૂતકાળના એમને સંસ્કારી વિને જેમ એમના નિબંધને મધુરે રસિક પ્રસંગ ટાંકી તેને અંગત. છાપથી ફરતી કરી, મમળા રચનાબનાવે છે તેમ એમને કટાક્ષ અને સારિક રોષ પણ કવચિત એનું રૂપ આપે છે. કાકાસાહેબના નિબંધોમાં અત્રતત્ર વેરાયેલા
જ્યાં જ્યાં પ્રગટ જયુાય છે ત્યાં ત્યાં એમના નિબંધે એક સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષાના અવતરણે વિશેષ પ્રકારનું મોહકરૂપ ધારણ કરે છે. તાજમહાલ જોતાં જોતાં પણ તેમના નિબંધને અનેરી :નક આપે છે. અનાયસપણે, કલરની પાસે લે કર્ઝનની જ બડાઈ હાંકતા ચાંદીના મંદ દીવાને
મધુર અકસ્માતરૂપે એ બધાં અવતરણે આવતાં હોય એવું લાગે જોઇને “હટ, ખસ અહીંથી કયે દેકાણે કઈ વાત કરવી તેને છે. બાહ્ય સજાવટ કે પાંડિત્ય પ્રદશનાથે' એ અવતરણે આવ્યાં તને કંઇ વિવેક છે” એમ કહી તેઓ કે રોષ ઠાલવે છે!
છે. એવું કયાંય નહિ લાગે. વક્તવ્યને પુષ્ટ કરવા કે એને વધારે અપરના તડકાની ઉગ્રતા વ્યકત કરતાં કરતાં એની વેધકતાથી ઉપસાવી આપવા માટે જ અવતરણ તેમનામાં આવતાં સરખામણી તેઓ કર્મકાંડી બ્રાહ્મણો સાથે કરી કર્મકાંડી બ્રાહ્મણ જણાય છે “અવ્યકત સૌંદર્ભમાં સૌદર્યલીન મન સૌદયને તરફ પણ પિતાની ચીડ વ્યકત કરે છે. ઉંચ—ીના ધોધની
વ્યકત કેવી રીતે કરી શકે એ કહેતાં કહેતાં કાકાસાહેબને તરત શેફ પહેલવહેલી લશિંગ્ટન નામના અ ગ્રેજ કલેકટરે કરી હતી
ગૂગે કે સપને સમુજ સમુજ પછતાય” એ પતિ ફરી એ જાણી નિસર્ગપ્રિય નિબંધકાર કાકાસાહેબ કેવા ખીજાઈ રહે છે. રાત્રે કરતાં ચામાચીડિવાને સંયમી, યોગીરાજ તરીકે ઊઠે છે !-લશિન કરીને એક કલેકટરે સને ૧૮૪૫માં એ એળખાવી તેને “યા નિશા સર્વભૂતન તર-જાગતિ સંયમી'એ ધંધતી શોધ કરી હતી! જાણે તે પહેલાં કોઈ માસે એ
ગીતા કથનને મરે છે. આવાં અવતરણે તો કાકાસાહેબ પાર ધંધો જ નહીં હોય ! અંગ્રેજી એ ચાલે વિનાનાં માવતાં રહે છે. એ અવતરણાની મહત્તા તેમણે તેના એટલે, એને દુનિયામાં સ્થાન મળ્યું ! એમના નિબંધોમાં કરેલા વિશેષ પ્રકારના ઉપગમાં રહેલી છે. કયારેક અવતરણોના આવે. સાત્વિક રોય કે કટાક્ષ આવે છે પણ કશા ઉખ વિના.
સહારે તેમણે વણકળે વિનોદ પ૭ જન્માગ્યા છે. . . . = -આવા પ્રસ ગામ ય કાકાસાહેબ સૌજન્ય કે ભદ્રતા તજતા નથી: - કાકાસાહેબના નિબંધમાં અલ હારે પણ સ્વયમેલ, આવી વચ્ચે વચ્ચે આવતાં કટાક્ષ, રોષ, લંગ કે વિદ જે
નિંબધના સર્વ તત્તરાયણમાં એકરેy બની જાય છે. ઉપમા તેમની અભિવ્યકિતને જીવંતતા" આપે છે. તે તેની સાથે ઉપેક્ષા અને ગ્લેવ જેવા અાકારને તેમણે કાવ્યમય