________________
- રાજ " " ૧૭
t: ૧૬-૧૧-૮૬ : "
- પ્રબુદ્ધ જીવન સાહિત્ય માટેના નોબેલ પુરસ્કાર વિજેતા: વોલ સચિન્યા
૮ સં ગુલાબ દેઢિયા '૯૮૬ના વર્ષનું સાહિત્ય માટેનું પ્રતિષ્ઠિત બેલ ઇનામ સેયિકાના લેખનમાં નાઈજીરિયાના આંતરવિગ્રહ પહેલાને નાઈજીરિયાના લેખક વેલ સેયિકાને આપવાની જાહેરાત
સમાજ અને કાશ્કરી બળવા પછીની ભ્રષ્ટ કરશાહી અને થઈ છે. આ ઇનામ મેળવનાર તેઓ પ્રથમ આફ્રિકન લેખક છે. પતનશીલ બુજુઆ સમાજની બેચેનીભરેલાં ચિત્રો મળે છે..
' પર વર્ષના વેલ સેયિન્કાએ કવિતા, નવલકથા, નાટક, પ્રલયની દેવી આગન’, સેયિકાનાં નાટકો અને કવિતા વિવેચન, અનુવાદ, રાજકીય લેખન અને પત્રકારત્વ જેવા ઘણું બન્નેમાં આવતું પરિચિત પ્રતીક છે. જે મનુષ્યની રચનાત્મક કરવામાં સર્જન કર્યું છે. આફ્રિકન નાટયકલા માં તેઓ વિશેષ અને વિનાશ પ્રવૃત્તિ બનેની નિર્દેશક છે. આ પ્રતીક આપણું “સક્રિય રહ્યા છે. રાજકારણ સાથે એમને નિકટને સંબંધ છે. શિવને ઘણુંખરું મળતું આવે છે. એમના લેખનમાં એક નાઈજીરિયાનાં અાંતરવિગ્રહમાં ૧૯૬૭ થી ૧૯૬૯ સુધી એમને
‘સમય’ બીજા ‘સમય’મ એવી અંતગત રીમે મળી ગયેલ છે નજરકેદ રાખવામાં આવ્યા હતા. બીજા અનેક આધુનિક કે, એના વગર આજની આફ્રિાન સંવેદનશીલતાને સમજી ને આફ્રિકન સજાની જેમ અંગ્રેજી એમની પ્રથમ ભાષા છે. આ શકાય. એટલે જ કદાચ સેયિન્યાને આજના સમર્થ કાવ્ય-નાટયકાર વખતે અંગ્રેજીમાં પદ્યનાટકના ક્ષેત્રના સર્વશ્રેષ્ઠ લેખક તરીકે પણ
કહેવામાં આવે છે.
.
. . એમની ગણના થઈ છે. ' ' ' '
તેમણે બે નવલકથાઓ લખી છે. એમની ૧૯૯પમાં લખેલી - કવિ તરીકે સેયિન્કાએ પિતાની શરૂઆતની કવિતાઓ ધ ઈન્ટરપ્રિટસ” તેની ગૂંથણીમાં સંકુલ છે જેની સરખામણી લાગસ યુનિવર્સિટી તરફથી પ્રસિદ્ધ થતા અશ્વત લેખકેના જેમ્સ જયસની “યુમિસિસ સાથે કરવામાં આવે છે. સામયિક "બ્લેક એરક્ષિસ'માં ૧૯૫૯માં પ્રકાશિત કરાવી હતી. સેયિન્કા વિશે રવીડિશ એકેડેમી ઓફ લેટર્સ પ્રશસ્તિપત્રમાં "ત્યાર બાદ તેઓ એ સામયિકના સહસંપાદક પણ બન્યા હતાં. લખ્યું છે કે, ભાષાકીય દૃષ્ટિએ પણ સેયિકા અવ્વલ દરજજાના -ધણાં વર્ષો સુધી બ્લેક એરફિયસ સામયિકની, આફ્રિકન સાહિત્ય સર્જક છે. વિપુલ શબ્દભંડોળ, અને અભિવ્યક્તિને સ્પર્શ અને કલાનાં વિવિધ સ્વરૂપના સર્વશ્રેષ્ઠ સામયિક તરીકે તીશુ સંવાદમાં અનુભવવા મળે છે. એમના સજનનાં જીવન ગણના થતી હતી. સેયિન્કાની એ આરંભની કવિતાઓ અને તેના પ્રત્યેની તાદાત્મયતા ધબકે છે. . . . ' વિશ્વની ઘણી ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂકી છે. આખા આફ્રિકાની પ્રજાના દુઃખદદને ઘૂંટી ઘૂંટીને રજૂ કરનાર આફ્રિકા ખંડમાં ચાલી રહેલા મુકિત આંદેલનને વાચા સેન્કિાની કવિતાને સ્થાયી જાવ વિદ્રોહ છે. એમની વાર” આપતી એમની એક લાંબી કવિતા એ ગન અબીબી મેન’ કવિતાને અનુવાદ જોઇએઃ
: ' (૧૯૭૬) વિશેષ ચર્ચાસ્પદ બની છે.
અમારા સમયખંડને ગોરાઓએ કબજે કરી લીધા સેયિકાને વિશેષ ખ્યાતિ નાટયલેખનના ક્ષેત્રમાં મળી છે.
વસવાટ કરવા આવ્યા અને સામ્રાજય જમાવી બેઠા ! એમણે ૨૦ જેટલાં નાટકો લખ્યાં છે. જેને માત્ર આફ્રિકામાં જ નહિ, પરંતુ યુરોપ અને ઉત્તર . અમેરિકાના પ્રસિદ્ધ રંગમ
અમારી કળા-સંસ્કૃતિ અમારા જેવી જ કાળી! ઉપર ભજવવામાં આવ્યાં છે. ', ' ',
. : ગોરાઓને તે ન ભાવી અન્ય સમર્થ આફ્રિકન લેખાની જેમ એમણે ' પિતાની એમણે અમને પ્રગતિ-સુધારાના નવા દીવા આપ્યા રચનાઓમાં પ્રાચીન પરંપરાના શકિતશાળી તને ઉપયોગ અને અમારા જૂના દીવા ઓલવી દીધા! કરીને વર્તમાન સમય સાથે અનુબંધ રચ્યું છે. વિકાસશીલ આ નવા દીવાઓના ઝળહળાટમાં અમે જોયું તે, દેશના સર્જકના સાહિત્યમાં એક તરફ શાશ્વતતાની સ્થાપના અને
અમારા વૃક્ષનાં મૂળિયાં છેદાઈ ગયાં હતાં અને બીજી તરફ ઔતિહાસિક ચેતનાને સામને કરવાનું હોય છે.
અમે બચી ગયા હતાવડવાઈ રૂપે ! સેન્ટિાના સાહિત્યમાં પણ કબિલાની સંસ્કૃતિ, પરંપરા,
થે ઘણાં ફેરફાર સાથે જગતના જે જે દેશમાં પાયા અનુષ્ઠાનોમાં કચડાતું જીવન: લય, ઉલ્લાસ અને આદિમતાની
સામ્રાજય અને સંસ્થાનવાદ્ધ હતું, તે તે દેશની વેદના આ ‘સાથેસાથ વતમાન જીવનની તાણ જબરદસ્ત રીતે જોવા મળે છે.
કાવવમાં છે. એ બધા દેરા પિતાની અસ્મિતા અને સંસ્કૃતિન - સેયિકા પિતાની સમસ્ત ઇન્દ્રિય ભૂગોળ ઉપરાંત એ દ્વન્દને મૂળ સ્રોત ખાઈ બેઠા. પકડે છે, જે ઇન્દ્ર મિથ અને વિજ્ઞાનની વચ્ચે છે, રહસ્યમયતા ૮૫ વર્ષના નેબેલ પુરસ્કારના ઇતિહાસમાં આ સાહિત્ય અને ભૌતિકતાની વચ્ચે છે, અનુષ્કાને અને તેની વચ્ચે છે, માટે પુરસ્કાર પ્રથમ વખત જ નિગ્રો, એક આફ્રિકન પરંપરા અને આધુનિકતાની વચ્ચે છે, અને એ બધાના કેન્દ્રમાં સર્જકને મળે છે. સેમિના જેવા જબરા સર્જક તેવા જ જબરા એક શેષિત સમાજમાં જીવવાને કડવે અનુભવ છે. જેમાં ક્રાંતિકારી છે. ૧૯૬૫માં બળજબરીથી ચુટાઈ આવેલા સેમ્યુઅલ દીનતા, લાચારી, શેલણ અને અસમાનતાનાં કારણે સ્પષ્ટ અકિંતેલાના વાયુ પ્રવચનની બે ટપ એમ રેડિયે સ્ટેશનમાંથી
ગુમ કરી દીધી અને એના, વિજય વ્યાખ્યાનની જરાએ * * ૧૯૬૪ માં પ્રકાશિત વ૫ જવેલસ' નામના સેન્કિીન એના સરમુખત્યાર પણ સામે આરે;, મુકતી અને એનું રાજીઅટકમાં એક બાજ, કાવિકા ધરતી ઉપર રહેતા ગરીબ અને નામું આપવાની માગણી કરતી ટપ મૂકી દીધી હતી, જે શાષિત વન અધિવિશ્વાસ અને જડ પરંપરાનું આલેખન છે લેકએ રેડિયે પરથી સાંભળી હતી, સેયિકાનેએ બુદ્ધ
બીજી તરફ લાગેસ જેવી મિટાં શહેરોમાં ફેલાયેલ જેની સજા થઈ હતી. અત્યારે તેઓ પેરિસ અને બ્રડન વગેરે નમ્રાચર શેષણ અને જીણું આલેખે છે. એક જ શહેરમાં નાટ્યપ્રવૃત્તિ અને અધ્યાપનનું કર્યા કરે છે. સમયમાં જીવતા બે નાઈજીરિયાનું ચિત્રણ એમના લેખનમાં ' '*. બેંગલેર યુનિવર્સિટીમાં આ ગ્રેજી વિષયમાં અનુસ્નાતક જોવા મળે છે.
કક્ષાએ એમની નવલકથા “ઈન્ટરપ્રિટર’ શીખવવામાં આવે છે.