SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૪, ૧૬-૧૦ ૮૬ હાથ પગની કંઇ ખબર નહેાતી. રાા મહીનાની સારવાર પછી ખેલતા હરતા ફરતા થયાં. મરહના રાગના એક કિસ્સા છે. દિલ્હીમાં ખાટા કર્યાં.માં મેનેજર મિ. ખન્નાને ૨૨ વર્ષોથી લેહીતેાં મરા (Uleenative Colitis ) હતા, ધણી સારવાર પછી પરિણામ શૂન્ય. આ કેન્દ્રમાં એક મહિના સારવાર લીધી અને આરામ થયે. આ વર્ષે જ સારવાર લેનાર શ્રી રમેશભાઇ દવે ગઢશીશા હાફૂલના જાણીતા પ્રિન્સીપાલ છે, રાજય પરિતાષિક વિજેતા ઉત્તમ શિક્ષક છે. છેલ્લાં ૧૬ વર્ષોંથી તે માથાના દુખાવા, અનિદ્રા, પેશાબની તકલીફ તથા થાયરોઇડ ગ્રંથિના ૬ જેવાં અનેક દદથી પીડાતા હતા અહીં ૨૧ દિવસ રહી. એમણે પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યુ ઓસ્ટ્રેલિયાથી આવેલ ડેમેરા હેનવીને અહી મહિનામાં ૩૦ દિવસ પાણી ઉપર ઉપવાસ કરી ખૂસ સ્વસ્થ અને ગઇ. જમનીથી આવેલ નીતા ખેતલાટ તથા એમ સ્મિથ તેમની વર્ષાં જૂની મરડાની તકલીફ આ કેન્દ્રમાં રહી મટાડીને ગયા. પ્રબુદ્ધ જીવન અમેરીકન ડેનિયલ મેયર તેની ખૂબ બધી તકલીફો માટે અહી ૪ મડીના જેટલે સમય રહ્યો. એકદમ સારા થઇ કુલી. ફ્રાનિયામાં તે ડેટરી પ્રેકટીસ કરે છે. જીગુ' ટિલ રોગોના ભોગ બનેલાએ અને દવાએ તથા ડોકટરાથી કંટાળેલા દદીઓએ એક વખત આ કેન્દ્રની મુલાકાત લેવા જેવી છે. ઉપરાંત એપરેશન કરાવ્યા બાદ સરું ના થયું હોય કે ઓપરેશન કરાવવાનું હોય તે તે થે.ડા સમય સુલતી રાખી ડૉ. જયની સલાહ લેવા જેવી છે. આત્મહત્યા - પૃથ્વ ૧૨૦ થી ચાલુ કરવામાં સફળ થાય છે તેને કંઇ સજા થતી નથી, કરી શકાતી નથી. પરંતુ આપધાત કરવામાં જે નિષ્ફળ જાય છે એટલે કે જેઓ ગુને પૂરેપૂરી રીતે કરી શકતા નથી, ગુના એછે. અધૂરા કરે છે તેને જ માત્ર સજા થાય છે. એક દષ્ટિએ કહી શકાય કે કોઇ પણ ગુનાની આકરામાં આકરી સજા તે તત્કાલ મૃત્યુદ ની છે. અને આધાતના સકુળ ગુતે કરારે તે તે મોટામાં મોટી સજા સ્વેચ્છાએ ભોગવી લીધી છે અને નિષ્ફળ ગુના કરનારને તત્કાળ દેહાંત દંડની સજા દુનિયામાં કયાંય થતી નથી, એટલે આ પ્રકારની તાર્કિક નિસગતિ આપદ્માતના ગુના માટેના કાયદામાં હુ મેર્કા રહેવાની. દુનિયામાં કેટલાક દેશમાં આપઘાતને ગુને ગણવામાં આવ્યો નથી. કેટલાક દેશમાં આપધાતને ગુને ગણવામાં આવે છે અને તે માટે સજા થાય છે. આપાતાં નિષ્ફળ પ્રયાસ કરનારને માટે કાયદાની દૃષ્ટિએ ક્રમ સજા ફરમાવી હશે? એ પ્રશ્ન રવ.ભાવિક રીતે જ થાય, કાયદાશાસ્ત્રીએએ કાયા જ્યારે ધાયા હશે ત્યારે શું આ વિષયને પરિપકવ વિચાર નહિં કર્યાં હોય? નહિ જ કર્યો હોય એમ તા ક્રમ કહેવાય? કાયદાના ડરથી આપધાત અટકતા નથી એમ જેમ કહી શકાય તેમ કાયદાના ડરથી પદ્માતના કિરસા બિલકુલ અટકયા નથી એમ પણ નહિ હી શકાય આપઘાતના કિરસાઓ વિશેષત : યુવાનોમાં અને છે -તે તે પણ કેટલીકવાર નજીવા કારણેસર, નિષ્ફળતા, નિરાશા, ‘ઉપલભ, અપમાન એકલતા વગેરેને કારણે આવા કેટલાક કરસા ખને છે. ઘેડાક માણસો પણ અપધાતના વિચાર કરીને કાયદાના ભયને લીધે તેમ કરતાં અટકી ગયા હશે, તે તેટલી જિંદગી કાયદાના ભયથી ખેંચી છે તેમ અવસ્ય કહી શકાશે થોડીક જ'દી પણ આ રીતે જો ખચી હોય તેમ તે કાયદામાં T ૧૨૭ અસ્તિત્વને વાજબી ઘટાવે છે. સામાજિક સર્વે'ક્ષણ કરવાથી આ વિષનું તત્કાલીન સવિગત અયયન થઈ શકે છે. આત્મહત્યાનો કાયદો સદંતર ર કરતાં એમાંની સજાની જોગવાઇ સહેજ હળવી કરવામાં આવે અને આપધાત કરનારનાં કારણા સ' રીતે વાયાજખ્ખી હોય તેવી વ્યક્તિને વિષ ડી દેવા માટેની વધુ સત્તા ન્યાયાધીશને આપવામાં આવે તે એ વમન સદૃમાં વધુ મૈગ્ય ગણાય. કાયદો સદંતર રદ કરવાથી ઘણા બધા માણસે આપઘાત કરવા લેડી જશે. એમ માનવુ ભૂલભરેલું છે. કા હૈવા છતાં આપધાતના ધૃષ્ણા ખધા કિસ્સા અને છે, તે કાયદે નહિ હોય ત્યારે તે ઘણા વધુ ક્રિસ્સા બનશે એવી દલીલમાં બહુ બળ નથી. તે પણ કાયદાને ભય કિશાાવથા અને યુવાવસ્થાની કેટલીય વ્યક્તિને માટે ઉપકારક છે એમ તેા અનુભવના આધારે જરૂર કહી શકાય. ભારતમાં કદે એટલે ન્યાય એમ કહેવા કરતાં કાયદા એટલે ત્રાસ એમ કહેવું વધારે વાસ્તવિક છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં કાયદાનું તંત્ર ઘણું વધુ કથળેલું જોવાય છે અને ન્યાય મળવામાં કાધારણુ વિલંબ થયા કરે છે. મે – ત્રણ કે ચાર દાયકે ચુકાદો આવ્યા પછી મળેલા ન્યાયમાં માણસ ને જીવતા રહ્યો હોય તેા પણ એને બહુ રસ રહ્યો હતો નથી. વિલ બત અને ખર્ચાળ ન્યાય પદ્ધતિને ા ણે અનેક લકા નજીવી બાબતમાં - અન્યાય સહન કરી લેવાનું પસદ કરે છે. એ જ વધુ પ્રવડે એવુ હોય છે. આવી પરિસ્થિતિમાં આત્માનો કાયદે રદ થાય એ જ વધુ યોગ્ય છે. ારનમાં કાયાની જરલતા અને સુગાલના કારણે તેમ જ તે કાયદાના અમલ કરનારામાં રહેલી ભ્રષ્ટતા અને સતામણીના કારણે કેટલાય માણુસેએ તેમાંથી બચવા આપધાત કર્યાંની વાત સાંભળવામાં આવે છે. પેાલીસ અને ન્યાયતંત્રની જ્યાં ખાવી વરવી છાપ હોય ત્યાં તે જેટલા આછા કાયદા તેટલુ વધુ સારું. એમ મનાય. તેથી જ ‘આત્મહત્યાનો કાયદે વતમાન પરિસ્થિતિના સભ્યસમાં ભાતમાંથી રદ થાય એ વધુ ષ્ટ ગાય આત્મહત્યાનું પ્રમાણુ ઘટાડવા માટે તા શિક્ષણ, કૌટુંબિક સરકારો તથા ધમ'શ્રદ્ધાનું સમ્યક વાતાવરણ ઘણા મહત્ત્વના ભાગ ભજવે છે. લેકને, ખાસ કરીને યુવાનને મૂ ઝવતા અગત પ્રશ્નોમાં નિઃસ્વાથ પણે માગદર્શન આપનારી વ્યક્તિ અને જાહેર સંસ્થા મેનુ પ્રમાણ વધરવાથી આ દિશામાં સામાજિક કલ્યાણની દૃષ્ટિએ ઘણુ સંગીત કાય કરી શકાય. -રમણલાલ ચી. શાહ નવસર્જન અને માનવતાવાદી કાણ ? (અનુસંધાન પૃષ્ઠ ૧૨૭) સૂક્ષ્મ સંવેદનશીલ મેધાણીમાં જોઇ શકાય છે. એવા લેખાને ઉલ્લેખ કરવાને બદલે રસિકલાલ પરીખ, કાકા કાલેલકર, અનંતરાય રાવળ, પંડિત સુખલાલજી, શમનારાયણ પાઠક્ર, યશવંત શુકલ ત્યાનાં ઉલ્લેખ કરવામાં ઔ ચત્ય કેટલું ? માનવાની અને સામાન્ય વાચાની નજીક • હાનાલાલ, રમણુલાલ, ધૂમકેતુ કે મેધાણી છે, તેમણે ઉલ્લેખેલ . લેખકા નહિં. હા, તેમણે ઉલ્લેખેલા લગભગ બધા જ મહાનુભાવાએ સાહિત્ય પષિનું પ્રમુખસ્થાન જરૂર શોભાવ્યું છે. મહાન ‘‘નવસજનલક્ષી' અને માનવતાવાદી મુનશાએ તા કશી શકટોક વગર ત્રણ ત્રઝુ વાર સા હૅત્ય પરિષદના પ્રમુખસ્થાને આરૂઢ થઇને પરિષદનાં અને ગુજરાતના સાંસ્કૃતિક પ્રતિહાસમાં · ચોકકસ અજોડ વિક્રમ નોંધાવ્યું છે; અને એ રીતે પણ તે તવસર્જન'ને ખૂન્ન આગે બઢાવ્યું છે ! . !', !
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy