________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૬
દવા વગરનું દવાખાનું
- ડા. રિલા ચંદ્રકાન્ત કયિા દિવાખાનું ખરું પણ દવા વિનાનું ! આશ્ચર્યકારક વિરોધા- ગણુવામાં આવે છે. આ સારવાર દરમ્યાન ૯ થી ૧૨ ના ભાસ છે, નહીં? પણ હા,. સંસારમાં ઘણું આશ્ચર્યો છે જ.
સમય ગાળામાં ડોકટરને રૂબરૂ મળી તેના દદ વિશે ભુજ (કચ્છ)માં આવેલ છે. સાવલા સ્થાપિત અને હાલમાં .
જાણકારી પ્રાપ્ત કરી રોજે રોજ ચિકિત્સા અને આહારમાં - ડો. જય સંઘવી (જે એકવાર આ વિશિષ્ટ દવાખાનાના દદી
ફેરફાર કરવા માટેને રિપોર્ટ તૈયાર કરે. ૧૨ા વાગે જમવાનું બન્યા, “જાત અનુભવ મેળવ્યો, નવી " સારવાર પદ્ધતિમાં
'(રસાહાર-ફળાહાર-અપકવ આહાર કે રીમોટ) થી રસ પડે અને પિતાની જામેલી પ્રેકટીસ છોડી આ નવી સારવાર
આરામ, ૩-૩૦ થી ૪ વિપશ્યના ધ્યાન, ૪ વાગે રસાહાર, પદ્ધતિને વર્યા) દ્વારા ચલાવવામાં આવતું કુદરતી ઉપચાર કેન્દ્ર
ત્યારબાદ ૬ વાગ્યા સુધી અલગ અલગ સારવાર સૂર્યાસ્ત પહેલાં એક આવું જ આશ્રય છે. અહીં દવાની ટીકડીઓ કે દવાની
સાંજનું જમવાનું. ત્યારબાદ ફરવાનું, ફરી આવીને દર્દીઓ બાટલીઓ આપવામાં આવતી નથી. આમ છતાં અહીં લગભગ
તથા અન્ય મનોરંજન માટે પતા કે કેરમ રમે અથવા મનગમતું બધા જ દર્દો, પછી ભલેને તે જૂના (છ-Chronic), ઉગ્ર
પુસ્તક વાંચે, વાતને ડાયરે પણ જામે અને દર્દીઓ વચ્ચે (Acute) કે હઠીલાં હોય, તેની દવા વગરની પદ્ધતિએ સારવાર
આત્મિયતા બંધાતી જાય ૧૦ વાગે બત્તી બંધ થાય એટલે કરવામાં આવે છે.
સૌ સૂઈ જાય. 'નિરાશા કે હતાશાને અહીં જરા પણ સ્થાન નથી, કારણ
નવા પ્રાણસંચાર કરતા, સુષુપ્ત પ્રાણશક્તિને જગાડતા આ અહીંને જીવનમંત્ર છેઃ “ગમે તેવા બીમાર શરીરને પણ નવું
કેન્દ્રમાં તમામ પ્રકારનાં દર્દીની સારવાર પ્રાપ્ત થાય છે. બનાવી શકાય છે, શરત માત્ર એટલી કે તમે કુદરતને ખોળે આવે.”
અહીં દવા અને ડોકટરોથી થાકેલા રોગીઓ, લાંબા સમય - કુદરતી ઉપચાર વિશે જેને ઉપર છેલી માહિતી છે. તેઓ
સુધી ડાયાલીસીસ લઈ ચૂકેલા કીડનીના દદીઓ, આધુનિક - માનતા હોય છે કે કુદરતી ઉપચાર એટલે પાણી ઉપરના ઉપવાસ
- જમાનાની અપથ્ય રહેણીકરણી તથા પ્રદૂષણ અને ખેટા ખાન અથવા ફલાહાર અને માટીના પ્રાગે. આ માહિતી ખરેખર
પાનની નીપજ જેવા હયગ-કેન્સર-ડાયાબીટીસ કે દમન અધકચરી છે. આમાં આ ઉપરાંત પણ ઘણું બધું છે, કુદરતી
દર્દીઓએ સારવાર લઈ સ્વાસ્થ પ્રાપ્ત કરેલ છે. માત્ર ભારત જ ઉપચારોમાંના લગભગ બધા જ પ્રકારના ઉપચારે. અહીં
નહિં પણ દુનિયાના અનેક દેશના લોકોએ પણ લાભ લીધેલ છે, મળે છે, છેકટર કેલીફાઇડ ડોકટરે છે. ડે. સાવલા M. B. B. S; D. C. H. ના થયેલા છે. છે. જય સંઘવી
આજ કાજ લોકોનું ધ્યાન કુદરતી ઉપચાર તરફ જવા B. S. A. M; C. A. C. થયેલા છે. આ કેન્દ્ર
માંડયું છે ઉપચાર પદ્ધતિનાં સાધન, ઉપચાર આપનાર પરિવાર, - સૂર્ય પ્રકાશ અને હવા સરસ મળે તેવા સ્થાને છે. અહીં
તથા આવા દવાખાનાને ચલાવનાર ડોકટર આ તમામ પાસાં આ માટી-જલ ચિકિત્સા, કસરત-યોગાસને ધ્યાન ઉપરાંત એકયુ- કેન્દ્રમાં વિશિષ્ટ છે. અહી આ બધીજ કડીઓ એકતાના સૂત્રે પકચર-એકયુપ્રેશર, મેગ્નેટ થેરેપી, રંગીન રશ્મિ ચિકિત્સા પણ છે ગૂ થાયેલી દવાખાનાને પ્રાણ છે ચિકિત્સક-અહિંના હાલના ચિકિત્સક દદ પિતાના હદને અને દેહને જાણી શકે અને મનને સારા છે. જય સંધવી ઉત્સાહી, તરૂણુ મિલનસાર હસમુખા અને વિચારમાં રોકી શકે તેવી સુસજજ લાયબ્રેરી છે. કંટાળેલા પ્રગતિશીલ છે. તે દર્દીની સારવાર અને સવલતેમાં સ્ટાર્ક ગાફેલા દર્દીઓના મનરંજન માટે રમત ગમતનાં સાધનો પણ છે, અને રહે નહીં તેવી સૂક્ષ્મ, કડક નજર રાખે છે અને દર્દીઓ સાથે - હા દદીઓ ઘણું ખરું જે ઉપવાસથી બીએ છે તે ઉપવાસ તે આત્મિયતા સાથે ત્યારે દર્દીઓની ખાવા-પીવા અને હરવા ફરવા માત્ર દર્દની ઉગ્રતા અને દદીંની ક્ષમતાને આધારે જ કરાવવામાં બાબતે બેટા ઉદાર પણ ના બને. વળી, તેઓ બીજી ચિકિત્સા આવે છે. સામાન્ય રીતે અહીં જરૂર મુજબ રસાહાર કે પદ્ધતિઓ (Pathy) પર અસ્પૃસ્યવૃત્તિ નથી રાખતા તે એમની જેમાં લીંબુપાણી, મોસંબીરસ – નાળીયેરપાણ – દૂધીને રસ
ખુલ્લાપણુ Openness અને ઊંડી સમજની ઘાતક છે. ઇત્યાદિ આપવામાં આવે છે. પછી ફળાહાર અને ત્યાર
આ કેન્દ્રમાં સારવાર લઈ પુન: સ્વાશ્ય પ્રાપ્ત કરનાર બાદ અપકવ આહાર. દદી અહી ઉપચાર કરાવીને ઘેર
કેટલાક કિસ્સાની માહિતી જોઈએ. જાય ત્યારે પિતે પિતાને ડોકટર બન્યા હોય છે. જીવન જીવ
- જો પ્રથમ તે આ કેન્દ્રના હાલના સંચાલક ડે જય ખુદ વાની કળા શીખ્યો હોય છે. જેથી ભવિષ્યમાં પોતે કે ઘરમાં
કુદરતી ઉપચારથી થતા ફાયદાઓને પ્રત્યક્ષ પુરાવો છે, રમત બીજું કઈ બિમાર હોય તે પુનઃ દવા વિના આરોગ્ય પ્રાપ્ત
ગમત દરમ્યાન તેમની જીભમાં ખુબ ઇજા થઈ. પુષ્કળ લેહી કરી શકે. આનું કારણ એ છે કે લગભગ આંતરે દિવસે ડોકટર
વહેવા લાગ્યું. પિતે લેકચર ગોઠવે છે અને તેમાં દર્દીઓ સાથે બેસી અપાતી ચિકિત્સા અને દર્દ થવાનાં રહસ્યને ખુલ્લાં કરે છે. દર્દીઓને ૧૫ દિવસની જુદી જુદી સારવારો અને સજજરી પછી પણ મનમાં ઊઠતા અનેક પ્રશ્નો અને મૂંઝવણને ચર્ચા ઉકેલમાં સુધારો ન થતાં બધાએ મુંબઇ જવાની સલાહ આપી, તે રસ દાખવે છે, પેરને આ સમય જ્ઞાનગોષ્ઠિને બની રહે છે. વખતે આ કેન્દ્રના સ્થાપક ડે સાવલાને મળ્યા. ફકત પાણીના
અહીંનાં દનિક કાર્યક્રમ પણ રસપ્રદ છે; સવારે ધ્યાન, પિતાની બે દિવસની સારવારથી લેહી વહેતું બંધ થયું. આ ફરવા જવું અને ત્યારબાદ વેગાસને પછી મળે લી બુપાણી કે ચમકાર જેઇ ડેકુદરતી ઉપચારને સમર્પિત થયા હતા. તુલસીને ઉકાળો. એ પછી દરેક દર્દીની ચિકિત્સા શરૂ થાય; લકવાને એક કિસે છેઃ નામ છે કાશીબેન રેવાશંકર મારી – જલ એકયુપ્રેશર - માલિશ - એકયુપંકચર વગેરે વગેરે, જોષી ઉમર ૭૦ વર્ષ, આખા શરીરને લકે બીજી હોસ્પિટલમાં વચમાં ઘઉંના જવારા ચાવવા મળે, જવારાને લીલું લોહી ૧૫ દિવસ સારવાર બાદ અહીં આવ્યા હતા-ખેલાતું રહેતું