SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૮૬ - પ્રબુદ્ધ જીવન સંઘના ઉપક્રમે બે કાર્યક્રમો સંકલન : ચીમનલાલ “કલાધર મહિલા વકતૃત્વ તાલીમ વર્ગને પ્રારંભ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ “સંઘ દ્વારા ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં છેલ્લા દોઢેક સ્મારક વ્યાખ્યાનશ્રેણી વર્ષથી મહિલા વકતૃત્વ તાલીમ વર્ગની પ્રવૃત્તિને પ્રારંભ કરવામાં આવ્યો છે. તે મુજબ તા. ૪-૧-૮૫ અને તા. ૨૧-૨-૮૬થી સંઘના ઉપક્રમે શ્રી આત્માનંદ જૈન સભા પ્રેરિત વકતૃત્વ સલીમ વર્ગના બે સત્રે વેજાઈ ગયાં. તેમાં ઘણા સ્વ. આચાર્ય વિજ્યવલભસરિ સ્મારક વ્યાખ્યાનશ્રેણીને એક બહેને એ વકતૃત્વ કક્ષાની તાલીમ મેળવી. કાર્યક્રમ સેમવાર, તા. ૨૯મી સપ્ટેમ્બર, ૧૯૮૬ના સવારના પ્રા. ધીરેન્દ્ર રેલિયાના સંચાલન તળે આ સપ્તાહ સુધી ૯-૦૦ કલાકે ભારતીય વિદ્યા ભવન ચોપાટી ખાતે જવામાં ચાલનારા વકતૃત્વ કલાના આ ત્રીજા સત્રને ઉદ્ધાટન સમારોહ આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય વ્યાખ્યાતા શ્રી શશીકાન્તભાઈ છે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને શુક્રવાર, તા. ૨૬-૯ મહેતાએ “આપણી આવશ્યક ક્રિયાઓનું રહસ્ય” એ વિષય ૮૬ ના બપોરના ૨-૩૦ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં પર પ્રવચન આપતા જણાવ્યું હતુ કે જિનશાસનના અનુરાગી જાયા હતા. આ વર્ગનું ઉદ્ધાટન શ્રી જયેત્સનાબહેન શેઠે કર્યું. ક્રિયાકાંડી નહિ પણ કિયાગી છે. આપણી આવશ્યક ક્રિયાઓ એ એક પ્રકારને યોગ છે. અને આ આવશ્યક ક્રિયાઓથી કાર્યક્રમના પ્રારંભે “સંધના ઉપપ્રમુખ શ્રી ચીમનભાલ જે. પરમપદને પામી શકાય. આજને માનવી મુકિત માટે આતુર છે શાહે સૌનું સ્વાગત કરતા બહેને માટેની આ વકતૃત્વ વર્ગની પણ સાંસારિક બંધનથી એટલે લાચાર છે કે તે આપણી આવશ્યકતા સમજાવી હતી. ક્રિયાઓનું શુદ્ધ સ્વરૂપ સમજી શકતું નથી. ક્રિયાઓ પાછળ શ્રી જયોત્સનાબહેન શેઠે આ પ્રવૃત્તિ માટે આનંદ વ્યકત હેતુ સમજી શકતા નથી. ; ; કરતાં કહ્યું કે બહેને બેલે, સારું બેલે એ જરૂરી છે. જીવનમાં આપણને આજે દુર્લભ મનુષ્ય ભવ મળ્યો છે. શાસ્ત્ર ભાષા તેની શુદ્ધિ અને રજુઆતની શૈલી સમજવી જરૂરી છે. શ્રવણને અવસર સાંપડે છે. પરંતુ આપણામાં સકથા અને જે વિષય પર તમે બેલે તેની પૂરી તૈયારી કરીને જ બલવાની સુપક્ષને અભાવ હોવાથી તેને લાભ આપણે ઉઠાવી શકતા નથી. ટેવ પાડે. તૈયારી વિના બોલવાથી કઈ અર્થ સરશે નહિં મેક્ષમાગીને તે આવશ્યક ક્રિયાઓનું રહસ્ય સમજ્યા વિના આજે એવી છાપ છે કે જાહેર કાર્યક્રમોમાં પુરુષ બોલી શકે છૂટકે જ નથી. આ માર્ગ માત્ર શબ્દ અને બુદ્ધિને જ નથી. અને સ્ત્રીઓ માત્ર હારતોરા કરે. પરંતુ એ છાપ હવે દૂર કરવાને શ્રદ્ધા અને સંકલ્પને પણ છે. સમય આવી ગમે છે, સ્ત્રી પુરુષના સમાનતાના આ યુગમાં . જેના જીવનમાં વ્રત, નિયમ, પચ્ચકખાણ નથી તેનું જીવન સ્ત્રીઓ પણ સારું, સુંદર બેસી શકે તે માટે આ પ્રકારના જીવન ન ગણી શકાય. પચ્ચકખાણ એ પ્રથમ મંગલ છે. તાલીમ વર્ગની આજે જરૂર છે. પચ્ચખાણુથી જીવનનું નિયમન થાય છે, પરમાત્મા પ્રત્યેની છે. રમણલાલ વી. શાહે આ પ્રસંગે કહ્યું હતું કે બહેનને શ્રદ્ધા બળવત્તર બને છે. વ્યવસ્થિત, અસરકારક બલવાની તાલીમ મળે તે માટે સંધ - આજે આપણે જન્મે જેન છીએ, હવે કમેં જેન બનવા દ્વારા આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. વકતૃત્વ એક વિશિષ્ટ કટિબદ્ધ થવું જોઈએ. જીવનને સુખી બનાવવા તરવજ્ઞાનના વિભવને પામવા પડશે. આ માટે વ્યક્તિએ પિતે જ માગ કલા છે, સાધ્યકલા છે. જે સે મનથી સંકલ્પ કરે કે ખળી લેવું પડશે. જીવનમાં એટલું યાદ રાખવાનું છે કે મારે સારા વકતા થવું છે અને તેના માટે પૂરે શ્રમ લે તે અહિંસાની પ્રતિષ્ઠા વિના આ પૃથ્વી બચી શકે તેમ નથી. જરૂર તે સારા વકતા બની શકે છે. જાહેર જીવનમાં બહેને આ પ્રસંગે પૂ. સાધ્વીશ્રી મૃદુતાશ્રીજીએ જણાવ્યું હતું કે ઠીક ઠીક ભાગ લે તે માટે વકતૃત્વ તાલીમની જરૂર પંજાબ કેસરી વિજયવલભસૂરિને આ બત્રીસમે સ્વર્ગારોહણ રહેવાની જ અને એથી જ આવા તાલીમ વર્ગની આવશ્યકતા છે. દિન છે. પૂજ્યશ્રીના સાધર્મિક વાત્સલ્યનું અને સમાજના સંધના મંત્રીશ્રી કે. પી. શાહે જણાવ્યું હતું કે આજના બાળકની કેળવણી અને સંસ્કાર ઘડતરનું કાર્ય આપણે યુગમાં બહેનેમાં વકતૃત્વની તાલીમ મહત્ત્વની છે. જેના જીવનની આગળ ધપાવવાનું છે. અંદર પ્રેમ છે, કરુણા છે તે વ્યક્તિને જીવનમાં કદી પીછે સંઘના પ્રમુખ ડે. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું કે હઠ કરવી પડતી નથી. આપણે હંમેશા સદા બહાર પ્રસન્ન વીસમી સદીના મહાન જૈનાચાર્ય શ્રી આત્મારામજી મહારાજ રહેવાનું છે. અને એમના સમર્થ શિષ્ય વિજયવલભસૂરિને તેમણે કરેલા ઉમદા - આ વાવ તાલીમ વર્ગના સંયેજક શ્રીમતી જ્યોતિબહેન કાર્યોથી સહાય આપણે યાદ કરીએ છીએ. આચાર્યશ્રી વલ્લભપી. શાહે જણાવ્યું હતું કે સ્ત્રીઓની સમાનતાના આ જમાનામાં સૂરિજી પતે ગુજરાતના હોવા છતાં પંજાબક્ષેત્ર સંભાળી લેકામાં દરેક બહેનોએ વકતૃત્વ કલામાં નિપુણ થવું જરૂરી છે. ભારે ધર્મ જાગૃતિ આણી હતી. સ્વ. સાવકી મૃગાવતીશ્રીજી આ પ્રસંગે કુ. જિમિષા પચમિયાએ કવિવર ટાગોર અને ને યાદ કરતા તેમણે કહ્યું હતું કે દહીનું વલ્લભ સ્મારક અને લુધિયાનાની વલ્લભ હોસ્પિટલ જેવાં અનેક કાર્ય કરાવનારા મહાત્મા ગાંધી વિષે પાંચ મિનિટનું સુંદર પ્રવચન આપ્યું હતું મહત્તરા સાથ્વીથી મૃગાવતી શ્રીજીને થોડા સમય પહેલા કાળધર્મ કયુંક્રમનું સુરેખ સ ચાલન વર્ગના સંચાલક પ્રા. ધીરેન્દ્ર રેલિયાએ થયેલ છે. તેમની વિદાયથી જૈન સમાજે એક ઉમદા સાધ્વીરત્ન કરતાં જણાવ્યું હતું કે બહેન માં વકતૃત્વની શકિત જાગૃત ગુમાવ્યું છે. આ પ્રસંગે તેમને મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. થાય તે માટેના આ તાલીમ વર્ગો છે અને જાહેર કાર્યક્રમમાં કાર્યક્રમના અંતે પૂ. સાધ્વીશ્રી કંચનશીજીએ માંગલિક સારું ખેલી શકે તે તેની અસર સમગ્ર સમાજ પર ૫ડવાની. સંભળાવ્યું હતું. સંજક શ્રી શૈલેશભાઈ કેડારીએ કાર્યક્રમનું . સ્ત્રી-પુરુષના સમાનતાના જમાનામાં સ્ત્રીએ વકતૃત્વની તાલીમ સફળ સંચાલન કર્યું હતું. અને શ્રી પન્નાલાલ છેડાએ આભાર દ્વારા પિતાને વિકાસ સાધે એજ અભ્યર્થના. વિધિ કરી હતી.
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy