________________
'
પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬ ૧૦-૮૬ સ્ત્રી જન્મથી જ માતા છે. તેનામાં પ્રેમ, ત્યાગ, દૌર્ય બંધ પ્રસતિઓ થતી હોય છે. પ્રસૂતિ કાર્ય શરૂ કરતાં પૂર્વે તેઓ સહનશીલતા, ક્ષમા વાત્સલ્ય આદિ ગુણો સહજ રીતે વિકસેસ
બે મિનિટ અખ મીંચીને સ્વરચિતે પ્રભુ પ્રાર્થના કરીને પ્રસ્તા હોય છે. આપણી ભારતીય પ્રકૃતિ, માતૃગૌરવપ્રધાન રહી છે,
તથા જન્મનારા બાળકની સુખાકારીની ભાવના કરે છે. અને તો ગૌરવને પણ ગૌરવ આપનારી માતાએ આપણા દેશમાં પાકી છે, તે પછી આજે આમ કેમ? આપણાં દેશની માતાઓ
રવયં પ્રભુના એક દૂતને આ ધરતી પર ઉતારવામાં એક નમ્ર કુમાતા” કેમ બની રહી છે?
નિમિત્ત બની રહ્યાં છે તે વિચાર કરીને પછી તરત તેમના - આપણે ખેળી કાઢીશું તેનું કારણ? અને શેધી
નિષ્ણાત હાથે કામમાં લાગી જાય છે. થોડી જ વારમાં કૂલ. કાઢીશું આ દુષણને અટકાવવાના ઉપાય ? કારણ અને જેવું બાળક ધરતી પર ઉતરે છે: ઉપાયને આવકારીશું.
હવે બીજું ચિત્ર જોઈએ. આવા પ્રભુનાં ફૂલે અને દેવનાં આ માટે લેકમાનસને બદલવાની ખાસ જરૂર વર્તાય છે દીકરી દીધેલ બાળકોને તેઓ ગર્ભમાં પાંગરે તે પહેલાં જ નિર્દયતાથી દિકરાના ભેદ અને પક્ષપાત દુર થવી જોઇએ કાયદાથી તે આપણું રહેંસી નાખનાર ડોકટરની સંખ્યા વધતી જ જાય છે. માત્ર દેશમાં દીકરી અને દીકરા સમાન છે, પરંતુ તે દિશામાં લોકોનું
ટૂંક સમયમાં અઢળક પૈસા કમાઈ લેવાની લાહ્યમાં તેઓ માનસ હજુ બદલાયું નથી. આ સ્થિતિનું માત્ર નિવારણ જ
સારાસારને વિવેક ગુમાવીને આપણી સંસ્કૃતિનું ગૌરવ ભૂલીને નહીં પરંતુ ઉમૂલન થવું ઘટે છે. તેમાં કોણ કોણ મદદ કરી શકે? મારા નમ્ર મત પ્રમાણે દરેક ધર્મગુરુઓ અને આચાર્યોએ
પિતાની ઉમદા ધંધાને કલંક લગાડી રહ્યાં છે તેમ કહીએ તે આ બાબતમાં જાગૃતિ ફેલાવવાનું કામ ઉપાડી લેવું જોઈએ. જે કશું ખોટું નથી. ડોકટરી વધવસાયની શુદ્ધિ અને ઉમદાપણું વધુ અસરકારક પૂરવાર થશે. ધાર્મિક રીતે જોઈએ તે જે સમાજ
વિષે ડોકટરોએ જાગૃત થવું ઘટે. અહિંસા માં માનતે હોય તે સમાજનાં ઘરમાં આવી હિંસા
આવા લાભકારક પ્રયોગ વધારે ફાલેલે તે પહેલાં પાળ આચરવામાં આવતી હોય તે કેટલું અસંગત, લાગે છે. પરંતુ હજુ લેકમાં ધમની મર્યાદા રવીકાર કરવાની ભાવના છેડે
બાંધી લેવી જરૂરી છે. તે માટે દેશની વિવિધ સ્ત્રી સંસ્થાઓમાં ઘણે અંશે જળવાઈ રહી છે. એટલે તે ભાવના થકી આ દષણને ચર્ચા સભાઓ ગોઠવવી જોઈએ, અને પ્રબળ વિરોધ વ્યકત અટકાવવાના ઉપાયો કામયાબ નીવડે ખરાં.
થ જોઈએ. તેમજ રેરી, ઈનર વહીલ, લાયસન્સ, જયન્ટસ, આપણી સંસ્કૃતિમાં તે બાળકોને દેવનાં દીધેલ માનવામાં
જેસીસ જેવી ઇન્ટરનેશનલ સંસ્થાઓ અને જૈન જાગૃતિ આવે છે, તેઓને સ્વાર્થભરી જડ માન્યતાઓના ભોગ બનાવવાના કેન્દ્રો, જૈન સેશ્યલ ગ્રુપ અને અન્ય સંગઠનો આ દિશામાં ઘણું પ્રાગે બંધ થવા જ જોઈએ. આ સંહારલીલા હવે અટકવી જ કરી શકે. છાપાઓ એને સામયિકોમાં આ પ્રયોગ સામે જમ્બર જોઇએ. આવા પ્રયોગ દ્વારા બહેનોનું શારીરિક તેમજ માનસિક
ઉહાપોહ થ દએ તેમજ દેશવ્યાપી ઉગ્ર વિરોધ ફેલાવે અધઃપતન થઈ રહ્યું છે.
જોઈએ, અને આ રીતે લોકોને ચેતવણી ઉચિત ખાનપાન એગ્ય આહાર વિહારની આદતવાળ
આપવાનાં અને માં આપ આપ સયમ કેળવાય છે. અને તે દ્વારા શુભ વિચારો, શુભ
તેઓને શિક્ષિત કરવાના ઝડપી પ્રયાસ કરવા જોઈએ.. સંકલ્પ અને કલ્યાણકારી અને વિકાસ થાય છે. પરંતુ આજે તે સમાજમાં તેથી વિપરીત જ ચિત્ર જોવામાં આવે છે. વધારે આઘાતજનક બીના તે એ છે કે ચુસ્ત શાકાહારી જૈન અને વૈષ્ણવ
- શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પરિવારની ફરજ દેશમાં માંસાહારને શેખ પ્રબળ વેગથી કાલી
નવું પ્રકાશન રહ્યો છે. આવા પરિવારની પુત્રીઓ અને પુત્રવધુ ઓ કુકીંગ કલાસમાં જોડાઈને ભાતભાતની માંસાહારી વાનગીઓ હશે હશે
નિરીક્ષણ ,
• ; બનાવતા શીખી લે છે. આમ કરવામાં તેઓ શોભા માને છે !
અને આનાથી વધારે બીજી કઈ અર્ધગતિ હોઈ શકે?
અર્થઘટન
લેખક : પન્નાલાલ ર. શાહ ''' અને આપણું ડોકટરો, તેમના વિશે શું કહેવું ? તેમને વ્યવસાય પણ માનવજીવનને ઉપકારી ઉમદા વ્યવસાય છે. આ
. ઇ. સ. ૧૯૭૦થી સંધના હાલના મત્રી શ્રી પન્નાલાલ હડહડતા કળીયુગમાં પણ કેટલાક દેવ જેવા ડોકટરે પણ
૨. શાહ “પ્રબુદ્ધ જીવન માટે વખતેવખત લખતા રહ્યા છે. વિદ્યમાન છે જેઓ પિતાના વ્યવસાયને ભગ પાનની પૂજા જ
એમના લેખેનું આ પુસ્તક સંધે તાજેતરમાં પ્રગટ કર્યું સમજતા હોય છે. તેઓ કોઈ જાતની લોભ લાલચને વશ થતા
છે. આ પુસ્તકની પ્રસ્તાવને છે. કુમારપાળ દેસાઈએ નથી. ગરીબોની સેવા નિઃશુલ્ક કરતા હોય છે. આ લોકે
લખી છે, વ્યવસાયની નીતિમત્તા શુદ્ધતા અને પ્રામાણિકતાને ચુસ્તપણે
, ડેમી સાઈઝ-પાકુ પુડું-પૃષ્ઠ ૧૩૬+૧૬ વળગી રહે છે આવા ડોકટરો મુંબઈ અને મુંબઈની બહાર
કિંમત રૂ. ૪૭. પણ જોવામાં આવે છે.
'
સંઘના પેટ્રને, આજીવન સભ્ય. અને વાર્ષિક મારા એક મિત્ર ડોકટર બહેન છે જેઓ નવસારીના જાણીતા
સભ્યને ૩૧ મી ઓકટોબર, ૧૯૮૬ સુધીમાં આ પુસ્તક
1. રૂ. ૩૭ માં આપવામાં આવશે. ગાયનેકોલેજીસ્ટ છે. તેઓના પ્રસુતિગૃહમાં રજિ દી, સંખ્યા
•