________________
તા. ૧-૧૦-૮૬
પ્રબુદ્ધ જીવન
: * ૧૧૫ શારીરિક શ્રમ
" સત્સંગી , આપણા બાપદાદાઓનાં જીવનમાં શારીરિક શ્રમનું જે અનિવાર્ય આધારસ્તંભ નિદ્રાની વાત વિચારીએ. અહીં સ્વાભાવિક તેમજ સમજપૂર્વકનું સ્થાન હતું તેની સરખામણીએ વિશ્વવિખ્યાત સાહિત્યસ્વામી મેકિસમ ગાણીએ નાંધેલા ટેસ્ટોયના આજે આપણે વધુ પડતા કોમળ અને નિર્બળ બન્યા છીએ. શબ્દો ટાંક્યા યથાર્થ બનશે :-- “માણસ ભૂકંપ, મહામારી, રોગની
ઔદ્યોગિક ક્રાંતિ આવતાં અને સાથે સાથે કેળવણીને ફેલા યંત્રણ ને એના આત્મા ૫ર ગુજરનારી અનેક યંત્રણાઓમાંથી પસાર થતાં અપણી રહેણીકરણીમાં શારીરિક શ્રમની મહત્તા ઉત્તરોત્તર થાય છે, પરંતુ સૌથી વધુ દુઃસહ કરુણતા કોઈ હોય તે તે છે, ઘટતી ચાલી. પરિણામે આપણે ત્યાં બૌદ્ધિક કાર્ય કરનાર વર્ગ એને શયનગૃહની કરુણતા.” અમેરિકામાં દરરોજ ૮૫ લાખ અને શ્રમજીવી વર્ગ એવે વગભેદ આપણા સમાજમાં નિર્માણ
રૂપિયાની ઊંધની ગળીએ વેચાય છે. ભારતમાં પણ ઊંધતી ! થત રહો. સમાજના આવાં વિભાજનથી વ્યથિત થઈને મહાત્મા
ગોળાઓને વપરાશ સારે એવો છે. માણસ જિંદા વસમા ગાંધીજીએ સખત નારાજી સાથે તા. ૨૦-૬-૨૮ ના યંગ
સંધર્ષ પછી પોતાના શયનગૃહમાં અશાંતિ અને જીવનનના ઇન્ડિ'માં લખ્યું:- જયારે પુરુષ કે સ્ત્રીએ સેવા માટેશા રીરિક
પરિતાપની અસરે અનુભવે છે. આ વ્યથા તેની ઊઘમાં ખલેલ શ્રમ કર્યો હોય ત્યારે જ એને જીવવાને કાઈ હક મળે છે.” પાડે છે. આ દિવસ મગજે કામ કર્યું હોય છે, જ્યારે ગાંધીજીએ શારીરિક શ્રમના ખ્યાલની પ્રથમ પ્રેરણા, શ્રમના હિમાયતી
શરીરને થાક લ જ હેત નથી. જ્યારે શ્રમ કરતા ખેડૂત, રિરિકન, ટોલ્સ્ટોય અને રશિયન ખેડૂત લેખક બેના રેફનાં મજૂર કે કારીગરને ખેતરમાં કે ઘરને એટલે થોડી જ વારમાં લખાણમાંથી મેળવી હતી. ગીતાના ત્રીજા અવામાં પોતાનું
ઘસઘસાટ ઊંધ આવી જતી હોય છે અને સારી ઊંઘને લીધે કર્તવ્ય-ફરજપાલન એ જ યજ્ઞ-ઉચ્ચતમ બલિદાન છે, એવી સ્પષ્ટ તે બીજે દિવસે તાજગી અને સ્કૂતિથી કામ કરતે હોય છે. સમજ આપી છે. ગાંધીજીએ આ વિચારનું પોતાની દૃષ્ટિએ
બુદ્ધિજીવી વર્ગની માન્યતા થઈ ગઈ છે કે તેમને વાચન, અથરેપણ કરીને પિતાના શારીરિક શ્રમના ખ્યાલને સમર્થન મનન, લેખન તેમ જ પિતાના વ્યવસાયની પૂર્વ તૈયારી માટે કોઈ. આપ્યું હતું. અને જગતને સુખશાંતિ અને આબાદી પ્રાપ્ત કરવા પણ જાતના વિક્ષેપ વિના સંપૂર્ણ સમય હવે એઈએ અને તે જ માટે પિતાનાં વાણી અને વર્તન દ્વારા શ્રમની દૃષ્ટિની મહામૂલી તેમની કાર્યક્ષમતા દીપી નીકળે, બુદ્ધિપ્રતિભા ખીલે અને વ્યકિતત્વ ભેટ ધરી.
તેજસ્વી બને. પરિણામે પાણીને પાલો પણ પની કે નોકર આજે શારીરિક શ્રમ વિશે બે પ્રકારનાં મત પ્રવર્તે છે. આપી જાય એવી તેમની રહેણીકરણી હોય છે. પિતે બહુ બહુ ગાંધીજીએ પિતાનાં જીવન દ્વારા શારીરિક શ્રમને જે મહિમા તે સવાર-સાંજ ફરવા જાય કે પછી નિસ, ગેલ્ફ કે લિખેલા બતાવ્યો તેને મેટા ભાગના લોકે એક “આદશ” તરીકે ગણે છે જેવી રમત રમે. આથી વિશેષ ખલેલ પિતાનાં બૌદ્ધિક કાર્યમાં જ્યારે બીજા પ્રકારનું મંતવ્ય એ છે કે જે શારીરિક શ્રમ કરે ન પડવી જોઈએ એ તેમને ખાસ આગ્રહ હોય છે. હવે આવી તે ઊતરતી કક્ષાની વ્યકિત ગણાય અને બેદ્ધિક કાર્ય કરે તે રીતે રહેનારા બુદ્ધિજીવી લેકમાંથી કઇ વાલ્મીકિ કે ગાંધીજી, ચડિયાતી કક્ષાની વ્યકિત ગણાય. આપણું વૈયકિતક અને સામા- ટોલસ્ટોય કે વિનોબા ભાવે, રરિકન કે મહાદેવભાઈ દેસાઈ, જિક જીવન આ બીજ પ્રકારના મંતવ્યના પાયા પર ઘડાતું મેકિસમ ગાકી કે મેરારજીભાઈ દેસાઈ બન્યા નથી. દુનિયામાં રહ્યું છે અને ઘડાય છે. શારીરિક કાર્ય કરનાર હલકે ગણાય તેમ જ આપણા દેશમાં આવા બુદ્ધિજીવીઓની સંખ્યા મોટી છે. એ માન્યતાએ આપણા દેશમાં અપાતી કેળવણીને પણ આ બુદ્ધિજીવી વર્માનું સમાજ પર વજન પડતું હોય એવી આવરી લીધી છે. જે ઘણી દુઃખ બાબત છે. પરિણામે બાબત રહેતી નથી, બકે બુદ્ધિજીવીએ સમાજને માટે સમસ્યારૂપ શિક્ષિત યુવાનવગને સામાન્ય શારીરિક કાર્ય માટે યંત્ર પણ રહેતા આવ્યા છે. પરિણામે તેઓ સમાજને સાચી દોરવણી અથવા નેકરની જરૂર જણાય છે, જેમ વૈજ્ઞાનિક સગવડે આપવામાં નિષ્ફળ નીવડયા છે. વધતી જાય છે તેમ માણસને શારીરિક શ્રમ હાસ્યાસ્પદ લાગે છે.
બુદ્ધિજીવી વર્ગના લેકે તંદુરસ્તી અને ખેરાકના પાચન જ્યારે શારીરિક શ્રમના “આદશ"ની બાબત વક્તવ્ય કે લેખન માટે શારીરિક વ્યાયામ કરે એ વિચારને મહાત્મા ગાંધીજીએ વિષય બનવા પૂરતી જોવા મળે છે.
હસી કાઢયું હતું. તેમણે તા. ૧-૮-'૩૬ નાં હરિજનમાં લખ્યું:મોટા ભાગના લોકોને ‘આશ” શબ્દ પણ ભારેખમ “માણસ આખો દિવસ માત્ર લખીને કે વાંચીને કે ભાષણે આપીને લાગે છે. માનવ જીવનના કોઈપણ આદર્શ પ્રત્યે જન- - પિતાને માનસિક વિકાસ સાધી શકે નહિ. મેં દિવસે અને મહિસમુદાયમાં અણગમે પ્રવતતે હોય છે. આજે માણસ સ્પષ્ટ નાઓ સુધી દરરોજ ૮ કલાક શારીરિક કાર્ય કર્યું છે, નથી રીતે ફાયદાની ભાષામાં જ વાત કરે છે. સામાન્ય માણસને માનો કે માનસિક પતનને ભોગ બન્યા હોઉં. ઘણી પ્રત્રનું આ છે. "Time is money અર્થાત્ સમય સંપત્તિ છે. વાર રોજના ૪૦ માઈલ ચાલ્યો છું અને મેં કદી જડતાએક મિનિટ પણ બગાડવી પરવડે એમ નથી. અત્યારના ઊંચા નીરસતા અનુભવી નથી. મેગ્ય માનસિક વિકાસ માટે પણ જીવન ધોરણને પહેચી વળવા માટે શારીરિક શ્રમ કરવાથી શું શારીરિક શ્રમ અનિવાર્ય છે એ વૈજ્ઞાનિક સત્ય બુદ્ધિજીવીઓએ રોકડ વળતર મળે ?” આ પ્રશ્નના જવાબમાં શારીરિક શ્રમને સ્વીકારવું જ ધટે. માણસ પિતાનું રોજિંદુ કાર્ય જાતે કરે, વિવાર કેઇ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના કેવળ વ્યાવહારિક ઘરમાં શારીરિક કાર્યમાં ભાગીદાર બને, બાગકામ કરે, રેટિયે . અને વાસ્તવિક દષ્ટિએ, કાયદાની દષ્ટિએ કહેવાનું રહે છે. કાંતે-અત્યારનાં જીવનમાં જેટલું બંધબેસતું બને તેટલું આવું ઉપયોગિતાવાદને તેના એગ્ય અર્થમાં અનુસરવો ઇષ્ટતમ છે. શારીરિક કાર્ય કરે તે સારી ઊંધ, માનસિક વિકાસ
સૌથી પ્રથમ આપણે આપણું જીવનમાં શાંતિ અને સ્વાના અને ઉત્પાદકતાના ફાયદાઓને મેળવે એ સીધાસાદાં ગણિતની
નવી રમતો ,
તમને મા
વાલમીકિ કે