SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. ૧ ૧૦-૮૬ પણ જુદાપણું, તિરસ્કાર અને ખંડનવૃત્તિ તરફ લઈ જાય છે. સ્મરણુ ખરાબ નથી પરંતુ સ્મરણથી પ્રતિષ્ઠદ્ધ થયેલા પ્રત્યાધાતા ખાબ છે. સ્મરણા ખેોજરૂપ અને પૂર્વગ્રહ બને છે. અહમના ત્યાગ એ આધ્યાત્મિક પ્રગતિ માટેની પહેલી શરત છે. લાકા આપણી પ્રશંસા કરે એ આપણુને ગમતી હોય છે. લેકા આપણી વાત સાંભળે ત્યારે આપણે ખુશખુશાલ થઇ જઇએ છીએ. એમાંય જો કાઇ બાબતમાં કિંમતી અભિપ્રાય માગે તા આપણી છાતી ગજગજ ફૂલી જાય છે. વળી કાછ મદદ લેવા આવે તે આપણને આપણી જાતના ગૌરવના અનુભવ થાય છે, પણ આ બધું છે શું? આપણે આપણી જાતથી દૂર . જંખતે એ વિચારવું ઘટે કે ખરેખર આવી પ્રશંસાને હું પાત્ર ખરા? શું એ પ્રશંસા પેલી તેા નધાને? કે પછી પાંચ વર્ષે એકવાર વાઇથી ખુશામત કરીને મતની ઉઘરાણી કરવા આવેલા રાજકારણી જેવી ઔપચારિક ત નથીને? આમ અહમથી અળગા થવા માટે આપણે આપણી જાતથી અળગા ને એને જોવી પડશે. અહંમને શ્વાસષ છે, અહમ ઉચ્છવાસ પૂર્વગ્રહ છે અને એના નિવાસ ભૂતકાળ છે. માણસ પોતાના દુ:ખે દુ:ખી થવા કરતાં બીજાના સુખને લીધે વધુ દુઃખી થાય છે. કયારેક અમૃતે વિનમ્રતાથી વીટાળી લેવામાં આવે છે. હૃદયમાં સત્તાની લાલસા હોય છ{ મુખથી સાદાની વાત કરે. સનમાં પ્રશસાની ખેવના હાય છતાં નિઃસ્પૃહ હેવાન દેખાવ કરે. આવે સૂક્ષ્મ અહમ્ કૃતક વિનમ્રતાથી પ્રગટ થાય છે, આચાય' વિનોબા ભાવેએ કહ્યુ છે કે માસ ધણુા પ્રકારના અભિમાનથી વીંટળાયેલ છે. અને ધનનું અક્તિમાન હોય, રૂપનુ અભિમાન હોય, ગુણનુ કે જ્ઞાનનુ અભિમાન હોય, પરંતુ મારામાં કઇ પણ પ્રકારનું અભિમાન નથી' એમ કહેનાર જે ખીને કાઇ અભિમાની હાતા નથી. આજના યુગે સહારક અણુશસ્ત્રો સજીને જેટલી ભૂલ કરી છે એટલી જ ભૂલ માનવીએ એના જીવનમાંથી સરળતાની ઉપેક્ષા કરીતે કરી છે એકવાર એક જૈન સાધુને કાઇએ પૂછ્યું, ‘પરમાત્મા કેવી રીતે મેળવી શકાય ?’ બસ, જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઇ લેવુ અને ઊંધ આવે ત્યારે સૂઇ જવું. આમ કરવાથી જરૂર પાત્માની પ્રાપ્તિ થશે.’ આ સાંભળીને પેલાએ કચવાતા મનથી કહ્યું, અરે ! આવું તા અમે રાજ કરીએ છીએ, પણ પરમાત્મા મળે છે કર્યા ! સાધુ ખડખગટ હસી પડયા અને ખેલ્યા, ‘તમે એવું કર્યાં કરા છે? તમને જમતી વખતે કામની ચિંતા સતાવે છે. તમને સૂતી વખતે કેટલાય વિયારા આવે છે. તમે ભાજન વખતે ભેજન સિવાય બીજા કશાયના વિચાર ન કર્યાં હોય તેવું બન્યું છે ખરું? અને સાચે જ માનવીએ એના જીવનમાંથી સરળતાને દેશનિકાલ આપ્યો છે. કાઇને ધનનો આડંબર છે તેા કાને સત્તાનું ગુમાન છે. આ બધા એમના જીવનની આસપાસ દભતે વીંટાળીને ફરે છે. પેતાની જાતને જોવા જેવી અધરી વાત ખીજી પ્રશ્ન નથી, પરંતુ જાતને જોવા માટે અંદર જોવા જેવું કપરું' અને અક્રૂરું બીજું એક નથી. બહારની દુનયા તા અખથી જોઇ શકાય, પણ દૃષ્ટિ વિના આંતરિક જગતની કુંડીય દેખાય નહિ. પ્રયુને જીત્રન હાથીની માર્કેક આપણને આપણું સાચુ પ્રતિબિબ્ જોવું આપણને ગમતુ નથી. હાથી તળાવમાં પાણી પીવા જાય છે સરે પેતાનુ પ્રતિબિંબ જોષને એ ખુદ અસ્વસ્થ બની ૧૩ આ શરીર ? ઝીણી ઝીણી જાય છે. એને થાય છે કે કેવુ દળુ' છે મેટા ઘરના સત્ર નાના ગોખલા જેવી આંખ, કાન તે સૂપડા જેવા અને નમણા નાકને બદલે લાંખી લાંખી સૂંઢ આવા પ્રાણીને જોઇને હાથીને નફરત થાય છે. અને તેથી સૂંઢથી તળાવનુ` પાણી પહેલાં હેાળી નાખે છે અને પછી પેલુ અગમતુ પ્રાણી દેખાવું બંધ થાય ત્યારે પાણી પીએ છે. મધુસ એને સાા ચહેરા છૂપાવવા ચાહે છે. પેાતાના સાચા પ્રતિષ્ઠિઅને એ હડ્ડાળતો રહે છે-અતે પછી હાથીની મક લહેરથી પાણી પીએ છે. આ અહમને ઓળખીએ તે જ જીવનનાં દુ : ખ દૂર થાય. જીવનની સાચી સમજ આવે. આને માટે આપણે આપણી ભાવક્ષિતિજને વિશાળ બનાવવી પડશે. હ્રદયની ઉદ્ગારતા વધારવી પડશે. આ અને ગતિ મત કે પીડથી દૂર કરી શકાય નહિ. એને તે પહેલાં ઓળખવા જોઈએ અને પછી અળગો કરવાનો રહ્યો. અહમ્ની બહારથી અંદર ભણી છે. અહમને ત્યાગ કરનારની ગતિ 'દી બહારની બાજુ છે. સ્વાથ' કે લાલસા બહારથી બધુ અંદર લાવે છે. પરમાથ કે પ્રેમ એ અંદરથી બહારની બાજુએ વહે છે. એક નાનકડા બીજમાંથી બહાર નીકળતુ વૃક્ષ જમીન પર છવાઈ જાય છે. કાઇ ઊંચા પહાડ પર પાણીની રેખા જેટલું નાનુ ઝરણુ ધીમે ધીમે નદીનું રૂપ ધારણ કરે છે. મામ જીવવની સાચી ગતિ એ અંદરથી બહારની બાજુએ જવામાં છે. હિંતપદેશમાં કહ્યું છે: વાવે મૂર્દૂ સર્પતે । વ્યવહારમાં વભાવ પ્રગટ થાય છે. દેહાકૃતિમાં સ્વભાવ પ્રગટ થાય છે. સ્વરમાં સ્વભાવ પ્રગટ થાય છે. સોંપૂર્ણ આચરણમાં સ્વભાવ પ્રગટ થાય છે. માસ પોતાના મસ્તકના ૧/૮ ભાગ પર જ કામુ ધરાવે છે. બાકીને ૭/૮ ભાગ તો એના સ્વભાવ કે આદુતના અનુશાસન હેઠળ હોય છે. આપણે સ્વભાવ જ એવો કરવા જોઈએ કે જે પર-ભાવ વિચાર કરે, એને પારકાની ચિંતા હાય. બીજાના કલ્યાણુની ભાવના હાય. અન્યની પીડા ઉધરાવત ફરતા હાય. આવી વ્યકિતને અહમ્ આપેઆપ આગળતે જાય છે. આત્મીયતા એ અહુની વિધી બાબત છે. સાભાર સ્વીકાર * શરીર મેલે છે * * * લે, યુ. એમ. એમ. ભમગરા પૃષ્ઠ−૧૬, ડેમી સાઇઝ-મૂલ્ય રૂ. ૨-૦૦ પ્રકાશક : હેલ્થ સાયન્સ ટ્રસ્ટ ૧૬, ભારત મહાલ, ૮૬, મરીન ડ્રાઇવ, મુંબઈ-૪૦૦૦૦૨ સાવિત્રી-શ્રી અરવિંદ્રનુ જીવન દેશન લે. પ્રા. અશ્વિનભાઈ કાપડિયા પૃષ્ઠ-૬૪, ડેમી સાઇઝ, મૂલ્ય રૂ. ૩૦૦ પ્રકાશક : ગુજરાત યુનિવસિડેંટી, નવર ંગપુરા, અમાવાઃ-૩૮૦૦૦૯ શબ્દ સગપણનાં ફૂલ લે ગુજીવત ભટ્ટ પૃષ્ઠ~૨૦૮, કા ઉન સેળપેછ-મૂલ્ય રૂ. ૨૫૦૦ પ્રાપ્તિસ્થાન : મે. આર. આર. શેઠની કુ. ૧૧૦, પ્રિન્સેસ ટ્રીટ, મુબઇ-૪૦૦૦૦૨ ભજનાન લે. ધનઝમા અંબાલાલ પટેલ આનૐ' પૃષ્ઠુ−૧૦૦, ક્રાઉન સેળ પેજી, મૂલ્ય જણાવ્યુ નથી. પ્રકાશક : હસમુખ ધનજીભાઈ પટેલ પાવતી પ્રેરણા બિલ્ડીંગ, બ્લેક ન. ૪, ૯૬, દીક્ષિત શડ, વિલેપાલે' (પૂર્વ'), મુંબઈ ૪૦૦૫૬
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy