________________
જુએ છે. એનાથી માનવ જગતને તારા
રહે છે. પ
૧૧ર ': પ્રબુદ્ધ જીવન
તા. ૧૧૦–૮૬ એને સહેજે પસંદ નહિં પડે, બલકે એ તે પ્રશંસાનું પ્રમાણુપત્ર લક્ષણ છે. . માગશે એને સદા પિતાના હકકની અને સ્વાર્થની ચિંતા હે છે, આથી જ કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે હું” વાણી છે આગ્રહની આત્યંતિકતા છે. પૂર્વગ્રડની અભિએ એક મે પથરે છે. એને ભાર ઘણે ભયંકર છે. જે વ્યક્તિ છે. હું ખોટ પણ હોઇ શકું” એ નમ્રતાની વાણી છે બાજુએ હું ને મૂકીએ તે બાજુએ જ ધીમે ધીમે બધું ઢળી
કળા મનની એ અભિવ્યકિત છે અને અનાગ્રહની એક પડે છે. જે એનાથી બચવું હોય તે તમારે એને એકદમ પાણીમાં
ભૂમિકા છે; પરંતુ અહમને તે પિતાની આગવી આંખ હોય છે. ફેંકી દેવું જોઇએ.' ' . ' '
એ પિતાની આંખે જ સઘળું જુએ છે અને પિતે જ પ્રમાણે છે. * , અહમ્ આગ્રહ અને પૂર્વગ્રહ આણે છે. જીવનમાંથી
એ પિતાના ખ્યાલને સનાતન સત્ય માને છે. પોતાની માન્યતાને પૂર્વગ્રહ જાય તે જ ઇશ્વરને અનુગ્રહ સાંપડે,. પરંતુ
નકકર હકીક્ત ગણે છે. અહમ અજ્ઞાનને પોષાક બને છે. ખુદ પૂર્વગ્રહવાળે માનવી પિતાની ખામીઓ જોવાનો આગ્રહ ખાઈ
એરિસ્ટોટલ જેવા પ્રબુદ્ધ ચિંતકે પણું આવા અહમને ભગ બેસે છે, એટલું જ નહિ પણ સતત આત્મવંચના કરીને પિતાની
બન્યા છે. એરિસ્ટોટેલે કહ્યું હતું કે પુ કરતાં સ્ત્રીઓના દાંત ઓછા જાતને ભ્રમમાં રાખવાની કોશિશ કરે છે. મહાન વૈજ્ઞાનિક
હોય છે અને એના જમાનાએ એરિસ્ટોટલની વાતને સ્વીકાર ગેલીલિયએ પૃથ્વીના પરિભ્રમણુને સિદ્ધાંત શેયે, એ સમયના
કરી લીધો. એરિસ્ટોટલે આ પ્રચલિત વાતનું પ્રમાણ શેણું અગ્રણીઓએ એને વિરોધ કર્યો. ગેલીલિયોએ કહ્યું કે તમે
નહીં. એવું નહોતું કે એરિસ્ટોટલને પત્ની હતી નહિ, એને દુરબીન વડે જોશો તે મારી વાતની પાકી ખાતરી થઈ જશે.
એક નહિ પણ બે પત્ની હતી ધાયુ હેત તે તે પત્નીના દાંત ત્યારે આ અગ્રણીઓએ જીવનભર પિતાની આખે દુરબીન નહિ
ગણી શક્યું હોત, પણ જ્યાં પુરુષની સર્વોપરિતા હોય અડાડવાનું વ્રત લીધું! આમ પૂર્વગ્રહવાળા માનવી જગતને પિતાના
ત્યાં સત્યની ખોજ કરવાની શી જરૂર ? આથી જ સત્તાથી સત્ય આગ્રહુના અને જુએ છે. એનાથી એને ! અહમ્ પાષા
દૂર રહ્યું છે. હકીકતમાં તે પુરુષને અહંકાર એ વાત માનવા રહે છે, પરંતુ એ ધીમે ધીમે કૂપમંડુક બની જાય છે અને
તૈયારે નતિ કે સ્ત્રીઓ એમની સાથે બરાબરી કરી શકે તેમ એની માનસિક પ્રગતિ – ગળાઇ જાય છે. આથી જ રામકૃષ્ણ છે. પછી ભલેને એ દાંતની વાત હોય ! પરમહંસ કહેતા હતા કે આપણે “ગ્રથ’ નહિ પણ “ગ્રંથિ’
અહમને લીધે માનસીના વ્યકિતત્વને વિકાસ કુંઠિત થઈ જાય ખેલવાની છે. વિવેક અને વૈરાગ્યની ભાવના સાથે જે પુસ્તક
છે એ બીજાના ગુણને પારખી શકતા નથી, બલકે બીજાની સિદ્ધિ વાંચવામાં ન આવે તે એ વાંચવાથી માત્ર દંભ અને અહંકારની
એનામાં વેરના જગાવે છે. બીજાનું એ એને પિતાને ગાંઠ જ મજબૂત થાય છે. બે બૌદ્ધ ભિખુઓ એક ગામથી બીજે ગામ જતા હતા.
અકળાવનારું લાગે છે. બીજાને મળેલું પદ કે સત્તા એને નદીને કાંઠે એક યુવાન છોકરી બેઠી બેઠી રડતી હતી.
બેચેન બનાવી મૂકે છે. અહમ્ પોતાના દુર્થણે તરફ રાગ અને એક ભિખુએ તેની પાસે જઈને પૂછયું કે “બહેન, તું
બીજાના ગુણે તરફ ધરાવે છે. અન્યની નિંદા કરીને એ કેમ રડે છે ?'
મેટ થવા માગે છે. પિતાનું સામર્થ્ય કેળવવાને બદલે બીજાના - છોકરીએ કહ્યું, ‘સામે કાંઠે મારું ઘર છે. હું પરેઢિયે સામને દેષ દેવા માંડે છે. આને પરિણામે એની વન-દષ્ટિ નદીમાં થઈને આ બાજુએ સહેલાઈથી આવી હતી, પણું અત્યારે સ કુચિત થતી જાય છે. જે માનવી બીજી વ્યકિતઓની આસપાસ નદીમાં પૂર આવેલું છે. અને હું પાછી જઈ શકતી નથી. સદભાવથી ફરતે નથી તેના મનની ક્ષિતિજ અને જીવનનું અહીં હોડી પણ નથી.”
આકાશ સીમિત બની જાય છે. જે પારકાની દૃષ્ટિએ જોવાને ' ઓહ, એમાં થઈ ગયું ? એમ કહીને ભિખુએ તે પ્રયાસ કરે છે, એના પિતાના જીવનનાં અડધા દુઃખ ઓછાં છોકરીને ઊંચકી લીધી અને નદી ઓળંગીને સામે કાંઠે ઉતારી થઈ જાય છે, એક લીટીને નાની કરવા માટે એને ભૂસવાની દીધી, પછી બંને ભિખુએ ચાલવા લાગ્યા.
જરૂર નથી, પરંતુ બાજુમાં બીજી મેટી લીટી કરવાની હોય છે. - બે કલાક પછી એકાએક બીજા ભિખુએ કહ્યું: ‘ભન્ત, ભેંસનારા લોકે જગતને કલુષિત અને કલેશમય બનાવે છે. સ્ત્રીને કદી પણ સ્પણ નહિ કરવાનું આપણે વ્રત લીધું છે. પિતાને કકક ખર પાડવા માટે એ ગમે તેવાં સાધન પણ આજે તેં એક મોટું પાપ કર્યું છે. પેલી સ્ત્રીને સ્પર્શ અપનાવે છે અને ગમે તેવી રીત-રસમ અખત્યાર કરે છે. કરીને તેં બહુ મજા માણી છે.'
દુનિયામાં મેટા ભાગના ઝગd પિતાને કકકે ખરા બીજા ભિખુએ ઉત્તર આપે, "મેં તે એને બે કલાક પાડવામાંથી શરૂ થતા હોય છે. આબરૂ કે ખાનદાનીને નામે પહેલાં પાછળ મૂકી દીધી. તું તો હજીય એને ઊંચકીને ચાલે છે?' આતંક ફેલાવાતા હોય છે. આમાં સગા ભાણ વચ્ચે સાત સાત
મેટાભાગની વ્યકિતઓ આ જ રીતે પિતાના પૂર્વગ્રહને ભવના વેર બંધાય છે, કુટુંબેમાં કલેશની હેળી પ્રગટે છે. બે જે માથે લઈને ફર્યા કરતા હોય છે. જીવનની દરેક નવી સગાંઓ નેહીઓ રહેતા નથી. આ ભધાના મૂળમાં કકકે ખરે પરિસ્થિતિને જવાબ એમાંથી શેધવાની એને આત પડી
કરાવવાને અહમ્ જ છે. એ સિવાય બીજું કંઈ નહિ, ધીરે જાય છે, પરિણામે એના નિર્ણયે એને ખુદને ખોટા માર્ગે લઈ
ધીરે આ અહમ એટલે કે પડી જાય છે કે એ માનવીને જાય છે. આવા ખોટા નિર્ણય અંતે તે એના જીવનને દુ:ખી સ્વભાવ બની જાય છે. માણસ બધા સંજોગોમાં લાભ બનાવે છે. પૂર્વગ્રહના બેજને બાજુએ મૂકીને જે વિચારે શેાધવાની ખટપટ કર્યા કરે છે. દરેક બાબતને, પિતાના તે જ ઇશ્વરને સાચે અનુગ્રહ પામી શકે, પરંતુ અહમની
સ્વાર્થના સંદર્ભમાં જુએ છે. પૂર્વગ્રહથી એને નિર્ણય આપે છે. સૌથી મોટી મુશ્કેલી જ એ છે કે વ્યક્તિ પિતાને અનુકુળ
પ્રસિદ્ધ ચિંતક જે. કૃષ્ણમૂતિના કહેવા પ્રમાણે અહમને આધાર હોય, તેટલું જ જુએ છે, સાંભળે છે, વિચારે છે અને બેલે છે.
મુખ્યત્વે ભૂતકાળનાં મરણ પર છે અને સ્મરણે એ ભૂતકાળ પ્રતિકૂળ બાબત સામે આંખ આડા કાન કરવા એ અહમનું સંગ્રહસ્થાન છે. આ હુ” માનવીને નમ્રતા કે પ્રેમ તરફ નહી,