SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ તાવતી થા અને (૪) પરલોકમાં કરેલા શુભાશુભ કર્મોનું કુળ પલકમાં પણ મળે છે એવું દર્શાવતી કથા. થમ થાના લામ બહુ મોટા છે. ગૌતમસ્વામીએ મહાવીર ભગવાનને પૂછ્યું', 'હે ભગવત, ધર્મકથા સાંભળનારને અને ગળાવનારને શે લાભ થાય છે ?' ભગવાને કહ્યું, 'ધમ કથા સાંભળવાથી કે સભળાવવાથી જીવ સૌભાગ્યસાળી બને છે અને કમ'ની નિરા કરે છે.' પ્રેમ કથા દ્વારા ઉપદેશ આપનારના ઉપદેશના પ્રભાવ તા જ પડે છે જો એના પેાતાના જીવનમાં પોતાના ઉપદેશ બરાબર જીતાય હાય. પ્રશુદ્ધ છત્રન ૉર્ક યુક્ત દલીલથી, નય અને નિક્ષેપથી પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી શાસ્ત્ર કરવામાં કેટલાક મહાત્માએ બ્રા નિ રાય છે. એમણે દરેક વિષયનું પૂર્વ પક્ષ અને ઉત્તરરક્ષની દૃષ્ટિએ એવુ ચિંતન કર્યુ હોય છે કે એમની પાસે કાટની દલીલ ચાન્નતી નથી. પ્રામાણિક જિજ્ઞાસુ માસની પાસે જ્યારે લીલ ન રહે અને પેાતાના અજ્ઞાનની પ્રતીતિ થાય ત્યારે તે ઉત્સાહપૂર્વક સાચા વ્યિથી બીજાને મત સ્વીકારવા તૈયાર થાય છે. કેટલાક મહાત્માએ પાસે વાદ વિવાદની એવી સરસ લબ્ધિ હોય છે કે અનેક લેકાના મેટા સમુદાય ચ્ચે કુશળતાપૂર્વ'ક સરસ વાદ કરી શકે છે. પ્રાચીન સમયમાં રાજ્યના આશ્રમે, રાજાની અને વિદ્વાનેની ઉપસ્થિતિમાં આવી અસ યાવામાં આવતી અને જેને મત જીતે તેના પ્રશ્ન વ બ્રેડમાં વધતા. જે હારે તે વિજેતાના શિષ્ય બની જાય એવી ગુરુ પર પણ હતી મલ્લવાદીસૂરિ, નૃદ્ધવાદીર, વાદીદેવસૂરિ, દીવેતાલ શાંતિસૂરિ વગેરે વાદવિદ્યામાં નિપુણ હતા અને એમણે નાદ કારા ધમની સારી પ્રભાવના કરી હતી. = નૈમિત્તિક એટલે કાળ, ચાડિયુ', પશુપક્ષીઓના અવાજો, સ્વપ્નો પ્રત્યાદિ વિવિધ પ્રકારનાં લક્ષણે દ્વારા ત્રિકાળ સબંધી લાશ કે નુકસાન વિશે આગાહી કરી શકનાર નાની મહાત્માઓ હવામી શ્રુતકેવલી દ્વૈતા. અને મહાન નૈમિત્તિક પ તતા. નૌમિત્તિક પ્રભાવક પ્રસંગાનુસાર પોતાના નિમિત્ત જ્ઞાનના ઉપયેગ કરી. ધ'ની પ્રભાવના કરે છે. જૈનધમ માં તપશ્ચર્યા ઉપર ધણી ભાર મૂકવામાં પ્રન્સે છે. વળી જૈનાની તપશ્ચર્યાં ઘણી આકરી ગણાય છે, પાસ, માય લિ વગેરે કઠિન તપશ્ચર્યા જેમાં ણીતી છે. કેટલીક વ્યકિત આઠ, સેળ, એકવીસ, ત્રીસ, થી તાલીસ એમ. લગભગ સત્રાસ દિવસ સુધીના, આહાર ગુગરના ઉપવાસ કરે છે. અકબર બાદશાહના સમયમાં પા વિકાએ છ મહિનાના ઉપવાસ કર્યાનું કહેવાય છે. નથી રોગ દૂર થાય છે, ન્દ્રિયા સયમમાં રહે છે; લબ્ધિ પ્રગટ થાય છે; આત્મશક્તિ ખીલે છે અને ક્રમ'ની નિષ્ઠ'રા થાય છે. તપનો માહમા જૈન ધમમાં બહુ મેા છે. તપની' પ્રભાવનાથી ધમની વૃદ્ધિ થાય છે. કેટલાક માણસાના થમાં તપ પ્રત્યે સ્વાભાવિક રીતે જ ઉદાસીનતા કે અરુચિ દૃષ્ય છે. . એવા મહુસેને તપનું માહાત્મ્ય સમજાય અને સ્વાનુભૂતથી પ્રતીતિ થાય તો તે ઉત્તરાત્તર અધિક તપ મગ લાગે છે. ઉગ્ર તપની ખખતમાં બધા ધર્મોમાં જૈન ધર્મ સવ પ્રથમ છે. ભગવાન મહાવીર દીવ્ર' તપસ્વી તરીકે સુપ્રસિદ્ધ છે. હર્ષથી ધમની અનેરી પ્રભાવના થઇ શકે છે. R વિદ્યા-પ્રભાવક મહાત્મા પ્રજ્ઞપ્તિ વગેરે વિવિધ પ્રકારની વિધાના જાણકાર હોય છે. વળી તેને શાસનદેવની સહાયુ રામ છે. પોતાની વિદ્યા વડે તે ચમત્કારભરેલી ઘટના 12 તા. ૧૬ ૯૮૬ કરી શકે છે. વજ્રરવામી, હેમચ'દ્રાચાય વગેરે મહાત્માઓ એવી વિદ્યાઓ ધરાવનાર હતા. જરૂર પડે તે પાતાની વિદ્યાના પ્રભાવથી તે રાન્ત કુ લેાકાને ધમ પમાડતા. અ’જન, ચ્ગુ', લેપ, ગુટિકા વગેરેના વિવિધ યોગની સિદ્ધિ ધરાવનાર તથા વૈક્રિય વગેરે લખ્વ ધરાવનાર, સિદ્ધ યોગી પેાતાના તેવા અદ્ભુત પ્રયોગથી ધ'ની અદ્ભુત પ્રભાવના કરી શકે છે. પાદલિપ્તસૂરિ વગેરે મહાન આચાયોએ એવી ધમ પ્રભાવના કરી હતી. જેમની પાસે ખીજાને પ્રતિખાધ પમાડે એવી કાવ્યરચનાની અદ્ભુત શક્તિ હોય એવા મહાપુરુષોને કવિ પ્રભાવક તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય માણુસ કરતા કવિની વાણી વિશિષ્ટ પ્રકારની હોય છે. અનેક લેાને તેઓ મુખ્ય કરે છે. કવિતા વાંચતાં વાચકાને અતિશય આનંદ થાય છે, કવિત્વ શક્તિ નૈસગિ`ક છે. બધામાં એ નથી દેતી. એટલે જેની પાસે ક્ખા વિશિષ્ટ શક્તિ હોય તેને સાંભળવા માટે એનેક લેાકા ઉત્સુક હેલ્પ છે. સિદ્ધસેન દિવાકર, માનતુંગર, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાય', ઉપાધ્યાય યશવિજયજી, આનંદઘનજી વગેરેની કૃતિએ સૈકાઓ થયાં હજુ વ ́ચાય છે, અનેકના જીવન ઉપર એ કૃતિઓએ અસર કરી છે. શ્રીમદ્ રાજચંદ્રના કેટલાક પદ્માએ કેટલાયના જીવનમાં પિરવતન આણ્યું છે. કેટલાકની પાસે એવી કવિત્વશકિત હોય છે કે તેઓ પ્રસઞાનુસાર તરત રચના કરી શકે. એવા કવિઓને શીઘ્ર કવિ કે માથુ કવિ કહેવામાં આવે છે. તેઓ પણ પોતાની વિશિષ્ટ કવિત્વશક્તિ દ્વારા ધમા સારા પ્રભાવ કરી શકે છે. વર્ત'માન સમયમાં પ્રચારનાં માધ્યમે વધ્યું છે. છાપાં, સામયિક, રેડિયા, ચલચિત્ર, ટી. વી., વિડિયો મા વગેરે પ્રકારનાં માધ્યમો દ્વારા કોઇ એક વાત અલ્પ સમયમાં લાખ કરાડા માણુસા સુધી પડેાંચી જપ્ત શકે છે. આવાં માધ્યમે દ્વારા પશુ ધમની સરસ પ્રભાવના થઈ શકે છે, જેની પાસે આવા માધ્યમના ઉપયોગની આવડત કે શિત સારા પ્રમાણમાં હાય છે. તેઓ ધમના સારા પ્રચાર કરી શકે છે. અલબત્ત જો સાતત્ય ન હાય તે આવા પ્રચાર પણ અલ્પજીવી બની જાય છે. વળી પ્રચારકની પેાતાની પાત્રતા બરાબર ન હોય તે ધમ'ના નામે જાણતાં અજાણતાં ખેટા પ્રચાર થવાને સંભવ પણુ રહે છે. વળી મેટા પ્રચાર માધ્યમો માટે નિર'તર પ્રચાર સામગ્રી અને બહુસખ્ય પ્રચારકોની અપેક્ષા રહે છે. પરિણામે અનેક સાચાખોટા માથુસા આવાં ક્ષેત્રમાં ઘૂસે છે. એટલે કેટલીકવાર પ્રચાર કરતાં પ્રવચનો આભાસ જ માત્ર રહે છે. માટા પ્રચાર માધ્યમની શાકત જેમ મેટી છે તેમ એની મર્યાદાઓ પશુ માટી છે, સાચવીને વાપરવા જેવાં એ માધ્યમે પ્રચાર માધ્યમા ગમે તેટલાં વધે તે પણ જેના જીવનમાં ધમ' ચિરતાય' થયા છે એવી વ્યકિત દ્વારા ધમ'ની જેટલી સંગીન પ્રભાવના થઈ શકે તેટલી અન્યથી ન થઇ શકે. જે મહાન ધમ' પ્રભવામાં સમ્યગદાનની જ્યોતિ અનેરી ઝગમગે છે. તેઓનું કતવ્ય છે કે પોતાની એ જ્યેાતિને પ્રકાશિત રાખવા અને અન્યમાં એ યાતિને પ્રગટાવવા માટે દશનાચારનાં લક્ષણા પોતાના જીવનમાં સારી રીતે ઉતારે.. એવા મહાન પ્રભાવા દ્વારા ધમની ઘણી મોટી પ્રભાવના થઇ શકે છે. એવી પ્રભાવના જ ચિરકાળ ટકી શકે છે. [ શ્રી મુખ' જૈન યુવક સંધ આયેજિત પર્યુ વધ્યુ ખ્યાનમાળામાં ગુરુવાર, તા. ૪ થી સપ્ટેમ્બર, ૧૯૮૬ ના રાજ આપેલું વ્યાખ્યાન ] -મણલાલ ચી. શાહુ
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy