________________
JY
. ગુરુ કેવા હોવા જોઈએ? કે જે શાસ્ત્રનું સાચું ઘટન કરી શકે, પોતાના આત્મામાં રમમાણુ હોય, દેહાવ ીં પણ આત્મભાવમાં જીવે, શિષ્યાનુ અંત:કરણ પલટાવી શકે, અને સૌથી અગત્યનુ તે એ છે કે જે બ્રહ્મચય' અને પરિત્રહનું પ્રાણપૂર્વક પાલન કરે. તે રીતે શિષ્યમાં મુમુક્ષુતાની વના હોવી જોઇએ. ઉપનિષદમાં જણાવ્યા પ્રમાણે શિષ્યમાં પ્રંસગુણા અનિવાય પણે હોવા જોઇએ. દૌવી સોંપત્તિ એટલે કે માહા ક્ષય કરવાની ક્ષમતા, જિજ્ઞાસાવૃત્તિ, શ્રદ્ધા, ધૈય અને શ્રેયની સિદ્ધિ થાય ત્યાં સુધીના અથાક શ્રેયાન સાચા ગુરુ વજ્ર જેવા કઠોર પશુ ફૂલ જેવા કામળ દેવા જોઇએ, ગુરુ કેવા હેવા જોઇએ તેની એક વ્યાખ્યા એવી છે કે તે નનૈમિષારણ્ય ક્ષેત્ર જેવા હોવા જોઇએ, જ્યાં % અને અકરી અનુક્રમે આક્રમકવૃત્તિ અને ભયની ગ્રંથિ કચ્છને એક જ કિનારે પાણી પીવે એ રીતે ગુરુમાં એટલી નમ્રતા હોવી જરૂરી છે કે શિષ્ય તેની સમક્ષ નિષ્કપટ એકરાર (ફેશન) કરી શકે.
સાતમા દિવસે પ્રથમ વ્યાખ્યાતા શેખરચંદ્ર જૈને અહિંસાકી સાધના હી ધમ'સાધના' વિષય પર ખેલતાં જણાવ્યુ હતુ કે હંસા બે પ્રકારની છે : દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા દ્રવ્ય ઉંદ સા એટલે કાઇ છત્રની હત્યા તે સ્થૂળ હિંસા છે, જ્યારે આવ હિંસા એ સમ પ્રકારની છે, જેમાં અસત્ય, પરિગ્રદ્ઘ વગેરે કૃત્ય મનમાં હિંસાના ભવા જન્માવે છે.
મહાવતી અહિંસાનું સંપૂર્ણપણે પાલન કરે છે: જ્યારે આપણા જેવા અણુવ્રતીએ, સ ંસારી જીવા, સૂક્ષ્મ હિંસાનુ' પાલન ઘણીવાર નથી કરી શકતા. હિ ંસાની પાછળ માજીસનેા સ્વાથ, ભૌતિક સુખની લાલસા અને અહમ જેવી વૃત્તિઓ રહેલા છે. મહિસા પડેલી આવશ્યતા છે. આત્મા ઇન્દ્રિયો ઉપર સયમ એળશે, ભૌતિક મમત્ત્વનું શમન કરે. અહિંસક એ જ છે, જે વીર છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ્, શકિત હોવા છતાં અપરાધીને માફ કરવા તે વીરતા છે.
ખીજા વ્યાખ્યાતા શ્રી જયેન્દ્ર ત્રિવેદી અવસ્થ તયિતને કારણે હાજર ન રહી શકવાથી વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડૉ. મજીભાઈ શાહે પ્રથમ પરમેષ્ઠી' ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. મનુભાઈએ કહ્યુ` હતુ` કે જૈન ધર્મની માન્યતા પ્રમાણે તીથ'કર સ્માત્મા જન્મે છે ત્યારે તેને ત્રણ જ્ઞાન થ્રુ જ્ઞાન, મતિજ્ઞાન અને અવધિજ્ઞાન ઢાય છે. તીર્થંકરા હંમેશાં ક્ષત્રિય કુળમાં જન્મે. કર ભગવાન પોતાની માતાનું સ્તનપાન કરીને પેષણ ન મેળવે. એમના અંગૂઠો ચૂસીને પેષણ મેળવે. તીય કરાના શ્વાસોચ્છવાસ સુધી હોય. તેમને કાષ્ઠ રોગ થતા નથી. દ્વીચ"કરો સ્વય દીક્ષા લે, તેમને કાઇ ગુરુ ન હોય.
તીર્થંકર પરમાત્મા પચમુષ્ઠિ લેચ કરીને દીક્ષા લે છે. પ્રભુમાં લાતી કર્માંના ક્ષય થાય છે અને જ્યારે કેવળજ્ઞાનની પ્રપ્તિ થાય ત્યારે જ તેએ ઉપદેશ આપવા શરૂ કરે છે. lકર ભગવાનને કેવળજ્ઞાન .ઉત્પન્ન થતાં દેવે આવીને સમવસરણુની રચના કરે છે. આ સમવસરણુ એટલે પ ́દાભા. આ સમવસરણુમાં ખેસી પ્રભુ દેશના આપે છે જૈતે પ્રભુના પ્રમુખ શિષ્ય એટલે કે ગયુંધર ભગવતે હ્રાદશાંગીમાં સૂચે છે.
વ્યાખ્યાનમાળાના આપુના વિસે, પ્રથમ વ્યાખ્યાન 'ભગવન ત્યનાથ ઔર ઉનકી પર પરા, વિશે બાલતાં વ્યાખ્યાતા. ડા ાગરમલજી જૈને જણાવ્યું હતું કે'. ભારતીય સ ંસ્કૃતિમાં ખે
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૨૩
પરપરા ચાલી આવી છે. શ્રમણ એટલે કે સન્યાસી પર ંપરા અને વૈદિક એટલે બ્રાહ્મણુ પરપરા ભગવાન પાર્શ્વનાથ જૈનાના ૨૩મા તીર્થંકર, અને ભગવાન મહાવીર ૨૪ મા તીય કર. ભગવાન પાશ્વનાથે ચાર મહાવ્રત આપ્યા: સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહ : ભગવાન મહાવીરે તેમાં બ્રહ્મચય ના ઉમેરો કરી પાંચ મહાવ્રત આપ્યા.
ખીજા વ્યાખ્યાતા સત્યનારાયણુ ગોયેન્કા, વિપશ્યના સાધના' વિષે ખેલાતાં શ્રી ગાયેન્કાજીએ જણાવ્યુ` હતુ` કે વિપશ્યના શબ્દ છૂટા પાડીએ તા પણ એટલે જોવુ' અને 'વિ' ઉપસ'ના અથ છે વિશેષપણે. વિપશ્યના સાધનાને પાયે એ છે કે અ ંતમુ ખ થવુ, આત્મનિરીક્ષણુ કરવુ.
શરીર અને વાણી દ્વારા કરાતા કમ' એ મૂળા મનનાં સંતાન છે. મનના ભાવનું સૌથી વધુ મહત્ત્વ છે. શરીર અને વાણીના કમ' એ સ્થળ છે. જ્યારે તેની પૂર્વે` મન દ્વારા આચરવામાં આવતા ભાવ સૂક્ષ્મ તત્ત્વ છે. કુદરતના કાનૂન શરીરની બહાર તથા દર અને રીતે કાર્યરત છે. ભાર્થે કાનૂનને બુદ્ધિ દ્વારા જોઇ-સમજી શકાય છે. જ્યારે અંતરના કાનૂનને સમજવા અનુભૂતિ જ મદરૂપ થઇ શકે છે.
જાણુવું, સમજવું : સંવેદવું એ કંઈ કમ' બનવાનું નથી, પણ એ સૌની પ્રતિક્રિયાથી કમ' બધાય છે. ધમને પામવા, સમજવા, આત્મસાત્ કરવા તે જાતે પ્રવૃત્ત થવાનુ હોય છે.
અ ંતિમ દિવસે ગુરુ ગૌતમસ્વામી' ઉપર પ્રથમ વ્યાખ્યાન આપતાં પ્રા. તારાબહેન ર. શાહે જણાવ્યું હતું કે ભગવાન મહાવીર અને ગૌતમ એ આદશ' ગુરુ-શિષ્યની વાત કહી જાય છે. ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગણુધર ગૌતમ સ્વામીમાં વિનય ગુણ મુખ્ય હતે. તે ઉગ્ર તપક્ષી હતા. ૧૪ વિદ્યાના જ્ઞાતા હતા. દીક્ષા પછી ૧૪ પૂર્વ'ધર અન્યા હતા, અને ભગવાન મહાવીરની વાણીને દાઙોંગીમાં રચનારા બન્યા હતા.
ભગવાન મહાવીરે આત્મા પરત્વેના તેમના સંશયેનુ નિવારણુ કર્યુ” હતું. એથી તે પાંચસેા શિષ્યા સાથે ભગવાન પાસે દીક્ષિત થયા હતા. ગૌતમ સ્વામીના જે પ્રશ્નોના જવાબ મહાવીર સ્વામી આપે છે તે ગણુધરવાથી પ્રચત્રિત છે. તેમાં
૪૨ ગાથા છે.
ખીજુ` અને 'તિમ વ્યાખ્યાન અપરિગ્રહ' વિષે હતું. વ્યાખ્યાતા શ્રી ભવરમલજી નાહરાએ જણાયું હતું કે પાંચ માત્રામાં સ્થાન પામતા અપરિગ્રહના ગુણુ આત્મસંયમ સૂચવે છે. તદ્દન ખપ પૂરતું જ રાખી ખાકી તમામ વહેંચી ય વિખેરી દેવું એ સ્થૂળ અથ અપરિગ્રહના થઇ શકે. પુરાણામાં · અપરિગ્રહને મહિમા ગવાયા હતા, તેમ આધુનિક સમયમાં ગાંધીજી અને કા` માસે' પણ અપરિગ્રહને પોતપોતાની મૌલિક રીતે પુરસ્કૃત કર્યાં છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળાના દરેક દિવસે પ્રથમ વ્યાખ્યાન શરૂ થતાં પૂર્વ' જે વિવિધ ભજન-ગાયક-ગાયિકાઓએ શ્રોતાજનોને ભકિત સંગીત પીરસ્યું હતું તેમાં સર્વશ્રી અનુપ જલોટા, સ ંજય શાહ,કુ. તેજલ દેશી, ખસતી રાજ, મીનળબહેન દફતરી ચંદ્રાબહેન કાઠારી, અણુિક્તબહેન શેઠ, મતમેાહન સહગલ ભરતભાઇ પાઠક, શારદાબહેન ઠકકર, ખેરાઝ ચેટરજી, અને શાબા સધવી વ.ના સમાવેશ થતા હતા.
સમગ્ર વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદે ડા. રમણુભાઇ ચી. શાકે સભાળ્યુ હતું.
So is be st
(o