SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧૬-૯-૮૬ એવી નોંધ કરી છે કે તમે વિવિધ વિષયોના અભ્યાસનું સવન ભલે કરજો, પણ એસ્ટ્રોનોમી ખગોળશાઅને અભ્યાસ ચૂક્યા નહી. એના દ્વારા તમને આકાશની અનંતતાના પરિચય થશે આજે આપણે આકાશ તરા જોવાનુ (તેના સૂચિતાથ'માં) ભૂલી ગયા છીએ અને સંકીણુ` બનતા જઈ રહ્યા છીએ. . વતનના આધાર વિચાર છે, વ્યવહારને આધાર સિદ્ધાંત છે અને ધમતા આધાર દર્શન છે. માણસમાં સાત્ત્વિક, રાજસી અને તામસી પ્રકૃતિનુ સમિશ્રણ થયેલુ' છે. જુદા જુદા સમયે તેની આ જુદી જુદી અવસ્થાઓ વ્યકત થાય છે, અલખત્ત માણુસા હોય છે. કાઈપણ સત્યનું નિશ્ચિત ન હોવુ એ નિયતિની સૌથી મોટી લાક્ષણિકતા-કેરેકટરીસ્ટિક એક સુપ્રીમ છે. એ જ ચોથા દિવસના પ્રથમ વ્યાખ્યાતા હતા, શ્રી ચિનુભાઈ નાયક અને તેમના વ્યાખ્યાનના વિષય હતો પથ્થર લઈ કહો કેમ તરીએ ?' વિખ્યાત નાટ્યકાર ડાહ્યાભાઇ ધેાળશાજીના નાટક મીનળદેવી’ માંના એક ગીતની પંકિત પૃથ્થર લઇ કહે ક્રમ તરીએ, અભિમાન કદી નવ કરીએ' માં રહેલા ભાવને વિષય તરીકે લઇને વકતાએ અભિમાનની નિર'કતા અને ક્ષણ ભગુરતાન રસિક અને માર્મિક આનીમાં ખ્યાલ આપ્યા હતા. પુરાણામાં આઠ પ્રકારના અભિમાન ગણાવવામાં આવ્યા છે—નાનાભિમાન, પૂજ્યાભિમાન, કુળાભિમાન, મિથ્યાભિમાન, ખળાભિમાન, તપા ભિમાન, રિદ્ધિસિદ્ધિનું અભિમાન અને દેહાભિમાન. જ્ઞાન મેળવી માણસ વિનયી અને સાલસ થવાને બદલે અભિમાન સેવે છે ત્યારે તેનું જ્ઞાન નિરČક ખને છે. ખળાભિમાન સંદર્ભ શેકસપિયરે કહ્યું હતું કે રાક્ષસી તાકાત હોવી એ સારી વાત છે, પશુ તેનો વિનિયેગ કરવા એ ઘણુ કનિષ્ઠ છે. એ રીતે આપણે તપતા જ્ઞાનની આરાધના માટે, આત્માના વિકાસ અથે' કરવાનું ય છે; એને દેખા કરી અભિમાન સેવતાં આપણે એટલી હદે હલકા પડીએ છીએ. દેહના રૂપરંગ પણ કાળની થપાઢ વાગતાં કે અન્ય અકસ્માતે ગુમાવવાના વાશ આવે ત્યારે દેહાભિમાનની 'તા સમજાય છે. પ્રબુદ્ધ જીવન ખીજા વ્યાખ્યાતા શ્રી અજિત શેઠના વિષય હતે. રવીન્દ્ર સાહિત્યમાં નારી' રવીન્દ્રનાથને ખેરિસ્ટર અનાવવા પ્રથમવાર વિલાયત મોકલતાં પૂર્વે તેમના ભાઈ સત્યેન્દ્રનાથને ત્યાં અમદાવાદમાં કાયદાનું પ્રારંભિક જ્ઞાન લેવા અને શિષ્ટાચાર શીખવા મેકલવામાં આવ્યાં હતા. ભાઇના મરાઠી મિત્ર દાદાખા પાંડાખાની પુત્રી અના (Anna)ના રવીન્દ્રને મુંબઇમાં પરિચય થયા. રવીન્દ્ર અને અન્ના વચ્ચેની મૈત્રીમાં પ્રેમના અંકુર ફુટયા હતા. ટાગોર ત્યારે તે જે કંઇ સાહિત્ય રચતા તે અન્નાને વાંચી સંભળાવતા. અને પરસ્પર એકબીજાને મ’ગાળી-મરાઠી શીખવતા. અનાનુ` અ ંગ્રેજી ખનુ નામ બદલી નલિની કર્યુ હતું. ટાગોર વિલાયત ગયા ખાદ નલિનીનુ યુવાન વયે મૃત્યુ થયું હતું. ૧૪ "કિત કરી 'તે તેમનાં પત્ની મૃણાલિની. મૂળ નામ ભાવતારિ અભણ તેમ જ કાઇ શમેન્ટિક તત્ત્વના અભાવ પણ ઉત્તર અને રસ્નેહશીલ ગૃહિણી ખની રહ્યાં પત્નીને સહવાસ હ ગઠન, સધન લાવા જગાવવા અસમાઁ. ૧૯૯૨ માં માલિન ચાર બાળકાને મૂકી ૩૦ મે વર્ષે મૃત્યુ પામ્યા. શ્રી અજિત શેઠ તથા તેમનાં પત્ની નિરુપમા શેઠે વ્યાખ્યત "તે ટાગારનાં લેકપ્રિય ગીતા મૂળ અગાળામાં ગાઇ સંભળાવ્યાં હતાં. ટાગારના જીવન તથા સાહિત્ય ઉપર અનેખા પ્રભાવ પાથર્નાર ખીજા સ્ત્રી હતાં તેમનાં ભાભી કાખની ટાગોર અનેવાર બેરિસ્ટર થયા વિના વિલાયતથી પાછા ફર્યાં ત્યારે તેમના આ ભાભી સિવાય સૌ. કુટુબીજનાએ મહેણાાણા માર્યાં ને ઉતારી પાડયા. કાખિની ૩ વર્ષ મેટી. અને વચ્ચેની સાહિત્યિક ચર્ચા આ દિયર—ભાભી વચ્ચે નવા નવા ઉન્મેષો અને મિ આ જગાવતી. ૧૮૮૪માં ભાભીએ આત્મહત્યા કરી, જેના ટાગોરને સખત આાવાત લાગ્યા. ત્રીજી જે નારીએ જીવનમાં પ્રવેશી તેમના સાહિત્યમાં પ પાંચમા દિવસના પ્રથમ વ્યાખ્યાતા 1. રમણુભાઇ ચી. શાહે ‘પ્રભાવના’(દશ નાચાર) વિષય પર આપેલું વ્યાખ્યાન મા અંકમાં અન્યત્ર અક્ષરશઃ પ્રગટ કરવામાં આવ્યુ છે, એંટ અહીં તેની પુન્યુકિત કરતાં નથી. · બીજા વ્યાખ્યાતા પૂ. મેારારી બાપુએ ધમ' અને સા વિષય ઉપર વ્યાખ્યાન આપતાં કહ્યું હતું કે રામચરિતમાનસમ કહ્યુ` છે કે સત્ય, અહિંસા અને પરહિત સમાન ક ક્રમ' નથી. ધમની સમાજ ઉપર પ્રબળ અસર હોય છે. પરંતુ આજે આપણે તેમાં મઝહુઅવાદ દાખલ કરી ભાગલાએ પાડી સકુચિત બન્યા છીએ. ઇશ્વરે આપણુ ધર્માચરણ માટે શરીર, હૃદય અને બુદ્ધિ આપ્યા છે. ફરી વડૅ જાતના હિતની સાથે લોકોની સેવા પશુ થઇ શકે છે મુદ્ધિને વિવેકપુર : સર સદુપયોગ ધમ'પ્રાપ્તિ કરાવે છે. કુલ વડે પ્રેમ કરી શકાય છે. હય એ પ્રેમનુ ધર છે. આપણને સૌને નજર મળી છે, પણ દૃષ્ટિ કયાં છે? 58 પરથી ફળના . પડવાની ક્રિયા થ્યાપણામાંના ઘણાએ જોઇ હશે, પરંતુ ન્યુટને જ સફરજના વૃક્ષ પરથી પડવામાં'ની ગુરુ વાકષત નિયમ જગત સમક્ષ રજૂ કર્યાં. કઈક લેકાની અંતિમ યાત્રા પો જોઇ છે. પરંતુ બુદ્ધને તે એક જ અતિમયાત્રા જોઇ જીવનની ક્ષણભંગુરતાના વિચાર રકુર્યાં હતા. આનુ નામ દ્રષ્ટિ ... પદ્ધ પાસે પગ છે, પણ ગતિ નથી. છઠ્ઠા દિવસના પહેલા વ્યાખ્યાનને વિષય હતેા ઉત્તમ. માટેની ખાજ અને વ્યાખ્યાતા હતા શ્રી રામુ પંડિત. મ જણાવ્યુ હતુ કે ઉત્તમતાની ખેાજ માટે તીવ્ર ઝંખના, પૂર્વાિ વાસ્તવિકતા સાથે બાથ ભીડવાની હામ, ઉદાત્ત ધ્યેય, મૂલ્યનિષ્ઠા, સાધનાની શુચિતા અને સાહસવૃત્તિ હોવા અનિવાય છે. દરેકની સ'વેદના અને મહત્ત્વાકાંક્ષા એટલી તીવ્ર નથી હોતી કે તેએ કશુ ક નવીન સિદ્ધ કરવાની આવશ્યકતા લાગે. સ્વપ્નસેની પુષ્કળ જોવા મળશે, જ્યારે આમાંથી સ્વપ્નશિલ્પી બહુ જ ઓછા હેશે. 4 જેમ એક કાવ્યની પતિમાં કહ્યું છે કે માંહી પડે તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોતે' એમ આપણે ઉત્તમતારૂપી મેાતી મેળવવુ' હશે તેા કાંઠે ઉભા રહી તમાશા નેત રહેવાથી કાંઇ મેતી સાંપડવાનું નથી, કમભાગ્યે ભારતમાં ઘણીવાર ઉત્તમતા માટેની આ ધગશની યોગ્ય મૂલવણી થતી નથી. અમેરિકા જેવા દેશમાં બુદ્ધિશાળા પ્રતિભાને વિનિયોગ કરવા ટેલેન્ટ હૅન્ટિંગ જેવી સાડ ચાલે છે. મૂળ ભારતીય એવા ભાખેલ. વિસ્તા ડી. ખુરાના, ડા. ચંદ્રશેખર ઉપરાંત તાજેતરમાં પુરસ્કૃત કરમરકર જેવાની અમેરિકામાં કદર થાય છે. ખીજા વ્યાખ્યાતા. પ્રા. રમેશભાઇ દવેએ ગુરુ-અધ્યાપ માગની આવશ્યકતા વિષય ઉપર ખેાલતા કહ્યુ હતું. ભારતીય મધ્યમ જીવનમાં ગુરુની પરંપરાનુ તુ જ મહત્ત્વ
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy