________________
પ્રહ જીવન ઉંમર, રોગ, વેદના સહન કરવાની અશકિત ઇત્યાદિને
વાળ ખરી પડે છે, આખે માથે ટાલ પડે છે અને ફરી કારણે અપવાદરૂપ સંગમાં કેશ-લેચને બદલે “ક્ષુરમુંડન
કયારેય વાળ ઊગતા નથી. બ્રહાચર્યના સંનિષ્ઠ પાલનથી. (અસ્ત્રાથી મુંડન) અથવા કર્તરી મુંડન (કાતરથી મુંડન) ની શરીરમાં એવી આંતરિક પ્રક્રિયા થાય છે કે જેથી છુટ આપવામાં આવે છે. પરંતુ જેઓ ક્રુર મુંડન કરતા હોય વાળની વૃદ્ધિ ઓછી થઈ જાય છે, અટકી જાય છે, તેમણે દર મહિને અને કર્તરીમુંડન કરતા હોય તેમણે દર પંદર દિવસે
કેટલીક વખત કેશ લેચ કર્યા પછી ફરી ત્યાં વાળ નહિ મુંડન કરાવવું જોઈએ. ટૂંકામાં વાળ ગેલેમ કરતાં ન વધવા જેવા જ ઊગે છે. આ સૂક્ષ્મ આંતરિક પ્રક્રિયા બધાની જોઈએ. જે સાધુઓના વાળ ઝડપથી વધી જતા હોય તેમણે એકસરખી હોતી નથી. તીર્થંકર પરમાત્માના પરમ ઔદારિક વચ્ચે વચ્ચે પણ લેચ કરવાનું કહેવામાં આવ્યું છે.
દેહમાં એવી અતિશયયુકત પ્રક્રિયા થતી હશે કે જેથી તીર્થંકર પરમાત્મા જ્યારે ગૃહવાસ છોડીને, ઉપવનમાં એમના વાળ વધતા નથી. જઈને રવયં દીક્ષિત થાય છે, ત્યારે તે પિતાને હાથે જ પિતાના
કેશ લોચમાં કષ્ટ સહન કરવાનું હોય છે, પરંતુ એને મુખ અને મસ્તક ઉપરના વાળને લેચ કરે છે. એ
સમાવેશ બાવીસ પ્રકારના પરીષહમાં કરવામાં આવ્યું નથી, આરામાં એમનું શરીરબળ એટલું મોટું હોય છે કે એક
કારણ કે પરીષહ એટલે આવી પડેલી પરિસ્થિતિમાં મનથી સહેજ સાથે ઘણા બધા વાળ મૂઠીમાં લઈ એક ઝાટો ખેંચીને તેઓ
કરવાનું કષ્ટ. જ્યારે કેશ લોચમાં તે પોતે પિતાની ઇકાઢી નાખે છે. ભગવાન મહાવીરે પંચ મુષ્ટિ લોન્ચ કર્યો હતે.
અનુકુળતાનુસાર વેચ્છાએ કષ્ટ ભેગવવાનું હોય છે. એટલે કે મુખ અને મસ્તક પરના તમામ વાળ પાંચ વખત મુઠ્ઠીમાં ભરાવીને એમણે ખેંચી કાઢયા હતા. ભગવાન ઋષભદેવે ચતુમુષ્ટિ માથા ઉપરના વાળ હાથે તેવાથી કષ્ટ અનુભવાય છે. લેચ કર્યો હતો. ભગવાન ઋષભદેવ માટે એમ કહેવાય છે કે એમણે શરીરને સ્વેચ્છાએ આપેલું કષ્ટ એક પ્રકારની તપશ્ચર્યા બની ચાર મુષ્ટિ લેચ કર્યો, તે પછી ઈન્દ્ર મહારાજે તેમને બાકીને જાય છે. એટલા માટે કેશલોચન સમાવેશ કાયકલેશ નામની એક મુષ્ટિ લેચ ન કરવા વિનંતી કરી. ભગવાને એમની વિનંતી તપશ્ચર્યામાં કરવામાં આવે છે, સાધુ પિતે પિતાની ઈચ્છાનુસાર માન્ય રાખી. એટલે એમના બાકીના વાળ ખભા અને પીઠ નિશ્ચય કરીને કેશ લેચ કરે છે. માટે આ કાયકલેશ નામન ઉપર ઝુમતા રહ્યા હતા. આથી જ ઋષભદેવ ભગવાનની કેટલીક તપશ્ચર્યા કર્મની નિજાનું કારણ બને છે. . ' પ્રાચીન પ્રતિમાઓમાં ખભા ઉપર વાળની લટ કતરેલી જોવા
કેશ લોચથી કષ્ટ સહન કરવાને અભ્યાસ થાય છે. સહિ મળે છે.
બગ્રતા વધે છે. ઈન્દ્રિય સુખમાંથી આસકિત નીકળી જાય છે, જૈન ધર્મની માન્યતા અનુસાર તીર્થંકર પરમાત્માના જે
દેહાભિમાન ઓગળી જાય છે; દેહની મમતા દૂર થાય છે; સ્ટાર અતિશયે બતાવવામાં આવે છે તેમાં દેવકૃત અતિશય અનુસાર
દેખાવાની વાસના ચાલી જાય છે; સરળતા, સ્વાભાવિકો અને તેમના વાળ અને નખ વધતાં નથી. એક માન્યતા અનુસાર
નિર્દોષતાના ગુણો ખીલે છે; સંયમપાલાનમાં દઢતાં આવે છે, તીર્થકર ભગવાન ગૃહવાસ છેડીને ઉપવનમાં જઈ ચતુમુષ્ટિ કે
આત્માને વશ કરી શકાય છે; કમની નિજા થાય છે; અને પંચમુષ્ટિ લેચ કરે તે પછી એમના વાળ વધતા નથી, કારણ
સૂક્ષ્મ જીવોની પણ હિંસા ન થાય એટલી કોટિ સુધી અહિં - કે ઈન્દ્ર એમના મસ્તક ઉપર વજ ફેરવે છે.
સાના મહાવ્રતનું પાલન થાય છે. વાળ એ શરીરની એક પ્રક્રિયાને ભાગ છે. કેટલાક માણસના શરીરમાં એવા ફેરફાર થાય છે કે જેથી અકાળે એટલે જ કેશ-લેચને મહિમા જૈન ધર્મમાં ઘણા મટે છે.
સાવીસંઘ અંગે વિનંતી
સ સાધ્વી શ્રી મૃગાવતીશ્રીજી ભગવાન મહાવીર સ્વામીને સાધ્વીસંધ ત્યારે અને આજે શિક્ષણ વધી રહ્યાં છે. શૈક્ષણિક ક્ષેત્રમાં જ્ઞાન અને વિજ્ઞાન કેટલો વિશાળ હતું અને છે! આજે તે સાધ્વીસંધમાં નાની ક્ષેત્રમાં દુનિયા ખૂબ જ આગળ જઈ રહી છે. લોકોને આજની નાની ઉંમરના સાધ્વીજી મહારાજેને જોઈ, તેઓને ત્યાગ વિલસી વાતાવરણમાં આધ્યાત્મિક ભૂખ પણ જાગી છે. ભાઈજોઈ લોકેના મસ્તક નમી જાય છે. નાની ઉંમરમાં યુવા- બહેનેમ પણ ઊંડે ઊંડે આસ્તિકતા રહેલી છે. ધાર્મિક ભાવનો વસ્થામાં અને તે પણ આજના ભૌતિકયુગમાં ત્યાગ કરે પણ જોવામાં આવે છે. “ઝુકાનેવાલા કઈ હે તે ઝુકનેવાલ એ કઈ નાનીસૂની વાત નથી. સાધુપણું લેવું, ત્યાગ કરે દુનિયા હે' આ થનાનુસાર લેકને ધર્મ માર્ગમાં રુચિ ઉત્પન્ન તેમાં મુખ્ય આશય તે આત્મકલ્યાણને જ છે. આત્મકલ્યાણ
કરવી, વ્યસનથી મુક્ત કરવા, આચારવિચારની તથા ખાનપાનની કરવા માટે સમતા, સંયમ, સરળતા, નમ્રતા, વિવેક, અકિં. શુદ્ધિ તરફ વાળવા, સાદાઈ અને શ્રમની પ્રતિષ્ઠા સમજાવ, ચનતા, આચારવિચાર આ બધા જ ગુણેની આવશ્યકતા છે. આદર્શ ગૃહસ્થાશ્રમ રચવા પ્રેરવા, સમાજને નબળા બનાવી છે આત્માથી સાધુતાની કેસેટી પણ આજ છે. વિદ્વત્તા, અને કુપ્રથાઓ અને બાહ્યાડંબરે ઓછી કરી સંઘ, સમાજ, દેશની ઉનેવકતૃત્વ એ કાંઈ આત્માથી સાધુતાની કસોટી નથી. આ હકીક્ત તિમાં પિતાને ફાળો આપવાની ભાવના જગાડવી. ત્યાગને અપનાવી છે. આવી આત્માથી સાધુતામાં સ્વકથાનું રહેલું છે. આવા આધ્યાત્મિક ઉન્નતિ તરફ જવાની પ્રેરણા આપવી. સાંપ્રદાયિક સ્વકાણેષુઓનાં હાથથી જ સંધ, સમાજ, દેશ અને રાષ્ટ્રનું સંકુચિતતાને ત્યાગ કરી વ્યાપક વિશાળ ઉદાર ભાવના કેળવવાનું કલ્યાણ થવાનું છે એ નિર્વિવાદ છે. પરંતુ આ વર્ગ શિક્ષિત મહત્વ સમજાવવું અને એ રીતે પ્રભુના શાસનની સાચી સેવા હોય તે કાર્ય ઘણી આસાનીથી થઈ શકે !
કરવાનું પ્રેમપૂર્વક સમજાવવામાં આવે તે એથી વ્યકિત અને આજે સમય એવો આવ્યું છે કે લોકોમાં વ્યવહારિક સમાજ બન્નેને ધણે લાભ થાય. આ કાર્ય માતૃશક્તિ દ્વારા સરલત