SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૮૬ પૂર્વક થઇ શકે છે. પૂજય પ‘જામ કેશરી યુગવીર આચાય' શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ ધણીવાર કહેતાં કે ‘આજ સુધી ધમની રક્ષા મહેતાએ કરી છે. અને બહેના જ કરશે.' મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે કે જીવનમાં જે કાંઇ પવિત્ર કે ધાર્મિક જેવુ` છે તેવુ બહેને એ વિશેષ સરક્ષણ કર્યુ છે.' આ ઉપયુકત વાતા વિચારતાં સહેજે ખ્યાલ આવે છે કે તેમાં પણ ત્યાગની મૂતિ' સતી સાધ્વી કેટલુંક અધુ' કાયર કરી શકે! આ સાધ્વી વર્ગ જ્યારે વિદ્યા અને જ્ઞાનના ક્ષેત્રમાં ખૂમ આગળ વધે. ચારિત્રબળ સાથે એમને જ્ઞાન વિદ્યાનું ખળ મળે તા એમનામાં કેવુ. તેજ પ્રગટે ? સાધ્વીઓમાં અભ્યાસ વધશે તે જ્ઞાન વધશે. સાચું જ્ઞાન અને સમજ વધશે તેા લેાકેાપકારનુ કાય', સધ અને સમાજની ઉન્નતિનું કાય' તે ધણું ઘણું કરી શકશે. સમાજના માવડીએ, સધના આગેવાનાએ આ દિશામાં મૂત્ર વિચારવ'નું છે, પણ કરવાનુ` છે, ધણુ કરી શકે તેમ છે. પૂન્ય આચાય ભગવતાનાં ચરણામાં નમ્ર વિનંતી છે કે તેઓ ઉદારતાપૂવ ક આ માટે આજ્ઞા આપે. પૂ. સામ્નીગુરુગીજી મહારાજો પણ પેાતાના શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીજી મહારાજોને આગળ વધારવા અભ્યાસી બનાવવા નિશ્ચય કરે. તેરવી સાધ્વીજી મહારાજો પણ સ્વકલ્યાણાથે' પૂ. ગુરુદેવે અને ગુરુગીજી મહારાજાઓના ચરણામાં નમ્ર ભાવે આ માટે વિનંતિ કરે અને સાધ્વી સધ સ્વયંસેવ સ્વાન્તતિના શિખરે પહોંચવાની હિંમત અને ભાવના કુળવે! આપણા સારીસંધમાં તેજસ્વી અને વિદુષી સાધ્વીઓ સેટાની સખ્યામાં તૈયાર થાય તેવી શકયતા છે. જરૂ૨ ક્રૂત તે દિશામાં સમજણ પૂર્વક પ્રયત્ન કરવાની છે. અમુક સાધ્વીજી મહારાજોમાં તો અભ્યાસની, વિદ્યાપ્રાપ્તિની લગન અને શાસ્ત્રાભ્યાસની, તીવ્રતા પણ જોવામાં આવે છે, પરંતુ તેને એ માટે અનુકૂળતા મળતી નથી. આ માટે શ્ર સધે ખાસ વ્યવસ્થા, વિશેષ સગવડ વહેલી તકે ઉભી કરવાની અતિ અવશ્યકતા છે. ભારતની રાજધાની દિલ્હીની નજીક શહેરથી દૂર પ્રશાન્તવાતાવરણમાં ખેતરાની યિાળી વચ્ચે પ્રકૃતિના સાંનિધ્યમાં પૂજ્ય યુગદ્રષ્ટા અનાનતિમિતરણી આચાય શ્રી વિજયવલ્લભ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારમાં શ્રી મુખર્જી જૈન યુવક સ ંધના સરુોગથી અનાડે ફાઉન્ડેશન દ્વારા છેલ્લાં ચેડાં વર્ષથી સેવાકાય` ચાલી રહ્યું છે. આ આદિવાસી વિસ્તારમાં ૨૫ થી ૩૦ કિ. મિ. સુધી જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નથી તેવા ૩૦ જેટલાં ગામામાં હેલ્થ વર્કરા રાખી તેને તાલીમ આપી દરેક ગામમાં ધર ખેાં દવા મળી રહે તેવી વ્યવસ્થા શરૂ કરાવી છે. અત્યાર સુધીમ ૧૮ થી ૨૦ માસમાં ૪૦ હજાર જેટલા દી'આને દવા આપી છે. તેમાં લગભગ શ. ૭૫,૫૫૮/-જેટલા ખ' કર્યાં છે. આ ઉપરાંત જંગલના ઊંડાણુના વિસ્તારમાં જઈને ૨૦ જેટલા જનરલ મેડિકલ કૅમ્પો ગાવ્યા હતા. આવા કેમ્પમાં અત્યાર સુધીમાં કુલ ૪૭૪ જેટલા દરદીને સંપૂણુ` સારવાર આપી હતી. આ કાર્યમાં ગુજરાત સરકારના આરાગ્ય ખાતાના, ટ્રાયલ સખપ્લાન તે જ'ગલ મંડળીના પણ સહકાર મન્યા હતા. ધરમપુર અને વલસાડના નિષ્ણાત ડૉકટરોએ આ ઢાયમાં પુરા સહયોગ આપ્યો હતા. 17 &t પ્રબુદ્ધ જીવન સૂરિશ્વરજી મહારાજનું મહાપાવન સ્મારક બની રહ્યુ છે. કોર્ષ શ્રી ભોગીલાલ લહેરચંદ નામથી એક શોધપીઠ પણ ચાલે છે.. તેમાં ઉચ્ચ અભ્યાસી સંશોધન સપા‰નનું કામ કરી શ ખાસી નાના નાના સાધ્વીજી તથા દીક્ષાર્થિ બહેને માટે સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય આદિ ખેં ધામિક અભ્યાસની પૂણુ` સગવડતા કરવામાં આવી છે. દીક્ષાચિ હેના માટે આખામાં ઓછા ત્રણ વર્ષ' અને વિરા અભ્યાસ માટે પાંચ વષતા અાસક્રમ નિયત કરવામાં આવ આગમોના અભ્યાસમાં શ્રી દશવૈક લિકસૂત્ર, નદીસૂત્ર, અનુષંદ્વારસૂત્ર. શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર તેમજ આયારોંગસ ગાંગસૂત્ર છે. આદિ અંગાના દર્શનશાસ્ત્રને યોગના કાવ્ય, સાહિત્ય વ્યાકરણુના સંસ્કૃત-પ્રાકૃત આદિ વિષા તે તે વિષયના નિષ્ણાત પંડિતે રાખીને અભ્યાસન વ્યવસ્થા થાય તે ન ધારેલુ એવુ સુંદર પરિણામ આવે. માટે વિદ્વાન શ્રાવકોની એક કમિટી જે સાીજી મહા અભ્યાસની પ્રગતિની તપાસ કરાવતી રહે, અને એક કમિ સુજ્ઞશ્રાવકાની એવી મનાવવી જોઇએ જે સાડીજી મહા સંયમયાત્રા સાથે સ્વસ્થતાપૂર્ણાંક જ્ઞાનાભ્યાસ કરી શકે તે વિષે જરૂરી વરથા કરે. મા ધરમપુર આદિવાસી વિસ્તારનું આપણે ત્યાં પૈસાની કમી નથી, ઉત્સવ અંતે ખા કાર્યાંમાં ઉદારતાથી દ્રશ્ય વપરાય છે. ધર્માંકાર્યાં યોગ્યકાળ ફૅ ક્ષેત્રે ભલે થતાં રહે, પરંતુ આ કાય' અતિમહત્વનું છે. દિશામાં સ્થાનકવાસી શ્રી સંધે મુબઇ ધાટકોપરમાં શ્રમણીવિજ્ઞાપીઠની સ્થાપનાનું ધણું સુંદર કાય' કર્યુ છે, તે સહર્નીય અભીનંદનીય છે. ગૃહસ્થા પોતાનાં વ્હાલાં બાળકને ભણાવવા માટે ખેડ ગમાં, પાઠશાળા અને વિદ્યાલયોમાં છેક પરદેશ સુધી મેકલે શ તો પૂજ્ય સાધ્વીજી મહારાજાઓ પોતાના સિધ્ધાએને વિદૂદ્ધ અનાવવા ૨૦–૨૫ યા ૧૦-૧૦૦ માલ કૅમ ન મેલે જ મેકલે જેથી તેનુ' જીવન મહાન અને સધનું હિત સાય અને દેશને ધમ પ્રચારના ઉપકારના લાભ મળે, અસાથિ સાદી સઘના ગુણીજી મહારાજોને આથી વધારે શું વિનંતી સેવાકાય F કયાં. મુંગા પશુગ્મામાં થતાં સરણુગાંડ, તણુંછે. ખરવાસ, મેહવાસ વગેર રેગા માટેનાં ૧૪ જેટલા નિદાન અ સારવારના કૅમ્પમાં કુલ ૨૭૯૪ જેટલાં દ્વારાને સારવાર આપી છે. આ વિસ્તારમાં અપૂરતા પોષણના અભાવે લેપ્રસી, ટી. બી. ચામડીના રોગો વ્યાપક પ્રમાણુમાં થાય છે. તે માટેની સારવા આ જેટલી કમ્પોમાં ૪૩૫ જેટલા દરદીને સંપૂર્ણ ફ્ સારવાર અપાઇ છે. અહીં માટી ટૉવર ગામે ગરીબ કાળચા જાનના લે જે કુખમાં રહેતા હતા તેમના માટે સરકારશ્રી ગામલામા સહકાર મેળવી ઝુ ંપડા ાંધી આપવાનુ` કા` આપણે કર્યું છે. કેટલાક આદિવાસી વિસ્તારમાં અગાઉ સરકારશ્રી તરીકે પીવાના પાણી માટે મેરીગ કરાવી હેન્ડપમ્પ બેસાડૅના તે લાંબા સમયના વર્ષાશથી કામ કરતા બંધ થતાં લાગે પાણી માટે મુશ્કેલી પડતાં આવા પમ્પાને આપશે રીપેરીંગ કરાવી આપ વાનું કામ હાથ ધરી રશાળા વગેરે ગામેની પાણીની તકલીફ દૂર કરી છે.
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy