________________
તા. ૧૬-૧૮૬ પ્રહ જીવન
૧૭૯ વિદ્યાલય આગામી વર્ષોમાં કન્યા છાત્રાલય શરૂ કરવા પણ ટકતી નથી, બધા જ ધર્મોમાં સત્ય મુખ્ય શક્તિ રૂપે છે. વિચારી રહ્યું છે.
આપણે સાહિત્યકારે વાત કરીએ છીએ, આચરણ કરતા ત્યાર બાદ વિદ્યાલય બીજા મંત્રી અને સાહિત્ય
નથી. ધર્મની ચર્ચા અને સાહિત્યચર્ચા આચરણ વગર સમારેહના સંયોજક છે. રમણલાલ ચી. શાહે જૈન સાહિત્ય નકામાં છે. મેક્ષ માટે સતત પુરુષાર્થ કરવો જોઇએ. પાંચ સમારોહની ભૂમિકા સમજાવી હતી. એમણે કહ્યું હતું કે પ્રથમ મહાવતે અને અણુવ્રત ઉપર ભાર આપવો જોઈએ. ભાવસિદ્ધિ સમારોહ વખતે ૪૦ જેટલા વિદ્યાને અને વીસેક જેટલા નિબંધ
સત્યથી આવે છે. સત્ય જ સારભૂત છે. આવ્યા હતા જ્યારે હવે ૧૨૫ થી વધુ વિદ્વાન અને ૬
વિદ્યામંદિરના નિયામક શ્રી સૂર્યકાન્ત પરીખે પિતાના જેટલા નિબંધ આવે છે. પ્રથમ પાંચ સમારોહમાં રજૂ થયેલા પ્રવચનમાં કહ્યું હતું કે, આધુનિક વિજ્ઞાન સાથે ધમને કઈ રીતે નિબંધોમાંથી ચૂંટીને અમુક નિબંધને એક ગ્રંથ “જૈન સાહિત્ય સાંકળી શકાય તે ખાસ જોવાનું છે. વિજ્ઞાન એકલું કશું નહિ સમારોહ-ગુછ-૧” નામે પ્રગટ થયું છે અને આ સમારોહ પછી
કરી શકે એની પ્રતીતિ વિજ્ઞાનને પણ થઈ ગઈ છે. વિજ્ઞાનને ગુછ-૨ પ્રકાશિત કરવા વિદ્યાલયે વિચાર કર્યો છે, સમારોહ નિમિત્તે
ધમ" સાથે નિકટને સંબંધ છે, બન્ને સાથે રહેશે તે સત્યની વિઠાને પિતાના નિબંધ તૈયાર કરવા નવા નવા વિષયોને અભ્યાસ
શોધ થઈ શકશે. ' કરે છે. અહીં પરસ્પર સંપક વધે છે. વિચાર વિનિમય થાય છે. તેથી - હિંસાથી નાશ છે, અહિંસાથી જીવન છે. આજની પરિજૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાનની દિશામાં નો અભિગમ સ્થિતિમાં સર્વત્ર બીજા પર આધિપત્ય જમાવવાનું વલણ વધતું જન્મે છે પાલણપુરના આ સમારોહ માટે શ્રી ચન્દ્રકાન્ત જાય છે. જૈન ધર્મનું મૂળ તવ સમત્વ છે. શેષણથી નહિ ગાંધીએ ઘણી જહેમત ઉઠાવી છે. વિદ્યાલયે સાહિત્ય સમારોહ પણ પ્રેમથી સૌને જીતવાના છે. માટે કોઈ ઔપચારિક માળખું ઘડયું નથી. સમારોહનું કે
શનિવાર તા. ૪-૧-'૮૬ ના સવારના તત્ત્વજ્ઞાનની બેઠક બંધારણ નથી. કે તેના સભ્યપદનું કાઈ લવાજમ નથી. આ પં, પન્નાલાલભાઈ ગાંધીના અધ્યક્ષપદે મળી હતી. પન્નાલાલએક વૈરપણે વિકસતી પ્રવૃત્તિ છે. એમાં કઈ ફિરકા ભેદ નથી ભાઈ તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી છે. દ્રવ્યાનુયોગના પ્રખર જ્ઞાતા કે જૈન-જૈનેતર એવી સામ્પ્રદાયિક સંકુચિતતા નથી આ છે. ૫. પન્નાલાલભાઈ ગાંધીએ પિતાના પ્રવચનમાં કહ્યું હતું કે, આખી પ્રવૃત્તિ વિદ્યાલય, વિદ્યાને અને નિમંત્રક સંસ્થાઓને જૈન સાહિત્ય સમારેહને ‘રવરૂપ સાહિત્ય સમારોહ કહેવો જોઈએ. સહયોગથી ચાલે છે. જૈન સાહિત્ય સમારોહને અતર ભારતીય સ્વરૂપ સાહિત્યમાં જ્ઞાન, દર્શન, તપ અને ચારિત્ર બધું જ અને આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકી શકીએ એ તરફ આપણું આવી જાય છે. શાસ્ત્રજ્ઞાન આત્મજ્ઞાન માટે છે. તે તેમાં ન લક્ષ્ય છે. આપણાં સૌના પ્રયને એ દિશામાં પ્રેરક બળ બની પરિણમે તે પછી અર્થ શું? અરીસે જઇ તેમાં મોટું રહે એવી આશા વ્યકત કરું છું.
જોઈએ છીએ. અરીસે. તિરહિત થઈ જાય છે. શાસ્ત્ર અરીસાની સાહિત્ય સમારોહ સમિતિના સભ્ય શ્રી નટવરલાલ શાહ જેમ સાધન છે, આત્મા સાય છે. બુદ્ધિ, શ્રમ, ઈચછા અને અને શ્રી અમર જરીવાલાએ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યા હતાં. શ્રદ્ધા વગર જીવી ન શકાય. એ ચારેને દર્શન. જ્ઞાન, તપ અને
શ્રી અમર જરીવાલાએ એવી શુભેચ્છાઓ વ્યકત કરી હતી ચારિત્રમાં લીન કરવાનાં છે. ચાર ભાઈએ પિતાની મિલકતમાંથી કે, આ પ્રવૃત્તિ નિમિતે વપરાતું સાત્ત્વિક દાન જરૂર ઊગી વાર મેળવવા કે ચડે છે. પણ આપણે પરમાત્માને વારસે નીકળશે. અહીં જે દીપક પ્રગટાવવામાં આવ્યું છે. તેને પ્રકાશ મેળવવા કંઈ જ કરતા નથી. સમારોહ” પણ કેવળજ્ઞાન પરનું દૂર દૂર સુધી જશે.
આરોહણું બની રહે એ જોવાનું છે 1 . તારાબેન ર. શાહે પાલણપુર શહેરની ભવ્યતાને યાદ આપણે આત્મા અવિનાશી છે. આપણે જીવનમાં બધી કરી હતી. અહીં વિદ્વાને અને આરાધો છે. શ્રી કનુભાઈ વસ્તુઓ અવિનાશી ઇચ્છીએ છીએ. પછી ભલે તે માટલું હોય મહેતા, સત્યવતીબેન ઝવેરી, સૂર્યકાન્ત પરીખ, ચંદ્રકાન્ત ગાંધી કે કપડું હોય કે જીવનસાથી હોય કે સર્વત્ર પૂર્ણતાની માંગ અને સરોજબેન મહેતા જેવા દ્રષ્ટિસંપને કાર્ય કરે છે. હીરવિજ્ય- છે. પૂણતાએ જ્ઞાનનું સાચું સ્વરૂપ છે. સૂરિના આ જન્મસ્થાનમાં શ્રીમતી વસુબેન, ડે. હીરાભાઈ, શ્રી
તત્ત્વજ્ઞાન વિભાગના પ્રથમ વકતા પં. શાંતિલાલ કેશવલાલ નગીનભાઈ વગેરે ઊંચી કેટીના જ્ઞાની અને આરાધકે હાલ શાહે “જૈન” વિશે ખેલતાં કહ્યું હતું કે, પંચ પરમેષિને વસે છે એ આપણુ માટે ગૌરવની વાત છે. પાલણુપુરીઓના નમસ્કાર કરે એ ગુણીપુરુષને નમસ્કાર કરવા બરાબર છે. એ હીરાના વ્યવસાય અને વિદ્વાનોના શિક્ષણ વ્યવસાયની સુંદર
મેટામાં મેટું ગુણાવલંબન છે, ભાવનમસ્કાર હોવા જોઈએ. તુલના કરી કહ્યું હતું કે, બનેએ કાચા હીરામાંથી પાણીદાર
કમની પરાધીનતામાંથી મુકત થવું એ જ ખરો પુરુષાર્થ છે. હીરા સર્જવાના હોય છે.
એ માટે નમસ્કાર કરવાનું છે જેને પિતનું આત્મજ્ઞાન થઇ ગયું સમારોહના પ્રમુખ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના છે તે વિદ્વાન છે, તે સમ્યક દષ્ટિ છે. કલા વિભાગના ભૂતપૂર્વ નિયામક છે. ઉમાકાન્ત પી. શાહે
પ્રા. તારાબેન ર. શાહે “ગૌતમ-મહાવીર સંવાદ' વિશેના અધ્યક્ષરથાનેથી કહ્યું હતું કે, પ્રહલાદનદેવ જેવા સમર્થ પિતાના વક્તવ્યમાં ‘સંવાદના કેટલાંક દ્રષ્ટાંત આપીને જણાવ્યું સાહિત્યકારની આ ભૂમિ છે. વિદ્યામંદિરના નિયામક શ્રી સૂર્યકાન્ત હતું કે ગૌતમસ્વામીના જીવનમાં વિનયનું તત્વ કેટલું બધું પરીખ, લોકનિકેતનના સ્થાપક શ્રી હરિભાઈ અને બાલારામ જોવા મળે છે. એમણે ભગવાનને પૂછેલા કેટલાય પ્રશ્નોના ઉત્તર - સધન ક્ષેત્રના સ્થાપક શ્રીમતી વિમળાબહેન મહેતા માત્ર પાલણપુર કે પિતે તે જાણતા હતા એટલે એમના કેટલાય પ્રશ્નો પિતાને ગુજરાત માટે જ નહિ પણ હિન્દ માટે ગૌરવરૂપ છે.
જાણવા માટે નહિ પરંતુ સમવસરણમાં બેઠેલા અનેક જીવેની ધર્મમાં આશાનું તત્ત્વ મહત્વનું છે. જૈન ધમ અહિંસા- જિજ્ઞાસા સ તેષાય એ માટે ભગવાનને પૂછવામાં આવેલા. પ્રધાન છે. પરંતુ અહિંસાને સિદ્ધ કરવા માટે સત્યની શોધ
ભગવાન મહાવીર સ્વામી પણ પ્રશ્નો - ઉત્તર આપતી વખતે મહત્ત્વની છે. અહિંસા પાછળ સત્ય ન હોય તે અહિંસા પણ વાત્સલ્યથી “હે ગેયમ !' એમ સંબંધન કરીને જ આપતા હતા.