SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૬) ૧૭૮ - પ્રશલ જીવન થાનકથી આગળ વધી શકતો નથી. અને મિથ્યાત્વમાંથી ?: - વૈરાગ્ય ભાવ, એટલે અશુદ્ધભાવ, કારણ કે પુગલ સાપેક્ષ સમ્યકત્વને પામતે નથી. * જ. છે. અને વીતરાગતા આવી નથીપરંતુ તે અશુદ્ધ છતાં ય ધરોગ્ય અવિરતિમથી, દ્રવ્ય વિરતિમાં આવવા છતાં ભાવ વિરતિને ભાવ છે. માટે તે, સાત્વિક ભાવ કહેવાય. એ વૈરાગ્યભાવ પામી શકતા નથી. કષાયમાંથી વીતરાગતાને પામતે નથી અને આલોક પરલેક યાને સ્વર્ગના સુખને લક્ષ્ય નહિ પણ તેથી તેને કયારેય મેક્ષ થતું નથી. માટે તે અપેક્ષાએ એવા અપવર્ગ અથત મેક્ષ સુખને લક્ષ્ય હોય તે તે લેાકોત્તર , જીવોને અભવિ કહેલ છે. સાત્વિક ભાવ અર્થાત સમ્યગભાવ કહેવાય છે. વૈરાગ્યની પરાકાષ્ટા જે જીવો મોક્ષના લયે બધાં ય સાત્વિક ભાવને પામવાના વીતરાગતા છે. જે વીતરાગતા શુદ્ધભાવ છે. છે તે સહુ જીવોને ‘ભવિ’ જીવ કહેલ છે. ' આમ પુદગલના જેમ બે ભેદ “સચિત અને અચિત” છે. ભવ્ય અને અભવ્યના ભેદ સંસારીજીવમાં પડે છે. જયારે તેમ છવોના મુખ્ય બે ભેદ છે. “સંસારી છે અને સિદ્ધના ધર્મ-અધમ – આકાશ” અને “સિદ્ધ પરમાત્માના જીવો” પિત છો. વળી આગળ સંસારી જીવોના પાછાં બે ભેદ પડે છે પિતાના ભાવમાં અર્થાત “સ્વ” ભાવમાં હોવાથી ત્યાં ભવ્ય, અભવ્યને ભવિ’ અને ‘અભવિ' જે ઉપર જણાવ્યા મુજબ છે. પ્રશ્ન ઉદ્ભવતું નથી. તેમ પુદ્ગલદ્રવ્યમાં પણ પુદ્ગલદ્રવ્યને એક ભાવ છે તે જીવ છે અને જીવ છે તેને ભાવ છે. આ પરમાણુ, પુગલદ્રવ્યના બધાં ય ભાવને અર્થાત પર્યાયિને પામી ભાવ પહેલાં તે બે પ્રકારના છે “શુદ્ધ અને “અશુદ્ધ'. શુદ્ધ શકતા હોવાના કારણે, ત્યાં બધાં જ પરમાણુ ભગ્ય છે. એથી પુદ્ગલ વિષે ય ભવ્ય કે અભવ્યને પ્રશ્ન ઉદ્ભવતા નથી. ભાવ પુદગલ નિરપેક્ષ છે જે “આત્મભાવ’ – અર્થાત રવભાવ’ છે જ્યારે અશુદ્ધ ભાવ પુગલ આશ્રિત ભાવ છે. પુદ્ગલદ્રવ્યમાં બંધ-મોક્ષ તત્ત્વ નથી. બંધમેક્ષ તત્ત્વ સંસારી આ અશુદ્ધભાવના પાછ બે ભેદ પડે છે, જે "શુભ ભાવ, અને જીવને જ હોય છે. કારણ કે “ઉપચરિત” અને “અનુપચરિત અશુભ ભાવ” કહેવાય છે. અશુભ ભાવો ‘તામસ’ અને ‘રાજસ માત્ર વદ્રવ્યને જ લાગુ પડે છે બદ્ધ સંબધ કેવલ સંસારી પ્રકારના ભાવે છે, જ્યારે શુભ ભાવે સાત્વિક’ અને ‘સમ્યગૂ’ જીવને છે. અને તેથી બંધ તત્ત્વ છે. જે ઉપચરિત ભવ્ય સંબંધ પ્રકારના ભાવે છે. મેક્ષના લક્ષ્ય પૂર્વકના જે સાત્વિક ભાવે છે. પરંતુ ભવિ છો અનુપચરિત ભવ્યતાને પામી શકે છે તેથી છે, તે લેકોત્તર સાત્વિક ભાવ એટલે કે સમ્યગૂ ભાવ છે. જ સંબંધની સામે “મેક્ષ' તત્ત્વ છે. - સાતમે જીન સાહિત્ય સમારોહ અહેવાલ: ગુલાબ દેઢિયા * પ્રાચીન ભારતમાં ઉત્તર ગુજરાત આનર્ત તરીકે ઓળખાતું કરે છે, પણ સંસ્કૃતિ કયાંક ને કયાંકથી અંકુરિત થતી રહે છે. હતું. ત્યારે ઉત્તર ભારત તથા સ્થંભતીર્થ (ખંભાત) વચ્ચેના વિદ્યામંદિરના પરિવારે એ ગમંત શકિતને ચેતનવંતી રાખવાનું વ્યાપારનું પ્રવેશદ્વાર ચંદ્રાવતી હતું. જ્યારે ચંદ્રાવતીની ગાદી કાર્ય હાથ ધર્યું છે. પર રાજગી ધારાવર્ષદેવ આવ્યા ત્યારે રાજયમાં સાહિત્ય, જૈન તત્ત્વજ્ઞાનના જે સિદ્ધાંત છે તે આજની અનેક કળા અને વ્યાપારને વિશેષ પ્રોત્સાહન મળ્યું. તેને નાને સમસ્યાઓને ઉકેલવામાં કઈ કઈ રાતે ભાગ ભજવી શકે છે તે ભાઈ પ્રહૂલાદનદેવ સાહિત્ય અને કળાને ભકતા હતા. તપાસવા જેન ધર્મના મૂલ્યનું અનેક દાષ્ટકોણથી મૂલ્યાંકન તેણે આજના પ્રહલાદનપુર-પાલનપુરની સ્થાપના વિકમના. થવું જોઈએ. જૈન સાહિત્યના અનેક જ્ઞાનભંડારોમાં અસંખ્ય ૧૩મા સૈકામાં કરી. જૈન સાધુ પદ્મસાગરજી મહારાજની કૃપાથી પુસ્તક અને હસ્તપ્રત વણઉકેલ્યો છે એના સશોધન-સંપાદન તે અઢળક ધન કમાયે અને પ્રહલાદનપુરમાં અનેક વિદ્વાનને ક્ષેત્રે કાર્ય થવું જોઈએ. આ સાતમાં જૈન સાહિત્ય સમારોહ નિમત્રી ધર્મગ્રંથો લખવાની સગવડ ઊભી કરી આપી. જેની પ્રસગે પૂ. સ્વ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના સમુદાયના સાક્ષી રૂપે આજે પણ પાલણપુરના જૈન દેરાસરમાં પ્રહલાદન મુનિ શ્રી ધર્મધુર ધરાવજયજી મહારાજ સાહખે તેયાર કરેલ દેવની પ્રતિમા મેજુદ છે. અકબર બાદશાહને બેધ પમાડનાર 'જૈન આગમમાં વિદ્યાનામની રત્નકણિકાઓના પુસ્તકા નહીરવિજયસૂરીશ્વરજી મ.સા.ની જન્મભૂમિ પાલનપુર છે. “હીરવિજય– પ્રગટ કરી આપની સન્મુખ ધરતાં હર્ષની લાગણી અનુભવું છું -સુરિ રાસ નામની કૃતિમાં પાલનપુરને ઇતિહાસ આલેખાય છે. પાલનપુર જૈન સાધનનું કેન્દ્ર બને તે દરેક પાલનપુરઆન -આજે પણ પાલનપુર મશહુર છે ઝવેરીઓ અને ટોગ્રાફરે ગમશે એવી આકાંક્ષા વ્યકત કરું છું. ' માટે, અત્તર અને માટે. તિહાસિક ગૌરવ ધરાવતા પાલનપુર શહેરમાં સાતમે ત્યાર બાદ જૈન સ્થાનકવાસી સંઘ, જૈન યુવક મંડળ, જૈન સાહિત્ય સમારોહ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે વિવિધલક્ષી વિદ્યામંદિર અને જૈન ભવેતાબર માર્તપૂજક સંઘ પાલણપુરને વિવિધલક્ષી વિદ્યા મંદિર, જૈન સંઘે અને શ્રી પાલનપુર તરફથી શ્રી કાન્તિલાલ મહેતાએ સૌનું સ્વાગત કરતાં પાલણુપુર સમાજ કેન્દ્રના સહયોગથી તા. ૩, ૪ અને ૫ કહ્યું હતું કે, સાહિત્ય સમારોહ પાલનપુરમાં યોજાઈ રહ્યો છે, જાન્યુઆરી ૧૯૮૬ના શિલ્પ, સ્થાપત્ય અને કલાને ઊંડા અભ્યાસી એ મેટા ગૌરવ અને આનંદની વાત છે. ડે. ઉમાકાન્ત પી. શાહના પ્રમુખપદે યોજાય હતે. આ મહાવીર જૈન વિદ્યાલયના મત્રી શ્રી જગજીવનભાઈ . વિદ્યામંદિરના પ્રાંગણમાં શ્રી પાલનપુર શિશુશળા, બાલ- પી. શાહે વિદ્યાલયની પ્રવૃત્તિઓની રૂપરેખા આપવાની સાથે મંદિર અને એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. સત્યવતી કહ્યું હતું કે, વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબે ધર્મની બેન ઝવેરીએ સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે, સંસ્કૃતિના બીજ સાથે વ્યાવહારિક કેળવણીનું મહત્ત્વ સમજી વિદ્યાર્થીઓ માટે નાબૂદ થતાં નથી.આર્થિક જાહોજલાલીમાં ભરતી ઓટ આવ્યા માટે છાત્રાલયની પ્રવૃત્તિને જે વેગ આપે તે પ્રશંસનીય છે.
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy