SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રહ છવન . - --- - - જ્યારે અરિહન્ત પરમાત્મા સિદ્ધ પરમાત્મા તે ન સુખી હોય કે ન દુઃખી હોય. તેઓ તે સદા સર્વદા સ્વભાવદશામાં સવિનંદ સ્વરૂપમાં નિમગ્ન હેય. સંકલન : સુયવદન ઠાકરદાસ ઝવેરી મહિલા વકતૃત્વ તાલીમ વગ સંધ'ના ઉપક્રમે શુક્રવાર, તા. ૨૬-૯-૧૯૮૬ થી વકતૃત્વ શકિતની ખીલવણી કરવા બહેને માટે તાલીમ વગ “સંઘના કાર્યાલયમાં શરૂ કરવામાં આવશે. જેની વિગત નીચે પ્રમાણે છે. (૧) આઠ સપ્તાહનું આ સત્ર રહેશે. (૨) સમય દર શુક્રવારે બપોરના ૨-૩૦ થી ૪-૩૦ સુધીનો રહેશે. (૩) સત્ર ફી રૂ. ૫૦ રાખવામાં આવી છે. (૪) આ વર્ગનું માધ્યમ ગુજરાતી ભાષા રહેશે. (૫) સંઘના સભ્યને પ્રથમ પસંદગી આપવામાં આવશે. (૬) વર્ગ માટે “વહેલા તે પહેલેના ઘરણે વધુમાં વધુ ૨૦ બહેને લેવામાં આવશે. આ રીતે તાલીમ લેવા ઈચ્છનારે “સંઘના કાર્યાલયમાં સંપર્ક સાધવા વિનંતી. તિબેન પ્રમોદચંદ્ર શાહ કે. પી. શાહ સ પેજક પન્નાલાલ ૨, શાહ મંત્રીએ અંત:ત્મા છે તે ગુરુ છે અને જેટલાં પરમાત્મા છે તેટલાં કરેલ છે. - ૧૩: સમજુ માણસે સુખમાં દુઃખને જુએ છે, અને દુઃખને આણે છે. દુઃખમાંથી જ જન્મનાર અને દુઃખમાં જ ૪ પામતાર એવાં સુખની પાછળ સજજને દોડતાં નથી. (૧૪) જીવ સજજન હોય કે દુજન, ગમે એ હેય ભગવાને રોને અનાદિથી જે આશ્રવ -બંધ-સંવર પ્રમાણે ફળ મળે એ જે Bદ્ધતિ આપેલ છે તે ઘટે કામ-ક્રોધ-લેભાદિ શું છે તેથી હુજને છે. સામે ત્યાગ ક્ષમાં નમ્રતા-નિર્મોહ-સંતેષ આદિ સદ્દ ચુ છે તેથી સજજનો પણ છે. - અશુભ ભાવ છે તેમ શુભ ભાવ પણ છે. એ શુભ ભાવ અવના અને શુભ ભાવથી શુભ વતન-સંવર્તનથી શુભ ભાવિ બને છે. - (૧૫) જેની દષ્ટિ પૂર્ણ છે તેવાં વીતરાગ પરમાત્માઓના tઈ વિરોધી નથી જ્યારે જેની દષ્ટિ અપૂર્ણ છે તેના કોઈ ને ઈ વિધી બહારથી પણ છે અને અંદરમાં તે છદ્મસ્થ પિતે "ણ પોતાને વિરોધી છે. - દષ્ટિ એ જ્ઞાન છે. જ્યારે ભાવ એ લાગણી અર્થાત સુખ – છે. દશ્ય અને સાધનસામગ્રીના પરિવર્તનથી આ કળા કે પ્રતિકુળયુગમાં, સંયોગમાં કે વિયોગમાં ઉત્પાદ કે મયમાં, રતા કે અશાતામાં આપણે જાવ અને દૃષ્ટિ સુમ રાખવાના છે. સમ્યગદર્શન, જૈન દર્શન, સ્યાદવાદ દર્શન, આત્મદર્શન, BAટીદશન એ બધાં દશનના વિશેષણે છે. પણ દશ્યના નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે દર્શનને સુધારવાનું છે. માત્ર દશ્યને નહિ, અશ્વિકરણ, ઉપકરણ, કરણ એ દૃશ્ય કેટિના છે. માટે સનને તેમાં ન હમાય. ' દ એ મૂળપદાર્થ નથી. પરંતુ દષ્ટિ અને ભાવ મૂળભૂત 28 છે. જેવી દષ્ટિ કરી એવાં ભાવને-સુખ કે દુ:ખને દીશું. માટે હવેથી એટલે નિર્ણય તે કરે જોઈએ કે... () સુખ ને અપાય તે કઈ નહિં પણ કોઈને દુઃખ તે - જ, પહોંચાડવું. આનાથી દુજનતા ટળે અને માનવતા આવે. ૪) આગળ વધી દુખ તે ને પહોંચાડ્યું પણ મારાથી કોણ તે કરી છૂટી સામેનાને હું સુખી કરવાનો પ્રયત્ન કરું. માથી માનવતા મહોરી ઉડે છે સજજનતામાં. - (%) ઉપરોકત બે ગુણ કેળવવાની સાથે સ્વયં કદી હું નાની લાલસા રાખું નહિં અને પ્રતિકુળતામાં કદી દુઃખી ગ્રાઉં નહિં. આનાથી માર્ગમાં ટકી રહેવાશે અને સિદ્ધિ તરફ ઋગળ વધારશે. પરિણામે આત્મસુખ અને સિદ્ધ સ્વરૂપ સાં પડશે. (૪) સુખ તે આત્માનું જ સુખ વેદવું. અને નિત્યક એવા આત્મસુખમાં–રવરૂપમાં-નિજાનંદમાં પરત રહેવું. રોથો સ્વભાવ દશામાં રહેવું. - આમાં પહેલું માનવતાનું, બીજુ સજજનતાનું, ત્રીજું અણુ-સંત-અંતરાત્માનું અને શું સિદ્ધરવરૂપ-પરમાત્મ સ્વરૂપનું લક્ષણ અને સ્વભાવ છે. - માનવ દુખી હોઈ શકે, સજજન પણ દુ:ખી હોઈ શકે, મારે સાધુ-સંતને દુઃખ હેય પણ તે દુઃખ તેમને દુઃખી ન આચાર્યશ્રી વિજય વલભસૂરિ સ્મારક વ્યાખ્યાન શ્રેણી સંધ'ના ઉપક્રમે શ્રી આત્માનંદ જૈન સભા પ્રેરિત ઉપરોકત વ્યાખ્યાન–શ્રેણીનું આયોજન સેમવાર, તા. ૨૯-૧૦ ૧૯૮૬ના સવારના ૯-૦૦ કલાકે ભારતીય વિદ્યા ભવન, ચે વાટી, મુંબઈ-૪૦૦૦૦ 9 ખાતે કરવામાં આવ્યું છે. વ્યાખ્યાતા અને વિષયની વિગતે હવે પછી જાહેર કરવામાં આવશે. -મંત્રીઓ સાભાર સ્વીકાર * યજ્ઞ પ્રકાશન, (હુઝરાતપાગ, વડોદરા-૩૯૦૦૦૧)નાં પ્રકાશનો * તહેમતનામું લેખક: વિભા ભાવે પૃષ્ઠ-૩ –કિંમત રૂ. ૨/૦૦ * અણુ વિદ્યુત મથકે શા માટે નહિ? લે. કાન્તિ શાહ પૃષ્ઠ-૩૦ કિંમત રૂ. ૧/૫૦ * ડા, ધ, ૨, ગાલા “ધનાલાલ'નાં પુસ્તકો ] મેઘરજ થંભી ગયા કિ. રૂ. ૧૭-૦૦ [ વખત સારી આવ્યું છે ] સ્વર્ગના અધિકારી [] ગ્રીન કાર્ડ ધરાવે છે છે રૂ. ૧૭-૦૦ [] ધુરંધરે અચકાતા નથી , રૂ. ૫-૦૦ [] પાકે ઘડે કાંઠલા છે ૨૫-૦૦ પ્રકાશક : સંજય ગાલા, સંજય પ્રકાશન ૨/૨૪, વિજય ચેમ્બર્સ, પદમજી માર્ગ, મુંબઈ ૪૦૦૦૦૪,
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy