________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૮૬ અને દુઃખથી પર સહજાનંદમાં-સ્વરૂપાનંદમાં મસ્ત રહેનાર છે એ જિન છે જે પરમાત્મા છે.
(૨૩) વેદાંતની પરિભાષામાં કહીએ તે બ્રહ્મવિદુ એટલે સ વ ! બ્રહ્મવિદ્વર એટલે દેશવિરતિ-સર્વવિરતિ! બ્રહ્મવિદ્ વરિષ્ઠ એટલે ક્ષપકશ્રેણીથી લઈ (આઠમા ગુ. સ્થા) બારમા ગુણસ્થાનકની અવરથા
બ્રહ્મવિદ્ વરિયાન એટલે કેવલજ્ઞાન અવસ્થા. બ્રહ્મવિદ્દ વરિયા પરમાત્મા છે જ્યારે બાકીના અંતરાત્મા છે.
(૨૪) દયાદાન સેવા–પરોપકાર વૃત્તિ-કરણી અને વિષયમાં ઓછી આસકિત એ પ્રાથમિક ભૂમિકામાં રહેલ સાધકની અવસ્થા છે. વિષયમાં અનાસકિત છતાં જીવનમરણમાં ક્ષોભવૃત્તિ છે એ સાધનામાં પ્રથમ ભૂમિકાએથી આગળ વધેલ સાધકની અવસ્થા છે. જીવન મરણમાં ભેદ નથી કે લેશ પણ તે અંગે ક્ષોભવૃત્તિ નથી. તે સાધ્યપ્રાપ્તિની સમીપ રહેલ સાધકની અવસ્થા છે. જે શ્રેષ્ઠ સાધકાવસ્થા છે.
(૨૫) કમ-મોહ અને દેહ પરમાત્માને નથી તેથી પરમાત્મા શુદ્ધ, શ્રેષ્ઠ અને ઉત્તમ છે. જ્યારે આપણને કર્મ-મોહ-અને દેહ છે તેથી આપણે અશુદ્ધ-કનિષ્ઠ અને અધમ છીએ
(૨૬) સંસાર અવસ્થા રૂપ આત્મા છે તે બહિરાત્મા છે. તેમ મેક્ષ સાધક (મુમુક્ષુ) અવસ્થા રૂપ છે તે પણ એ જ આત્મા છે જે બહિર્મુખી મટી અંતરમુખી થવાના કારણે અંતરાત્મા કહેવાય છે.
(૨૭) સંસારક્ષેત્રે આપણે આપણુ સિવાયના સઘળને બાદ કરીને આપણને જ સભારીએ છીએ. આપણે જ ફાયદો-સ્વાર્થ જોઈએ છીએ અને આપણું જ ગુણગાન ગાઈએ છીએ. જ્યારે ધર્મક્ષેત્રે એથી વિપરીત આપણે આપણી જાતને બાદ કરીને બીજાં બધાંના જ ગુણદેણ જેટએ છીએ. આ ઉભય બહિર્ભાવ છે અને બહિરાત્મપણું છે.
પિતામાં રહેલ હાદિભાવને જોઈને જે પીડ પામે છે અને તે મહાદિભાવના નાશની પ્રવૃત્તિ કરે છે તથા સ્વરૂપનું જે સતત લક્ષ રાખે છે તે અંતરાત્મા છે.
અંતમાં હવે આ વિચારણામાંથી નિષ્પન્ન થતી સાધનાને વિચાર કરીશું.
જેવું સાધ્યનું સ્વરૂપ હોય તેવાં ભાવ અને તેવી સ્થિતિ સાધનામાં જે ઉતારે એને સાચે સાધક કહેવાય. '
પરંતુ જે બાહ્ય ઉપકરણ આદિ સાધનના ભેદમાં જ રાચે તેને સાધક કહેવાય કે કેમ તે વિકટ પ્રશ્ન છે.
(૧) મનથી શરીરને જજોઈએ તે હિરામ ભાવ છે. મનથી મનને જોતાં થઈએ તે દિશા અને દશા ઉભય બદલાય જાય. એ આંતરનિરીક્ષણ હોવાથી અંતરાત્મ ભાવે છે.
(૨) ઉચ્ચતમ એવાં પરમાત્મા સાથે સંબંધ કરી એવું ઉત્તમ નિર્દોષ જીવન જીવનાર ઉચ્ચતમ પરમાત્માઘરથાને પ્રાપ્ત કરી શકે છે.
(૩) પ્રેમ-કણું અને વાત્સલ્ય સહ સમગ્ર વિશ્વના છની દ્રવ્યદયા અને ભાવદયા ચિંતવવાથી પરમાત્મા, પરમાત્મા
બનેલ છે. એમનું અનુસરન કરીને વિશ્વવના છની યથાશકિત - દ્રવ્યદયા કરવા વડે અને સવ" ની ભાવદયાની ચિતવનાથી પરમાત્મા થઇ શકાય.
(૪) આત્માના સ્વરૂપને આવરનાર દેષનું દર્શન કર અને તેની પીડા થવી તે આત્મદશા છે.
(૫) આત્મા ક્યાં છે ત્યાં જવું, આત્મા જેવો છે તે જો અને આત્માનું સ્વરૂપ જેવું છે એવું એનું જ્ઞાન-મનભાન કરવું એનું નામ અંતરાત્માપણું અર્થાત અતદ..
(૬) આત્મા બે પ્રકારના છે. શુદ્ધ અને અશુદ્ધ અથવા નિરાવરણ અને સાવરણ.
સિદ્ધ પરમાત્મા છે તે પ્રદેશથી અને ઉપગથી ધ્રુહ આત્મા છે. જે અજન્મા, અમર, અષ્ટમુકત, દહી નિરંજન, નિરાકાર અને નિરાવરણ પરમાત્મા છે.
કેવલિ ભગવંત ઉપયોગથી શુદ્ધ પરમાત્મા છે. પરંતુ આ પ્રદેશ અધાતિકમથી ઘેરાયેલા છે ત્યાં સુધી પ્રદેશ અશુદ્ધિ . એ ચાર વાતિકમરહિત સગી પરમાત્મા છે. - જ્યારે સાવરણ આત્મા, સાગત ૫રમાત્મ સ્વરૂપ હેવા છતાં વર્તમાનમાં મેહનીયના વિકારી ભાવને વેદત હોવાથી સંસારી આત્મા છે,
દરેક જીવમાં સત્તાગત પરમાત્મ તત્વનું અરિજન છે આવરણ હઠાવીને નિરાવરણ બનાવી પ્રગટ કરી શકાય છે.
તેથી જ સર્વ પ્રતિ પરમાત્મ દ્રષ્ટિ કેળવવાથી દુભવ હ. છે, સદૂભાવ જાગે છે. અને તેથી સહુ વ્યવહાર થાય છે. જેના પરિણામે લધુકમાં થાય છે. આ દ્રષિાને કમ ઉપાધિ નિરપે શુદ્ધ દ્રષાથી નય કહે છે.
(૭) પ્રતિ સમયે સ્વદેષ દર્શન કરવું અને દોષરહિત થઈં. જવું એ નિષેધાત્મક (Negative) અંતરાત્મપણું છે.
તેમ પ્રભુપણે પ્રભુને ઓળખીએ અને પરમાત્માના ગુwહ ગાઈએ તે સ્વરૂ૫ લો વિધેયમક Positive) અંતર પણ છે.
(૮) દેશરૂપ છવથ વ્યકિત પાસે દેશભાવ મળે પરંતુ સર્વભાવ નહિ મળે. સર્વરૂપ તે સિદ્ધ પરમામા – રારિ, પરમાત્મા છે. જે એકરૂપ છે તે પરમાત્મા છે. એમાં શ્રદ્ધા રાખવાની છે. જેના અનેકરૂપ છે-જે બહુરૂપી છે (પુદ્ગલ એકાઉં વિશ્વાસ રાખવા જેવું નથી. કારણ કે સ્વયં નાશ પામે તે આપણે વિશ્વાસ કયાં ઉભે રહે.
(૯) જે આત્મા ઉદયકાળે સમતા રાખે છે. રવરૂપ જવમી વર્તે છે, તેને બધાં મહાત્મા કહે છે. - જે ક્ષમા રાખે છે. અને સમતા રાખે છે તે જીવ કમબદ્ધ તેડી શકે છે અને એની કમબંધની પરંપરા અટકે છે.
(૦) જેનું સિંદુ (જ્ઞાન) સત થયેલ છે અને અને સ્વરૂપ છે તે ચિત્ (જ્ઞાન અર્થાત આત્મા સચ્ચિદાનંદ , પરમાત્મતત્ત્વ એટલે સચ્ચિદાનંદ !
સચ્ચિદાનંદને વિક્ષેત્રે એટલે કે આત્મક્ષેત્રે શેધે અને ખરે તે અંતરાત્મા છે. જે અનુક્રમે પરમાત્મા બની શકે છે. શ્રાદ્ધ સચ્ચિદાનંદની અર્થાત્ પરમાતમ તત્ત્વની અંતરક્રિમ કરવી તેનું જ નામ અંતરપણું અને સમગજ
(૧૧) જે સમયથી જીવ પિતાના બહિરા ભાવને જોતા થશે તે સમયથી જીવ અંતરાત્મા બનશે.
(૧૨) બહિરાભા માટે જેટલાં મેક્ષના વફાવાઈ