SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રહ જીવન - દેહ અનમાંથી બનેલ છે અને અન્ન વડે તે થાય છે, અંતરાત્માનું આવરણ અલ્પ છે અને તેથી અષ. ટકે છે અને વૃદ્ધિ પામે છે-(વિકસે છે.) પારદર્શક છે. પાગલમાં શીત-ઉષ્ણ ગુણ હોવાથી પુગલના બનેલા. જ્યારે પરમાત્મા આવરણુરહિત છે અને તેથી રવ પર પ્રકાશક છે દેહને વસ્ત્રોની આવશ્યકતા રહે છે. અને એથી જ શીત ઉષ્ણુ (૧૬) બાહ્યદષ્ટિ એ બાલદષ્ટિ છે. આંતરદષ્ટિ એ અધ્યાત્મ (ખાણી-પીણી) ખેરાકની પણ જરૂર પડે છે. (પર્યાપ્ત) દષ્ટિ છે. જયારે સમદષ્ટિ એ બ્રાદષ્ટિ છે. . જઠરની શીત-ઉષ્ણુતાની અસર આખાય શરીર ઉપર (૧૭) ણેયને જાણીને મને ચેટ તે બહિરાત્મા છે. મને પડે છે. વળી બહારના શીત કે ઉષ્ણ એવા ઉષ્ણતામાનની જાણીને જ્ઞાન અર્થાત સ્વ (આત્મા)માં સમાય તે અંતરાત્મા છે.. અસર પણ દેડ ઉપર પડે છે. તેથી વસતિ એટલે કે રહેઠાણ જ્યારે ય જેના જ્ઞાનમાં જણાય છે એટલે કે પ્રતિબિંબિતઅને વસ્ત્ર એટલે કે કપડાની આવશ્યક્તા દેહધારીને રહે છે. થાય છે તે કેવલજ્ઞાન છે. એવા કેવલજ્ઞાની પરમાત્મા છે. એજ શીત-ઉષ્ણુની વિષમતા અંદરમાંના કફ-પિત્ત-વાયુની દૃષ્ટિને દશ્યમાં સમાવવી તે બહિરાત્મ ભાવ છે, જ્યારે વિષમતાનું કારણ બને છે જેને સમ (સરખા) રાખવા ઔષષિની દષ્ટિને દ્રષ્ટામાં સમાવવી તે અંતરાત્મ ભાવ છે. ગરજ પડે છે. અધ્યાત્મ દષ્ટિ એટલે સર્વાગી દષ્ટિ આરપાર જોવું. જે આમ દેહ પુદ્ગલને બનેલ હોવાથી અને પુદગલ વડે પરમાત્મ દષ્ટિ છે. એ સમય દર્શન છે. કિત હોવાના કારણે અન્ન-આછોદાન (વસ્ત્ર)-આશ્રય (રહેઠાણ) બહિરહ્મ દષ્ટિ એટલે માત્ર બહારનું જોવું અને અંદરનું અને ઔષધિની દેહ ટકાવવા દેલ હોય છે ત્યાં સુધી એ વખતે જોવું જ નહિ. અંશે ગરજ પડે છે, માટે જ સાધુ-સંન્યાસીને અવશ્યકતાની (૧૮) જે જીવ પિતામાં રહેલી અશુદ્ધતા (રાષ-મેહ-ન .ભિક્ષાને હક છે. અને એનું દાન કરવું એ આપણું કર્તવ્ય છે.' વિકાર)ને ન જાણે અને પિતામાં રહેલી શુદ્ધતાને ય ન જાણે તે (૧૨) અન્ય સંગી જયાં લગી આત્મા રે સંસારી અજ્ઞાની છે. એ બહિરાત્મા છે. કહેવાય. પહાપ્રભુ રતવન આનંદધનજી મહા) સંસારી ત્રણ જે સત્તામાં રહેલી પિતાની શુદ્ધતાને અને પિતાની વ. પ્રકારે છે. દેહ સંસારી મેહસંસારી અને પરિગ્રહ સંસારી એમાંથી માન અશુદ્ધતાને જાણે છે એ જ્ઞાની છે અર્થાત્ અંતરાત્મા તીર્થકર પરમાત્મા-અરિહન્ત પરમાત્મા–સામાન્ય કેવલિ ભગવંત છે. અને જે પિતાની શુદ્ધતાને વેદે છે અને અન્ય સર્વની પરમામા દેહસંસારી છે. પણ મેહસંસારી અને પરિગ્રહ શુદ્ધતા અને અશુદ્ધતાને સંપૂર્ણપણે જાણે છે તે પરમાત્મા છે. સંસારી નથી. ' (૧૯) જીવ કમના ઉદયે કમને ભોકતા હોવા છત - સાધુ ભગવતે પણ મેહને નાશ કરવા માટે સાધના કરે છે. નિશ્ચયથી તે જીવ પોતાના અજ્ઞાન અને મહાદિ અશુદ્ધ સ્વ. અને જ્યાં સુધી મેહને સર્વથા નાશ નથી કર્યો ત્યાં સુધી ભાવને જ વેદે છે- ભગવે છે. અશુદ્ધ આનંદ જે સુખદુઃખ મેહ છે અને સિદ્ધ થયાં નથી તેથી તેઓ દેહસંસારી અને રૂપે પરિણમેલ છે, એને વેદે છે. અશુદ્ધ જ્ઞાનને વેદે છે. મેહસંસારી છે પણ પરિગ્રહ સંસારી નથી. અંતરાત્મા એમ વિચારે છે કે હું કમ' નમિત્તિક મારા જ્યારે બહિરામ ગૃહસ્થી સંસારી છે જ, એ ત્રણે ભેદે અશુદ્ધ આનંદને અજ્ઞાનને-હાદિભાવોને વેદું છું. ' સંસારી છે દેહ છે એટલે દેહસંસારી. મેહ છે માટે મેહસંસારી જ્યારે બહિરત્મા એમ માને છે કે હું કમીને અર અને મેહ રમવાના રમકડાં પરિગ્રહ છે. તેથી પરિગ્રહ સંસારી. ઇન્દ્રિય અનુકૂળ બાહ્ય ભેગસામગ્રીને વેદું છું. પરંતુ નિશ્ચયથી સિદ્ધ પરમમા અહી છે તેથી એકે ભેદે સંસારી નથી. તે પોતે પિતાના અશુદ્ધ આનંદને વેદે છે એવી સમજણું (૧૩) બહિરાત્મા સંસારી જીવ એટલે આત્મા + મન + એને હેતી નથી. શરીરનું એક ક્ષેત્રે એકીકરણ. જ્યારે સિદ્ધ પરમાત્મા એટલે (૨૦) કેઈનું ય બુરું ન ઈચ્છવું, કેઈનું ય બુરું ન કરવું માત્ર આત્મા ! અને કેવલિ ભગવંત અરિહંત પરમાત્મા એટલે એ માનવતા છે. પિતાના સાધન અને શકિતને સદુપયોગ કરીને માત્ર આત્મા અને શરીર! પણ દશા ગડગડિયા નાળિયેર જેવી. બીજાંઓનું ભલું કરવું એ સજજનતા છે. જ્યારે પિતાની સવ" મન (ઈછા) તે તેમને છે જ નહિ એટલે સંસાર નથી. માત્ર સુખસગવડને ત્યાગ કરી બીજા જીવોને સુખી કરવા અને દેહ છે ત્યાં સુધી દેહને કલ્યાણ વ્યવહાર છે. પિતાને કઈ દુઃખ આપે તે સહન કરવું તે સાધુતા છે. (૧૪) સંસારી જીવ-અહિરાત્મા એટલે શરીર + મન + સાધુ દુ:ખ દેનારને-ઉપસર્ગ કરનારને ક્ષમા આપે છે. જ્યારે આત્માનું બંડલ (સમૂહ) જેમાં શરીર એ પંચભૂત + પાંચ સજજન પિતાના સુખને ત્યોગ નથી કરતા. આવશ્યક હોય તે પ્રાણ + પાંચ ઇન્દ્રિયો + સાત ધાતુનું બંડલ છે. તેમાં વળી દુજનને દંડ પણ દે છે અને વખત આવે ક્ષમા પણ આપે છે. મન એ ઇરછા + રાગ + વિક૯૫ (વિચાર) + વાસનાનું મરણાંત ઉપસર્ગ કરનાર પરત્વે ક્ષમાભાવ ધારણું કરીને 'બંડલ છે. જ્યારે આત્મા એ જ્ઞાન + દર્શન + ચારિત્રય + પિતાના દેહનું ૫ણું બલિદાન દેવું પડે તે દઈ દે છે એ સાધુનેની * તપ + વીર્ય + ઉપગને સમૂહ છે. (જેમ શરીરની સાત ચરમાવરથા, સાધનાની પરાકાષ્ઠા છે. એ મહાન સાધુતા છે. ધાતુ રસ, રૂધિર, માંસ, મેદ, મજજા, અસ્થિ અને શુક્ર છે એમ ' (૨૧) જેBઇને ડરાવતા નથી તે સજજન છે. પણ જે આત્માની આ પાંચ ધાતુ છે.) કોઈને ડરાવતે નથી]અને ડરતે પણ નથી કે ડગ ય નહિ આરહન્ત પરમાત્મા...શરીર અને જેના જ્ઞાન+દર્શન+ તે સંત છે. ચારિત્રસ્ત+વીય ઉપયોગ પૂર્ણ છે એવાં આત્માને સમૂહ છે. (૨૨) સુખ જ ઇચ્છનારે અને દુઃખથી ડરના એ. સિદ્ધ પરમાત્મા.. માત્ર આત્મા છે કે જેના જ્ઞાન+ન+ જન છે જે પાપાત્મા છે. સુખ ઇચ્છતું નથી અને દુઃખથી ચારિત્રાપવીય-+ઉપયોગ પૂર્ણ છે. ડરતા નથી એ જૈન છે, ધર્માત્મા છે. જે સુખને છોડનાર છે અને (૧૫) બતિમાનું આવરણ ગાઢે છે અને તેથી અપારદર્શક છે. દુઃખને આવકનારા છે એ મુનિ (જાતિ) મહાત્મા છે, રાખ,
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy