SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ જા૧૬-૮૮૬ ' ' પ્રત જીવન " (૯) જે સતત્ત્વને બતાડે છે અને સત વડે સાધના કરાવી (*) કર્મના ઉદયને આધીન થાય છે તે બહિરાત્મા છે. આપે છે તે સદ્ગુરુ છે. કર્મના ઉદયને આત્મબળ (પુરુષાર્થ)થી પશમ (સુધારે) (૧૦) જે જ્ઞાની ભગવંતેએ અહમ જીવ્યે હોય અહમરહિત કરી કમને જે આધીન કરે છે તે અંતરાત્મા છે. જ્યારે કર્મ હોય, અને નિરાભિમાન થયા હોય તેઓ ધમ ચલાવવાને, અને તેય ખાસ કરીને વાતિકમના ઉદયનો સર્વથા ખાતમે ચર્મ આપવાને અને ગુરૂપદે સ્થાપવાને યોગ્ય છે. બનાવે છે. ક્ષય (નાશ) કરે છે તે પરમાત્મા છે. (જે પિતાના અહમમાં અને પોતાના વિકલ્પમાં રાચતા (૫) બહિરાત્મા છે તે ઉપદેશ ઝીલનાર શ્રોતા છે. શ્રાવકજેય તેઓ સાચે ધ૫ ચલાવવાને ગ્ય ન કહેવાય. શિષ્ય કે ભકત છે જે દેશનું દેશતત્ત્વ છે. સાદિ–સાન્ત તાવના સિદ્ધાંતે હેત તત્વના છે અને તેમાં અંતરામાં છે તે પરમાત્માના પ્રતિનિધિ એવાં પરમાત્માના -માગ્રહ રાખનાર કયાંક ભૂલ કરતાં જ હોય છે.) ચાહક અને વાહક ઉપદેશ (દેશના) દેનારા ગુરુ ભગવંતે છે અંતરાત્મા અને ગુરુની ઓળખ બાદ જે આપણું સાધ્ય જે દેશતત્વ છે. છે તે પરમાત્મ કેવાં હોય એની જાણ નીચેની વ્યાખ્યાએથી કરીશું. જ્યારે પરમાત્મા તે દેવ અને ગુરુ ઉભય એવાં સર્વ -:પરમાત્મા :- * તત્વ છે. અત તત્ત્વ છે. પૂર્ણ છે. જે બહિરાત્મા અને (૧) જેણે ધર્મ પૂર્ણ કરી લીધા છે અને હવે ધર્મ- અંતરાત્માનું લક્ષ્ય (સાય) છે. -સાધના કરવાની રહેતી નથી તે સાથથી અભેદ થયેલ છે એ (૬) જેણે મેહને સર્વથા હણી નાંખે છે તે વીતરાગી પરમાત્મા છે. પરમાત્મા છે. જે મેહને હણી રહ્યો છે તે વૈરાગી અંતરાત્મા છે. (૨) પરમાત્મા પૃથ્વી જેવાં સ્થિર છે, જલ જેવાં પ્રસન્ન જ્યારે જે મેહથી હણુયેલ છે તે રાગી બલિરાત્મા છે. ‘છે. પવન (વાયુ) જેવાં નિઃસંગ છે, અગ્નિ જેવાં ભેગભાવને. (૭) બહિરહ્મા અસાધક છે. અંતરાત્મા સાધક છે. અને મને ભસ્મિભૂત કરનારા છે અથવા તે જયોતિ જેવાં પ્રકાશ પરમાત્મા સિદ્ધ છે. -સ્વરૂપ છે. અને આકાશ જેવાં સર્વ વ્યાપક છે. (૮) પરમાત્મા પિતાના સ્વરૂપને પૂરેપૂરું જાણે છે અને (૩) જેના જ્ઞાન અને વેદને અમે થઈ ગયાં છે તે સંસારીઓના ય બધાં જ સ્વરૂપ અને વિરૂપને પૂરેપૂરી જાણે છે. પરમાત્મા છે. જ્યારે સંસારી આજ્ઞાની છે પરમાત્માના સ્વરૂપને ય પૂરે (૪) જે સર્વકાળે છે, સર્વત્ર છે, સર્વ સમથે છે અને પૂરું જાણતાં નથી અને પોતાના ય સ્વરૂપ કે વિરૂપ કે વિરૂપને સના છે તે પરમાત્મા છે. જાણતા નથી. (૫) જે પિતાના સ્વરૂપમાં તન્મય છે અથવા તે સ્વરૂપથી એ તો માતા અને એના સંતાન જેવું છે. માતા પિતાનું તરૂપ છે અને સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂકયાં છે તે પરમાત્મા છે. જીવન જીવી જાણે છે. અને પિતાના સંતાનને ય વિાડી જાણે (૬) જે પિતાના સ્વરૂપને પૂરેપૂરું જાણે છે અને સંસારી છે. જયારે બાળક (સંતાન) ન તે પિતાનું જીવન જીવવા સ્વય -આના પણ બધાં જ સ્વરૂપ અને વિરૂપને પૂરેપૂરી જાણે છે તે શકિતમાન છે કે ન તે માતાને જિવાડવાનું જ્ઞાન કે શકિત પરમાત્મા છે. તેનામાં છે. (૯) પરમાત્માથી વિમુખ છે અને પિતાના સ્વરૂપથી ય જે (૭) જે જ્ઞાનવરૂપ (ચેતનતત્વ) છે, જે જ્ઞાનેશ્વર (કેવલજ્ઞાન - વિમુખ છે તે બહિરાત્મા છે. જે બહિરાત્માથી વિમુખ છે અને સર્વજ્ઞતાની શકિતરૂપે) છે. અને જે જ્ઞાનાનંદ (આનંદદન પરમાત્મા તથા પિતાની સિદ્ધિની જે સન્મુખ છે તે અંતરાત્મા છે. ગુણથી) છે તે પરમાત્મા છે. જે પિતાના સ્વરૂપમાં વમય છે અને સિદ્ધિને પ્રાપ્ત કરી (૮) જે સાદિ-અનંત ભાગે સ્થિર છે, અરપી, છે, નિત્ય ચુકયા છે તે સિદ્ધારમાં પરમાત્મા છે. ' " છે તે પરમાત્મા છે. (૧૦) બહિરાત્મા-અંતરાત્મા એવાં આપણે વર્તમાન કાળમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની ઓળખ કર્યા બાદ રદયથી રસ વેદીએ છીએ અને જ્ઞાનથી જાણીએ છીએ. હવે એને તુલનાત્મક અભ્યાસ કરીએ. પછી રસવેદન ચાલી જાય છે અને જ્ઞાતૃત્વ (સ્મૃતિ) ઉભું (૧) બહિરાત્મા, એટલે પહેલાં ગુણસ્થાનકને મિશ્રાદષ્ટિ રહે છે. જ્યારે પરમાત્માને રવક્ષેત્રના જ્ઞાન અને વેદન અભેદ અdજન. અંતરાત્મા એટલે ચેથાથી બારમાં ગુણસ્થાનકને બની જાય છે. સુમુક્ષ સાધક એવો સમકતિ વિવેકી આત્મા. (૧૧) સિદ્ધ પરમાત્મા દેહાતીત એટલે કે દેહરહિત અશરીરી પરમાત્મા છે, અરિહન્ત પરમાત્મા વિદેહી છે. ન જ્યારે પરમાત્મા એટલે તેરમા અને ચૌદમ ગુણસ્થાનકે દેલ હવે ધારણ કરનાર નથી એ અપેક્ષાએ તેઓ દેહત્યાગી છે. રહેલ સાકાર સગી અને અયોગી (ગક્રિયા અભાવ) અરિહંત સાધુ ભગવંત દેહભાવ રહિત છે અને દેહને માટે માલિન ભગવતે, તીર્થંકર ભગવંતે તથા સામાન્ય કેવલિ ભગવંતે તેમજ કીની કઈ ચીજ રાખેલ નથી તેમ જ દેહને આવશ્યક ચીજ • સિદ્ધશીલા સ્થિત, સિદ્ધ સ્વરૂપી, શુદ્ધ સ્વરૂપ, આત્મા સ્વરૂપી, ભીક્ષામાં મળે તે સંયમદ્ધિ અને ન મળે તે તપેદ્ધિ સમજે છે અશરીરી, અરૂપી એવાં નિરંજન, નિરાકાર સિદ્ધપરમાત્મા ! તેથી દેહત્યાગી છે. સિદ્ધ ભગવંત! સંયમલક્ષી, સમ્યગદષ્ટિ શ્રાવકે સમજણથી દષ્ટિમાંથી (૨) રાગ ભાવ એટલે બહિરાભ! વિરાગ ભાવ એટલે દેહભાવ-દેહમમત્વ ત્યાગેલ છે અને દેહભાન ભૂલી વિદેહી, દેહા- અંતરાત્મા! અને વીતરાગતા એટલે પરમાત્મા ! તીત થવાની ઇચછાવાળો છે તથા અંશે પણ ત્યાગી છે તેથી (૩) અધમ આચરે છે તે બહિરાત્મા ! ધમ આચરે છે એ અપેક્ષાએ દેહત્યાગી છે. જ્યારે સમ્યગદષ્ટિ અવિરતિ માત્ર -જે અંતરાત્મા! જયારે જેણે ધમ પૂર્ણ કરી લીધું છે. અને જ્ઞાનથી-મંતવ્યથી દેહત્યાગી છે. તેની સામે સાધુ ભગવંતે જ્ઞાન - હવે ધર્મ કરવાનું રહેતું નથી તે પરમાત્મા છે. અને કિયા ઉભયથી દેહત્યાગી છે.
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy