________________
તા. ૧૬-૮-૮૬
મળે છે. પળે પળે ગૌતમસ્વામીને કૈવલજ્ઞાન પ્રાપ્તિની ઝંખના હોય છે. આ ગુણુસ્થાનકને સાતમું સવિરતિ અપ્રમત્ત ગુણ
સ્થાનક કહે છે. જ્યાં સાધકને આત્મ સાક્ષાત્કાર, આત્મસુખ, બ્રહ્મસુખ, પૂણ્ તાના સુખની ક્ષણિક પણ ઝાંખી થાય છે. ઝલક પ્રાપ્ત થાય છે. છઠ્ઠાથી સાતમે અને સાતમાંથી છઠ્ઠા ગુણુસ્થાન કે આવનજાવન ચાલુ રહે છે. એમ કરતાં સાતમા ગુરુસ્થાનક અધ્યવસાયના કાળ અને રસ વધતાં સાધનાતે છેલ્લા તબકકા જેતે ક્ષેપકશ્રેણી કહેવાય છે તેની શરૂઆત થાય છે. અહીં જે છેવટના સંજવલના કષાય (કષાયની રસમંદતા) રહ્યો હોય છે તેના તથા સવ' ઘાતિ કમેk [આત્માના સ્વરૂપ-(જ્ઞાન)ના સ્વરૂપ (કેવલજ્ઞાન)ના ધાત-નાશ કરનારાં ક] ના ક્ષય (નાશ)ની શરૂઆત થાય છે. અને આઠમા, નવમા, દશમા ગુણુયાનક આરૂઢ થાય છે. જ્યાં દશમા ગુરુસ્થાનકના અંતે વીતરાગતાની પ્રાપ્તિએ મેહનીકમ ના સવથા નાશ કરે છે. અને ખારમા ગુણસ્થાનક પ્રવેશ થાય છે. અહી મતિજ્ઞાન સપૂણ' અવિકારી બને છે. આ કક્ષાએ મહમુકિત છે પરંતુ જ્ઞાન ઉપરનું આવરણ હજુ હૉલ નથી. વીતરાગતા તે આવરણને, દર્શનાવરણીયક્રમ', જ્ઞાનાવરણીયક્રમ' અને અંતરાયક્રમ' એમ ત્રણ ધાતિકર્માંને નાશ કરીને, હઠાવે છે. પછી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તેને સયેગી પ્રવૃદ્ધિ અવસ્થા કહેવાય છે અને તે તેરમુ” ગુણસ્થાનક છે. અહીં આ કક્ષાએ જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે સવ' આવરણથી રહિત, રાગ થી રહિત સર્વ વિકલ્પથી રહિત એવુ સત્ર ક્ષેત્રના સર્વાંકાળના સવ' દ્રવ્યના સ ગુણ અને પર્યાયનું જ્ઞાન હોય છે તેથી તે જ્ઞાન, વીતરાગ જ્ઞાન, નિવિ'કલ્પ જ્ઞાન અને સવ'ના જ્ઞાન કહેવાય છે. જેને ટૂંકમાં કેવલજ્ઞાન કહે છે. સાધનાની આ ચરમ સીમાએ જ્વના ઉપયોગ અવિકારી અને અવિનાશી ખને છે. (ઉપયાગ એટલે જીવનું જ્ઞાન અને ન અથવા જોવા તે જાણવાની શકિત), જ્ઞાન ક્રમિક હતું તે અક્રમિક થાય છે અને ઉપયોગવંત દશાની પ્રાપ્તિ થાય છે. આ અવસ્થા સયેાર્ગી-સદેહી પરમાત્મ અવસ્થા છે, સાધકની સાધનાની અહીં સમાપ્તિ થાય છે શુદ્ધભાવ-સ્વભાવઃશાની પ્રાપ્તિ થાય છે. આ દશામાં એ પરમાત્માવસ્થામાં, જયાં સુધી આયુષ્યકાળ પૂ ન થાય ત્યાં સુધી ચેગાનુયોગ ઉપકાર કરતાં ભૂમિતલ ઉપર વિચરે છે. અંતે આયુષ્યકાળ પૂર્ણાહુતિ પૂર્વ અર્થાત્ નિર્વાણ સમયે સવ યાગ થ્યાપાર-યોગક્રિયાનું સ્થિકિરણ કરે છે. જેને શલેશીકરણ કહે છે. એ ચૌદમું ગુરુસ્થાનક છે. જે અત્યંત અલ્પકાલીન છે. પરાકાષ્ઠાની આ અંતિમ અલ્પ કાલીન પ્રક્રિયા દ્વારા દેહના બંધનમાંથી પણ આત્મપ્રદેશને એટલે કે આત્માને મુકત કરે છે અને નિર ંજન, નિરાકાર સિદ્ધપરમાત્મા બની રૂપાતીત થાય છે આને પ્રદેશમુકિત કહેવાય. આમ અધાતિક્રમ'ના ક્ષય એટલે પ્રદેશસુતિ અને ધાતિકમા ક્ષય એટલે ઉપયાગ મુક્તિ. આ પ્રમાણે ખે ભેદે મુદિત ઘટાવી શકાય કેમકે ક્રમના ક્ષયના ક્રમ જ એ પ્રમાણે છે.
સાધનાની આ સેપાન શ્રેણિમાં પહેલાં ગુણ સ્થાનકે રહેલ સાત્ત્વિક ભાવવાળા જીવા સજ્જન છે. અને ચેથાથી ખારમા ગુણસ્થાનકે રહેલ જીવા અંતરાત્મા છે જ્યારે તેરમા તથા ચૌદમા ગુણસ્થાનકે રહેલ જીવા સયેાગી (સાકાર) પરમાત્મા છે અને સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી ચૂકેલ સિદ્ધ પરમાત્મા યાગાતીતરૂપાતીત (નિરાકાર) પરમાત્મા છે.
અંતરાત્માને આપણે આપણા જીવન વ્યવહારમાં તેમની જુદી જુદી કક્ષા પ્રમાણે જુાં જુઈ નામે ઓળખીએ છે એમની એ
પ્રશ્ન જીવન
આંતરદશા ભાવાવસ્થા છે જેની ઓળખ આ સાથેની થાય છે.
સત:
(૧) શાંત જીવન જીવે છે તે સત છે.
(૨) સવ' સાટ્ટિ–સાન્ત (વિનાશી) ભાવાને અંત લાવવામાં જે રત છે તે સત છે.
(૩) સંસારના અંત આણવા સિવાયની વૃત્તિ કે પ્રણિ જેતે નથી તે સત છે.
(૪) જે કાને ડરાવતા નથી તેમ સ્વય* ડરતે ૫ ની અને ડગતા ય નથી તે સત છે.
(૫) સ્વયં જે આનંદને વેદૅ છે અને એની પાસે આવાર યુ સત્ (અવિનાશી) સુખ જ ખતાડે છે, ખાડે જ રી મેળવવામાં સહાય કરે છે તે સત છે.
(૬) જે સ્વયં અસત્ (મિથ્યા-વિનાશી) મુ છે કે અન્યને અસતની અસરથી મુકત થવામાં સહાયક છે. તથા સ્થ સત્ બનવા ઉદ્યમી છે તે સત છે. સાધુ –
(૧) સહન કરે તે સાધુ છે. (ર) સાધના કરે તે સાધુ છે.
(૩) સાધનામાં સહાયક થાય તે સાધુ છે. (૪) નિર્દોષ સાદું જીવન જીવે તે સાધુ છૅ. (૫) સદાચારી છે તે સાધુ છે.
(૬) યમ નિયમ યુક્ત સંયમી જીવન જીવે છે તે સાધુ છે.
(૭) જે સાધ્ય અને સાધનથી યુક્ત થઇ સાધના કરે છે. અને સાધનામાં સાષ્યની પ્રાપ્તિ માટે સાવધાન છે તે સાધુ -
(૮) મેહ સાથે ઝધડે છે અને મેક્ષ માટે ઝુરે છે તે
સાધુ છે.
(૯) જે સ્વાવલખી અને રવાધીન છે તે સાધુ છે. (૧૦) આધિ (મન સુધી દુઃખની અસર-માનસિક કલેશો. વ્યાધિ (શારીરિક રોગ) અને ઉપાધિ (ખાલ પ્રતિકુળ સફેદમ) જેને અસર ન થાય તે સાધુ છે.
(૧૧) ઉપાધિ કે વ્યાધિ જેને આધ રૂપે ન પરિણુંને અહ જે સદા સત્ર + આધિ એટલે કે સમાધિમાં રહે છે તે સાધુ એ
(૧૨) મરણના જેતે લય નથી, ઉચ્ચ-તાને જેતે ભેદ નથી, નામકમની પુણ્યપ્રકૃતિ યશ-કીતિ' આદિમાં જે ખાત નથી. શાતાને જે શાખતા નથી અને અશાતા જે ડરતા નથી. એવા ચારે અધાતિક આયુષ્યકમ, ગોત્રકમ નામક વેદની પ'ની પુણ્યપ્રકૃતિની લાલસાને જેગી છે તે સાધુ છે. (૧૩) જેણે રસગારવ, રિદ્ધિગારવ અને શાતાગારવ ઉર્ વિજય મેળવ્યેા છે સાધુ છે.
સન્યાસી :
જેણે પોતાના માટે કાંઇ જ ન રાખતાં પોતાનું બધું જ દુનિયાને દઇ દીધું છે તે સન્યાસી છે.
મુનિ :
(૧) મન-વચન-કાયાના ત્રણે યોગને અક્રિય બનાવવાન સાધનામાં જે મગ્ન છે તે મુનિ છે, જે માટે થઇને તે મ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરે છે.
(૨) મુનિ એટલે મૌન અક્રિયતાના સાધક.
(૩) પાપ–વૃત્તિ અને પાપ-પ્રવૃત્તિમાં જે મૌન છે તે મુનિ (૪) મન (અસદ્-ખાટી ઇચ્છા) નથી તે મુનિ છે.