________________
૧૬-૮-૮૬
પ્રબુદ્ધ અન
અહિરાભા–અંતરાત્મા–પરમાત્મા
મુ ૫, પનાલાલ જગજીવન ગાંધી
સમગ્ર ચૌદ રાજલોક (બ્રહ્માંડ–(Universe) પાંચ દ્રવ્યેા અદ્વૈત્ર પાંચ અસ્તિકાય (અસ્તપ્રદેશ અને કાય=સમૂહ)નું લા છે. આ પાંચ અતિકાય (૧)આકાશાસ્તિકાય (૨) ધર્માં પતય (૩) અધર્માસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) જીન્નાસ્તિકાય છે. એમાંય જે કાંઇ વિશ્વનિર્માણુ અર્થાત્ વિશ્વરમત એ તે તા કેવલ પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાયની જ છે.
આખા ય ચૌધરાજલેકની જીવ-જીવ, નિત્ય-અનિત્ય, વાશી-અવિનાશી, રૂપી-અરૂપી, તથા દૈત-અદ્વે તમાં જેમ રહેચણી થઇ શકે છે તેમ સધળાંય જીવની હિરામા, અંતરાત્મા “ને પરમાત્મા એમ ત્રણ પ્રકારમાં વહેંચણી થઇ શકે છે.
એકમાત્ર જીવ (સ’સારી) સિવાય ચૌદ રાજલેકના બધાં ય દ્રવ્યો નિયમ પ્રમાણે કાર્યો કરે છે, માટે જ જીવતે નિયમમાં “સાવવા સંયમની આવશ્યકતા છે. તેથી જ આચારાંગસૂત્રવિષસાર જેવા ગ્રંથાનું પૂર્વાચાર્યાએ નિર્માંણુ કયુ" છે.
કસ્તુરી મૃગ પોતાની સુગંધને બહાર શોધતા ફરે છે, એ સમગૢ જે જીવ પાતામાંથી નીકળતાં પોતાના સુખને બહાર સુવા હૈ છે અને પુદ્ગલમાં સુખબુદ્ધિને ભાગવૃત્તિ સ્થાપી મિથી જ સુખ મળે છે. એવી ભ્રાંતિમાં જે રાચે છે તે * હિરાત્મા છે.
આતમબુદ્ધ કાયાદિક ગ્રહ્યો બહિરાતમ અધર સુજ્ઞાની... ઝુમતિનાથ ભગવાનના સ્તવનની આ કડી દ્વારા શ્રી આનંદ ધનજી મહારાજે આ જ વાત કહી છે.
આવા હિમુખી જીવા પુદ્ગલાભિનંદી એટલે કે ભૌતિકવાદી હદય છે. જે કેવળ દેહભાવથી જીવનારા દેહાધ્યાસમાં જ જ્યારા હોય છે. તથા મનથી શરીરને જ જોનારા અને વસ્વ માનનારા હોય છે. ગુણુસ્થાનકની દૃષ્ટિએ વિચારીએ તે ફ્રેંચ પહેલાં ગુરુસ્થાનકના મિથ્યાદષ્ટિ અનુજના છે. તેઓ શરીર -સહિત શરીરના કામમાં આવતી સઘળી બાહ્ય સામગ્રીને પોતાના અસ્વરૂપે માને છે, અને રાગમાવે વર્તે છે, જેમાંથી જ ખાં શની ઉત્પત્તિ થાય છે, જેને અધમ' કહેવાય છે. પરમાં સ્વવત્ ૠષ્ટિ કરી એઓ પર નૈમિત્તિક સુખને માણુનારા છે. જે સુખની ાળ અને પાછળ દુઃખ હોય છે, તે અસત્, વિનાશી, અનિત્ય અવસ્થા છે. એમાં આસકિત છે. મેહ છે, વાસના છે, તૃષ્ડા છે તા છે, અજ્ઞાન છે. અને તેથી રાગ અને દ્વેષ છે. આ માહ તે અજ્ઞાનવશ આત્માનું દેહ પ્રત્યેનું મારાપણું એટલે કે હભાવ-દેહમમત્વ છે તે જ માહિરામ છે. અથવા - વ પાતાની સ્વરૂપ અભાનતાએ પર એવાં પથમાં રવરૂપ શુદ્ધિથી સચ્ચિદાન ંદ મુદ્ધિથી—સત્યમ્ શિવસ-સુન્દરમ બુદ્ધિથી પુદ્ગલ ( ભૌતિક પદાર્થોં ) દ્વારા ગ્રુપ પ્રુચ્છે છે તે જ તેનુ' અહિરાત્મપણ' છે. જે સંસાર છે હેમ એમાં સમ્વાપણ છે. સરતિ પ્રતિ સંસાર ! એક વસ્તુ અહી બીજી વસ્તુ પર, એક વ્યક્તિ પરથી ખીજી વ્યક્તિ પર, એકચ્છમાંથી ખીજી ઇચ્છામાં, એક અવસ્થામાંથી બીજી વસ્થામાં, અને એક ભવમાંથી બીજા ભવમાં જીવ સર્યાં કરે છે. એમ વારંવાર સર્યાં કરે છે તેથી તેને સ'સાર હે છે. એમાં આત્મા, મન અને શરીરનુ એક્ષેત્રી એકીકરણ “જી તેમાં ક્રમના ઉદયની આધીનતા છે. જે ઔયિક ભાવ છે જે કુણુ સ થા–ખાવરાયેલ હોય અને અશે પણ ખુલ્લા ન
७७
હાય તેને ઔવિકભાવ કહેવાય છે.) એવાં જીવો . પરમાત્માથી પશુ વિમુખ છે અને પેાતાના સ્વરૂપથી પશુ વિમુખ છે. તેમ જ આધિ-વ્યાધિને ઉપાધિના ત્રિવિધ તાપથી ગ્રસ્ત છે. અહીં આધિ એટલે અસ્થામિક (માનસિક) દુ;ખ, વ્યાધિ એટલે કાયિક દુ:ખ (રાગ) અને ઉપાધિ એટલે ખાદ્ય પ્રતિકૂળ સયેાગ છે. એ દૃષ્ટિને દૃશ્ય સમાવે છે. અને જ્ઞેયને જાણીને જ્ઞેયને ચેટિ છે. એમને નથી કાઇ સાધ્યું કે નથી કાઇ ધ્યેય એટલે સાધનાના પ્રશ્ન છે જ નહિ, તે અસાધક છે. એમાં ગતિ છે પણ પ્રગતિ નથી. ધાણીના ખેલની જેમ સસારમાં ચકરાવા લીધા કરે છે. સસારમાં શ્રમણુ ચાલુ ને ચાલુ જ રહે છે. પરિધ ઉપર ધૂમ્યા કરે છે પણું ધરી તરફ કેન્દ્ર તરફ તેમનું ગમત હેતુ નથી.
આવા પુદ્ગલાભિન દી–ભૌતિકવાદી જીવ જ્યારે સુખ દુઃખના ચકરાવાથી થાકે છે, સુખ મેળવવા જતાં દુ:ખી થાય છે ત્યારે આંતરખોજ કરે છે. અથવા તે પ્રાપ્ત સતના સમાગમમાં આવે છે ત્યારે કે પછી અધ્યાત્મગ્રંથના વાચનથી પોતાની ઝાંઝવાના જળ – મૃગજળ પાછળની પરિામવિહીન ટને પીછાને છે ત્યારે અંતરમુખી થાય છે. આંતરનિરીક્ષણ કરે છે અને આંતરદ્રષાને જોતા થાય છે. પાતાના સ્વરૂપનું ત્યારે એને ભાન થાય છે. અને અહિરાત્મપણામાંથી અંતરાત્મા તરફ વળે છે. આ હિરાત્મપણાનુ અંતરાત્મપણામાં રૂપાંતર કરવું તે સત્યાગ્રહ છે. એ દુજ નમાંથી જન બને છે. અને જનમાંથી સજ્જન બને છે, આગળ વધે છે. સાધુ થાય છે. સંત-મુનિમહાત્મા-ધર્માત્મા અને છે. એથી ય આગળ વિકાસ સાધતે નિશ્રય, જીતેન્દ્રિય, અણુગાર થઇ અતે પોતાના પદ્મ આત્મ સ્વરૂપનું પ્રાગટીકરણુ કરી પરમાત્મા બની કૃતકૃત્ય થાય છે.
જેમ પુદ્ગલના સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ છે. તેમ પુગલના સચિત એટલે કે જીવયુકત પુદ્ગલ અને અચિત એટલે કે જીવ રહિત પુદ્ગલ એવાં ખે ભેદ છે. એ જ પ્રમાણે જીવના સંસારી અને સિદ્ધ એવા બે ભેદ છે. સંસારી જીવા છે તે પુદ્ગલ સહિતના દૈડધારી જીવા છે જ્યારે સિદ્ધના જીવે પુદ્ગલ રહિત, પુદ્ગલમુકત એવાં શુદ્ધ આત્મસ્વરૂપી, સિદ્ધ સ્વરૂપી અરૂપી જીવે છે. જે સહાનદી અને યાગાતીત છે. તે રુહાતીત એવાં દેહી, અશરીરી, અક્રિય, પોતાના પરમ સ્થિ તને પ્રાપ્ત કરી ચૂકેલ પરમાત્મા છે, એવાં આ પાત્મ પોતાના અરૃહીપણાને પ્રાપ્ત કરવા અગાઉ દેહધારી હોય છે અને ભૂમિતલ ઉપર, ભવ્યજીવો પર ચોગાનુયોગ ઉપકાર કરતાં વિચરતાં હોય છે. એવા પરમાત્મા જે તીથની સ્થાપના કરનારા છે તે તીયકર પરમાત્મા અથવા અરિહંત પરમાત્મા તરીકે ઓળખાય છે. અને જે તી"ની સ્થાપના નથી કરતાં એ સામાન્ય કૅલિ ભગવત તરીકે ઓળખાય છે. ઉભય દેહધારી હોય છે. તે વીતરાગ, સત્તુ અને નિવિ કલ્પક હોય છે. ટૂ હાવાના કારણે અને યેગાપાર હોવાથી તે સ યાગી વલિ કહેવાય છે. અને યાગ સક્રિય હાય છે. જૈન દર્શનના સાધના સેાપાન જે ગુણુ સ્થાનક કહેવાય છે તેની દૃષ્ટિએ તે તેરમા ગુણુસ્થાન હેાય છે. પરંતુ રૂહ હોવા છતાં તેઓ દેઢાતીત હોય છે અર્થાત્ વિદેહી હાય છે, એટલે કે