SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબદ્ધ જીવન તા. ૧૬-૮ભયંકર હિંસક પ્રાણીઓ માણસને મારી નાખે છે અથવા તું લોકાનું નીચેના ભય તથા ઉપદ્રમાંથી રક્ષણ કરે કરડીને ઘણું અસહય કષ્ટ પહોંચાડે છે. વાઘ-સિંહ ગડિ હાથી, . (૧) અતિવૃષ્ટિ, પાણીનાં પૂર કે બીજી કોઈ પણ રીતે ઉપ મગર, સાપ, વીંછી, ગરૂડ વગેરે તરફથી થતા ઉપસર્ગોને તિર્યંચકૃત થતે “જલ ભ. (૨) અચાનક આગ ફાટી નીકળવી, દવ પ્રકટ ઉપસર્ગ કહેવામાં આવે છે. કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતા “અગ્નિ-ભય” (૩) રાવર આ ત્રણ પ્રકારના મુખ્ય ઉપસર્ગો ઉપરાંત આત્મસંવેદનીય કે જંગમ વિષ–ભય” (૪) જુદી જુદી જાતના સાપ તરફથી તે વિષધર-ભય.” (૫) ગોચરમાં વિશિષ્ટ સ્થાને પડેલા ગ્રહો તરફથી નામને જે પ્રકાર પણ બતાવવામાં આવે છે. અર્થ થતે ગ્રહચાર-ભથ” (૬) જુદાં જુદાં અનેક કારણથી ઉત્પન્ન થતો, કલ્પલતાંમાં લખ્યું છે કે “રાજભય” (૭) જુદાં જુદાં કારણથી ઉત્પન્ન થતોગ-ભય (૪ ૩૧ent : થિ -માનુષ તૈર લડાઈ કે યુદ્ધને ભય (૯) રાક્ષસને ભય (૧૦) શર્સ-સમૂહને શરણે - श्वाऽऽत्मसवेदनीयभेदाच्चतुर्विधा ।' (૧૧) મરકી કે અન્ય જીવલેણ રોગ ફાટી નીકળવાથી ઉત્પન્મ (चलचिल+ा उबसग्गा पण्ण-ता तं जहा दिवा माणुमा થત ઉપદ્રવ. (૧૨) ચેર-ડાકુ તથા ધાડું પાછું વગેરેને તિરિકવોળિયા માળિઝા) ઉપદ્રવ (૧૩) ઉંદર, તીડ, વગેરે સાત પ્રકારની ઈતિઓથી આત્મસંવેદનીય એટલે અશાતાદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ઉપદ્રવ (૧૪) સિંહ, વાઘ, વર, રીંછ વગેરે શરીરને ભોગવવી પડતી અસહ્ય વેદના. આ વેદના કષ્ટ, દુઃખ, શિકારી પશુઓથી ઉત્પન્ન થતે ઉપદ્રવ અને (૧૫-૧૬) ભૂત, આત્માને માટે ઉપસર્ગ સમાન બને છે. આ પ્રસંગે દેવ, પિચાશ વગેરે હલકા દે તથા શાકિની, ડાકિની વગેરેને ઉપદ્રવ. મનુષ્ય કે તિર્યય કૃત ઉપસગ નથી હોત, પરંતુ પિતાના પૂર્વસંચિત તીવ્ર અશુભ કર્મોને ભારે ઉદય ઉપસર્ગ સમાન કષિમડળ તેત્રમાં સિંહ, હાથી, પન્નગ, વૃશ્ચિક, બને છે. રાક્ષસ, ગ્રહ, તસ્કર, દુજન, શર્સ, ડાકિની, શાકિની, બેરી '; સાધુઓએ મનુષ્ય, દેવતા વગેરેએ કરેલા આવા બધા વગેરે અડતાલીસ પ્રકારના ભય સામે રક્ષણ માગવા મો. આવ્યું છે. ઉપસર્ગો સમતાથી સહન કરવા જોઈએ. એ વખતે મનમાં જ લેક પ્રચલિત ઉપદ્ર કેવા કેવા હોય છે તેને પણ ક્રોધ કે લેશ ન આણવો જોઈએ. સાચા મુમુક્ષુ સાધુઓએ ખ્યાલ આના ઉપરથી આવે છે. દેશકાળ અનુસાર, દુઃખ કે કષ્ટ આવી પડે ત્યારે પણ સમતામય જીવન કેટલાક ઉપદ્રવ અ૮૫ કે લુપ્ત થઈ જાય છે તે જીવવું જોઈએ. કેટલાક નવા પ્રકારના ઉપદ્ર અસ્તિત્વમાં આવે છે , ( શાસ્ત્રકારે આ ચાર મુખ્ય પ્રકારના ઉપસર્ગના સેળ પેટા ધરતીકંપ, જવાળામુખીનું ફાટવું, બે અને વિશ્લેટ વે વગેરે. પ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે: પ્રકારના કુદરતી કે માનવસર્જિત ઉપદ્રવ હોય છે. અલબત્ત એ (૧) દેવકુત:-૧. રાગથી અથવા હાયથી, ૨. દ્વેષથી, બધા વ્યકિતલક્ષી નથી હોતા, સર્વસામાન્ય હોય છે, પરંતુ જે ૩ વિમર્શથી અથવા પરીક્ષાથી (વેદના હસન કરી શકે છે. અનેકના જીવનને અંત આણે છે. ઘાતક શાસ્ત્રોના પ્રચાર પછી કે નહિ તે દરતા જોવા માટે પરીક્ષા કરવી તે) ૪. પૃથકવિમાત્રા બીજાને જીવ લેવાનું સરળ થઈ ગયુ’ છે. માણસને ખબર ન (ધર્મની ઇર્ષ્યા આદિને અંગે વૈક્રિય શરીર કરીને ઉપસર્ગ પડે એવી રીતે ક્ષણવારમાં એના પ્રાણ હણાઈ જાય છે, એમાં શારીરિક કષ્ટ કે વેદનાને ખાસ અવકાશ હોતે નથી. માવો (૨) મનુષ્યકૃત:- ૧. રાગથી અથવા હાસ્યથી, ૨ થી, પ્રકારના ઉપદ્રવોમાંથી કર્મક્ષયની દૃષ્ટિએ ઉપકારક એવા ઉપચગે કેટલા તે વિચારણીય વિષય છે. ૩. વિમર્શથી, ૪. કુશીલથી (ઉ. ત. બ્રહ્મચારીથી પુત્ર થાય ઉપગંના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની તે બળવાન હોય છે એમ ધારીને કોઈ સ્ત્રી ધમવાસના વિનાના દૃષ્ટિએ છ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. સાધુને બ્રહ્યચર્યાથી ચળાવવા અનુકુળ ઉપસર્ગ કરે તે) ઉપસર્ગના પ્રતિમ અને અનુલેમ એવા બે મુખ્ય પ્રકારે. (૩) તિયચકત :-૧, ભયથી (મનુષ્યને જોઈને તે મને પણ દર્શાવવામાં આવ્યા છે. પ્રતિલોમ એટલે પ્રતિકુળ અર્થાત મારશે એમ ધારીને સામું ધસે તે) ૨. ષથી, ૩. આહાર શરીરને અતિશય કષ્ટ આપનારા ઉપસર્ગો જે સાકમાં માટે (ભૂખ લાગ્યાથી તેનું નિવારણ કરવા માટે વાઘ, શિયાળ, સ્થિરતા, અચલતા આવી નથી હોતી તેવા કાયર સાંધા ઉ૫-. ગરુડ વગેરે ઉપસર્ગ કરે તે) અને ૪. પિતાના સંરક્ષણ સગં સહન કરવાની વાત શુરવીરતાપૂર્વક કરે છે, પરંતુ ખરેખર. નિમિતે સામે પ્રહાર કરે તે ઉપસર આવી પડે છે ત્યારે ડરી જાય છે, ડગી જાય છે, (૪) આત્મકૃત અથવા આત્મસંવેદનીય : સાધનાથી ભ્રષ્ટ થઈ જાય છે. જે સાધકે સંયમ સાવિત્રીમ ૧. વાતથી, ૨. પિત્તથી, ૩, કફથી અને ૪. સંનિપાતથી અડગ હોય છે તે સાધકે ભયંકર ઉપસર્ગોમાં પણ ડગી જતા નથી. થતા ભયંકર રોગરૂપી ઉપસર્ગ આ ચાર પ્રકાર બીજી ગજસુકુમાલ, અવતીસુકુમાલ, બંધક મુનિ મેતાર્ય મુનિ, વિગેરે રીતે પણ ગણવવામાં આવે છે, જેમ કે (૧) નેત્રમાં સાધકેએ પ્રતિકૂળ ઉપસર્ગો ઉપર વિજય મેળવ્યો હતે.. પડેલું કયું વગેરે ખેંચવું (૨) અંગેનું રતધિત થવું (૩) અનુલેમ ઉપસર્ગ એટલે અનુકૂળ ઉપસર્ગ કરતાં પણ ખાડા વગેરેમાં ઉપરથી પડી જવું અને (૪) બહુ વગેરે અંગેનું કયારેક અનુકૂળ ઉપૈસર્ગ ઉપર વિજય મેળવવાનું કઠિન છે. પરસ્પર અથડાવું. સાધક પિતાની સંયમ સાધનામાં મગ્ન હોય તેવે વખતે મનુષ્ય જીવનમાં વિવિધ પ્રકારની આપત્તિઓ, જાત જાતના માતા, પિતા, ભાઈ,બહેન, પત્ની, પુત્ર ઇત્યાદિ પર્વજને ઉપદ્ર અચાનક આવી પડે છે. એ વખતે સામાન્ય તરફથી અથવા કુશાલ સ્ત્રીઓ તરફથી આનપાન ઇત્યાદિન માણસ મૂંઝાય છે, કાયર થઈ જાય છે, દેવ-દેવીનું શરણું વધુ પડતી સંભાળ રાખવામાં આવે, વિવિધ પ્રકારની માંગ લે છે, બાધા-આખડી માને છે. સામગ્રી માટે લલચાવવામાં આવે, રુદન વગેરે કરી, આદિ શ્રદ્ધાળુ માણસો માટે સંકટોથી બચાવનાર દેવ-દેવીઓની બનાવે તે વખતે મમતાના ભાવથી સાધક ડગી જઇ તેવી રસુતિઓ પણ લખાઈ છે. નવરત્નમાલામાં એક સ્તુતિમાં બગસામગ્રી રવીકારવાવશ બની જાય છે અને પરિણામે વિજયા-જયા દેવીને ઉધન કરવામાં આવ્યું છે કે હે દેવી! (અનુસંધાન પૃષ્ઠ ૯૩ પર)
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy