________________
Regd. No. MH. By / South 54) Licence No. : 37
'
છે.
વષ:૪૮ અંક: ૮-૯
મુંબઇ તા. ૧૬-૮-૮૬ અને તા. ૧-૯-૮૬
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર થવાર્ષિક લવાજમ રૂા. ૩૦/- છુટક નકલ રૂા. ૩-૦૦
' પરદેશમાં એર મેઇલ : ૨૦ % ૧૨ તંત્રી રમણલાલ ચી. શાહ.
આ ઉપરાગ ઉપસર્ગ શબ્દ જૈનમાં વિશેષપણે વપરાય છે.
(જે (કષ્ટનું) ઉપસર્જન કરે છે, એટલે કે જે કષ્ટને “૩ાા' શબ્દ સંસ્કૃત ભાષાને છે. એના જુદા જુદા
ઉત્પન્ન કરે છે તે ઉપસર્ગ) અર્થ થાય છે, જેમ કે (૧) માંદગી, વ્યાધિ (૨) દુર્ભાગ્ય
(४) उपसूज्यते-प्यते च्याव्यते "() ઈજા અથવા હાનિ (૪) ગ્રહણ (૫) ભૂતપ્રેતાદિને વળગાડ
વાળી ઘમ, વિકમરિયુવક : 1 (૬) મૃત્યુ આવવાની નિશાની અથવા આગાહી (૭) અપશુકન (જે પ્રાણીને ધર્મથી ખેંચી લે છે, વ્યુત કરે છે તે ઉપસર્ગ) (૦ મરણને ભય (૯) આફત (૧૦) વ્યાકરણમાં અવ્યયને
(૫) ૩૧ : ૩૧ઢવ : એક પ્રકાર -ધાતુની આગળ અથવા ધાતુ પરથી બનેલા નામની
(હેમચંદ્રાચાર્ય અભિધાન ચિંતામણિ નામના કાશમાં - કાગળ જેતે શબ્દ (૧) મહાકાવ્યને એક નાને ખંડ કહે છે કે ઉપસર્ગ એટલે ઉપદ્રવ) (૧૨) દેવ, મનુષ્ય વગેરે તરફથી થતી કનડગત.
(૬) ૩વસનું સેવાવિજ્ઞાન્ ૩૧દ્રવાન્ | જૈનમાં “રૂપ શબ્દ એક વિશિષ્ટ લાક્ષણિક પારિ- (ટ વગેરે કરેલે ઉપદ્રવ તે ઉપસર્ગ) ભાષિક અર્થમાં વપરાય છે. સંસ્કૃત ‘૩૧ai' ઉપરથી આવેલા ઉપસર્ગના મુખ્ય ત્રણ પ્રકારે છે. (૧) દેવતાકૃત (૨) શ્રાકૃત અર્ધમાગધી શબ્દ “રૂપ” પણ વપરાય છે. ‘સૂયમrein'
મનુષ્યકૃત અને (૩) તિર્યંચકૃત. (ચત્રકૃતાંગ) નામના આગમ ગ્રન્થમાં “વ” ઉપર એક
ઉત્તરાયાયન સૂત્રને ૩૧માં અધ્યયનમાં કહ્યું છે કે : અધ્યયન પણુ આપેલું છે. “વરng૨મ્' નામનું રાત્રિ જેમાં
दिन्वे य जे उपसग्गे, સુવિખ્યાત છે. અનેક ધાર્મિક તથા અન્ય પ્રસંગોએ એ સૂત્રનું
तहा तिरिच्छ माणुस्से ।
जे भिक्खू सहइ निच्च, ૫ન થાય છે. નીચેને કલેક મંગલ સ્તુતિ-માંગલિક તરીકે
સે ન અરજી મારે !” મલવા સંભળાવવાની પરંપરા પણ જૈનેમાં પ્રચલિત છે.
જે ભિક્ષ દેવતા, નિયંચ અને મનુષ્ય કરેલા ઉપસર્ગોને : યાતિ.
નિત્ય સહન કરે છે, તે મંડલૂમાં રહેતું નથી. અર્થાત તેને આ छिद्यन्ते विघ्नवल्लय ।
સંસાર રૂપી મંડલમાં પરિભ્રમણ કરવું પડતું નથી. મન : પ્રજનતાનેતિ,
કેટલીકવાર માણસને માથે આવી પડેલ કષ્ટનું સંકટનું guથમાને વિનેશ્વરે .”
વષાવહારિક બુદ્ધિગમ્યું નિરાકરણ થઈ શકતું નથી. કેઈક અતીન્દ્રિય જૈન પરંપરામાં ઉપસર્ગને અર્થ થાય છે આવી પડેલું
શક્તિ એમાં કામ કરી ગઈ છે એવું લાગે છે. શ્રદ્ધાળુ લેકે ભયંકર કષ્ટ કયારેક એ મારણતિક હોય છે.
માને છે કે ભૂત, પ્રેત, પિશાચ, વ્યંતર, શાકિની, ડાકિની જૈન શાસ્ત્રકારે એ “વા-૩૧arr'ની વ્યાખ્યા નીચે ઈત્યાદિ કોઈ દેવ-દેવી ઈરાદાપૂર્વક એ કષ્ટ આપે છે. જૈન મમણે આપી છેઃ
માન્યતા અનુસાર કેટલાક દે અદશ્ય રહીને વ્યકિતને ત્રાસ (૧) ૩૫+રૂર્ = જોડાવું.,
આપવા અથવા સાધનમાંથી ચલિત કરવા, બિહામણું દશ્યરૂપી जीव उपसृज्यते सम्बध्यते.
ઉપસર્ગો કરે છે. સંગમદેવે ભગવાન મહાવીર ઉપર ઉપસર્ગો पीडादिमिनी : सह यस्मात्
કર્યાની વાત જાણીતી છે. આવા ઉપસર્ગો દેવકૃત મનાય છે. 1. તત્ ૩૫૩ : |
માણસ વેર લેવાને માટે અથવા પિતાને એ રોષ પ્રગટ જેના વડે જીવ પીડા વગેરે સાથે સંબંધેવાળા થાય છે તે
કરવાને માટે, ગુનાની શિક્ષા કરવા માટે અથવા કેવળ પિતાના ઉપસર્ગ કહેવાય છે.)
સ્થળ, નિર્દય આનંદમાં રાચવા માટે બીજાને ભયંકર ક - (૨) ૩૧=ણા , -વિલ
આપે છે. એવાં કોને પરિણામે કેટલીકવાર માણસ મૃત્યુ પામે છે. उतसरं तीति उपसग्गा ।
કયારેક માણસ બીજા ઉપર વેર લેવાને માટે મંત્ર-તંત્ર વગેરેના જ પાસે આવે છે અને પીડિત કરે છે તે)
પ્રયોગ પણ કરે છે. આ પ્રકારના ઉપસર્ગો તે મનુષ્યકૃત (૩) કવનન્તિ વા અને-૩૫૩ : |
ઉપસર્ગો છે.