________________
તા. ૧-૮-૮૬
સ્થતા આટલી બધી હોવા છતાં એમનું આત્મિક ખળ ઘણું મોટુ હતુ. આગલે દિવસે બહારગામથી પધારેલા ધાં બધાંની સાથે સતત વાતચીત કરવાના પરિશ્રમ થયા હતા. સંક્રાતિના દિવસે ઍમની નિશ્રામાં સ્મારક પરનાં જિન મદિરાની જિત પ્રતિમાઓની ખાલી ખાલવાના કાર્યક્રમ હતા. એટલે એ દિવસે સભામાં પાંચ-છ કલાક સતત ખેસવુ પડે એમ હતુ. પૂ. મૃગાવતીશ્રીજીનું આત્મબળ એટલુ મેટુ' હતું કે સતત પાંચ છ કલાક સુધી તેઓ સ્વસ્થતપૂર્ણાંક ખેડાં અને કાયક્રમ દરમિયાન પ્રાસ'ગિક વકતવ્ય પણ હજુ કર્યુ. એ જ દિવસે અપેારે આત્માનંદ જૈન સભાના કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓની સભા હતી. તેમાં પણ લગભગ અઢી કલાક તેઓ સ્વસ્થતાપૂર્ણાંક ખેઠાં હતા અને દારવણી આપતાં રહ્યાં હતાં. એ પ્રસગે શરીરની અંદરની અસહ્ય પીડા છતાં પ્રસન્ન અને સસ્મિત વત્તુને બધી કાયવાહીમાં એમણે ભાગ લેતાં જોયાં ત્યારે એમની આ આત્મિક શકિતની સવિશેષ પ્રતીતિ થઇ હતી.
પૂ. મૃગાવતીજીના પાર્થિવ ઢહના અગ્નિ સરકાર વલભસ્મારકના સ્થાનમાં થયે. એમાં પણ કાષ્ટ દ્રવી સસ્ક્રુત હશે ! એ પ્રસગે એમની સ્મૃતિ માટે વીસેક લાખ રૂપિયા જેટલુ' ક્રૂડ થાડા કલાકમાં જ થયુ એ પણ જેવી તેવી વાત નથી.
પૂ. મૃગાવતીજીના હું યામાં સવ' જીવ પ્રત્યે પ્રેમના, કલ્યાણના સ્રોત એટલા બધા વહેતે રહ્યો હતા કે અગ્નિ ઋ ંસ્કાર વખતે સિત્તેર એ‘શીની ઉંમરનાં માણસે પણ ખોલતાં હતાં કે ‘આજે અમે જાણે અમારી માતાને ગુમાવ્યાનું દુઃખ અનુભવીએ છીએ.’ પૂ. મૃગાવતીજીને આથી વધુ સુંદર અ ંજલિ કયા શબ્દોમાં હોઇ શકે? રમણલાલ ચી. શાહુ
(પૃષ્ઠ ૭૪ થી ાલુ) ભાષાની ભૂતાવળ
ભાષાની બાબતમાં જોઈએ તે આપણા દેશમાં એ અરસપરસ સંકળાયેલા પ્રશ્નોને ગુંચવાડા થયા છે. દેશનુ` ભાવનાત્મક અને વૈચારિક કય જાળવી રાખવા માટે દેશનાં ખૂણે-ખૂણામાં પડેલે અદના નાગિરક પણ આખા રાષ્ટ્રની વાત સમજી શકે, અને પોતાના વિચારો બધા સમક્ષ રજૂ કરી શકે તેવી એક રાષ્ટ્ર વ્યાપી ભાષાની આપણને તીવ્ર અને તાકી ની જરૂરિયાત છે. આપણા દેશમાં આાવી કાઇ એક ભાષા નથી તે હકીકત છે પરદેશી શાસનના કારણે અંગ્રેજી ભાષાએ દેરાસરનાં શિક્ષિત લેકમાં વૈયારિ અને ભાવનાત્મક એકતા સ્થાપવામાં અતિશય મહત્વના લગ ભજ પે છે. પણ આ ભાષા તદ્દન વેગળી છે અને આટલા વસની સતત અથામણ પછી આજે પણ દેશમાં એકાદ ટકા ક દોઢ ટકાથી વધારે માણસે આ ભાષા વાંચી કે લખી શકતાં નથી.
આ રાષ્ટ્રભાષાની સચસ્યાના ઉડ્ડલ જે આવવા હોય તે આવે. પણ લેાકાએ જેની જોડે રાજખરાજ કામ પાડવાનુ છે તે વહીવટીત ંત્ર લોકભાષામાં ચાલવુ જોઇએ, આ હેતુથા ભાષાકીય રાજ્યો સ્થપાયાં છે અને તેથી દરેક રાજ્ય પાતપોતાના વિસ્તારમાં પોતાની ભાષાનું શિક્ષણ ક્રૂરજિયાત બનાવે તેમાં વિરોધ કરી શકાય નહી. કારણ કે ભાષાકીય રાજ્યોની સ્થાપના જ આ ઉદ્દેશથી કરવામાં આવી છે, ભાષાની સમસ્યાનાં ખે અગમાંથી અડધાનો ઉકેલ ભાષાકીય રાજ્ય રચનાથી આવ્યા
પ્રબુદ્ધ જીવન
19.
પણ ખાકીના અર્ધાના ઉકેલ આપણને સાંપડતા નથી અને ઋ દિશામાં છેલ્લાં ચાલીસ વરસથી ફક્ત મારવા છતાં તેના ઉલ્મની દિશા પણ આપણને દેખાતી નથી.
આઝાદીની લડત દરમિયાન હિંદી ભાષાને રાષ્ટ્ર ભાડે લેખવામાં આવી હતી. અને દેશમાં ધાંખા લેકા અ ભથ્થુ ખાલે છે, અગર સહેલાઈથી સમજી-ખાલી શકે છે. હિંદીભાિ લિપિ, ઘણી કઢંગી છે અને માથે નકામી લીટી ઘેરવામાં ધણા સમય બગડે છે. છતાં કાશ્મીરથી માંડીને મહારાષ્ટ્ર સુધ અને ગુજરાતથી–આસામ સુધીમાં વસનારી ભારતની ૬પ-ક ટકા વસતી માટે હિંદીને રાષ્ટ્રભાષા તરીકે અપનાવી લેવામાં બહુ મુશ્કેલી પડે તેવું નથી, પણ દક્ષિણ ભારતની દ્રવિડકુળની ભાષા ખાલનાર કરોડા લેાકા માટે હિંદી તદ્દન પરદેશ જેવી ભાષા છે, દેશનાં દરેક ખૂણુામાં પહેચી ગયેલાં સિનેમાએ હિંદીભાષાના ફેલાવામાં અતિશય મહત્વ ાળે આપ્યું છે. પણ આ પ્રદેશમાં હિંદી સામેના ઉગ્ર વિરાધ હજી અત્યારે મચ્છુઉગ્ન જ રહ્યો છે.
આ સવાલનુ નિરાકરણુ આપણને જડતું નથી. કારણ કે આપણે ખેટી ખાજુએ શેાધીએ છીએ. યુરેપનાં દેશોની ધી નકલ કરીને આપણે આખા દેશ માટે એક જ રાષ્ટ્ર ભા રાખવાના આગ્રહ લઇને મેઠા છીએ. ક્રાસ, સ્પેન, ઈટાલી, ઈંગ્લેંડ જેવા દેશોમાં એક ભાષી બની શકે તેટલાં ટચૂકડા છે. આપણાં પ્રચંડ દેશમાં આવી, એક ભાષા હાઇ શકે જ નહીં રાષ્ટ્રભાષા જરૂ૨ જોઇએ જ પણ રાષ્ટ્રભાષા એક જ શા માટે રાખવી ? એકથી વધારે રાષ્ટ્રભાષા પ્રેમ ન હોય ? સ્વીટને ડ જેવા ટચૂકડા દેશને ચાર રાષ્ટ્ર ભાષા છે, બેલ્જિયમમાં ભાષા છે, કેનેડામાં ખે ભાષા છે, વે'માં ત્રણ રાષ્ટ્ર ભાષા છે. તમામ દસ્તાવેજો, સરકારી કામકાજ આમાંથી કાપણ ભાષામ કરી શકાય છે. અને શાળાનાં બાળકા આ બધી ભાષાએ ભર્યું કાઢે છે. આપણે ત્યાં વેપારીઓ, યાત્રિકા, સંન્યાસીએ રાજકીય આગેવાના બહુભાષિક હોય જ છે. મુંબઈમાં વસતા દરે ગુજરાતી ત્રણ ભાષા-ગુજરાતી, હિંદી, મરાઠી જાણે જ છે. અને ઉપરાંત અંગ્રેજી પણ જાણતા હોય છે.
‘એક નવી ભાષા શીખીએ તે એક નવા આત્મા મળે છે.” તેવી રૂમાનિયન કહેવતમાં ધણુ' તથ્ય છે ઝનૂન છેડયો બુદ્ધિનિષ્ટ વિચાર કરીએ તા‘રાષ્ટ્રભાષાઓ’તે ખ્યાલ પદુ નજરે દેખાય તેટલે વિચિત્ર દેખાશે નહીં. વળી જે દેશન દાખલા નૈષ્ઠિા છે તે આપણી સરખામણી એ ટચૂ હાવાક છતાં તેમનું વહીવટી કામ ટકારાબંધ ચાલે છે અને તેમન રાષ્ટ્ર-કિતમાં કાઇ જાતની કયાશ દેખાતી નથી. આ વિચાર શિક્ષાપણા દેશમાં હજુ અણુખેડાયેલી છે, તેથી આપણે અટકી પડવાનું કારણ નથી. આખરે નવી પેઢી. નવે જગમાં.. નવા પ્રયોગા માગી લે છે.
આગામી અક
'પ્રબુદ્ધ જીવન'ના આગામી અંક તા. ૧૬મી ઓગસ્ટ અને તા. ૧લી સપ્ટેમ્બરના સયુકત અંક તરીકે—પર્યુષણુ અંક તરીકે પ્રગટ થશે. આ અંક તા. ૨૦મી ઓગસ્ટની આસપાસ પ્રગટ થવા સભવ છે.
-a'at