SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ g પ્રબુદ્ધ જીવન અહંની સમસ્યા યોગેન્દ્ર પરીખ હુંનું વિધ્ય અહીંની સમસ્યા માનવજાત માટે સનાતન છે. આ સમસ્યા સૌને નડે છે. તેથી તે સવ' સધ'તુ મૂળ છે, મનુષ્ય જીવે છે. ત્યાં સુધી અહીં રહેવાનુ જ છે. જો એ જીવતે જીત દૂર થાય તો મનુષ્યનું જીવન પણ તે જ ક્ષણે પૂરું થાય. આ અહુ'ના ઉપયોગ કેવી રીતે કરવા એ મુખ્ય પ્રશ્ન છે. માનવ જીવનની વિવિધ કક્ષાએ અહુ વિવિધ સ્વરૂપે પ્રકટ થાય છે. એ સ્વાભિમુખ ાય છે. એટલે સ`સારીઓને અનુકુળ છે. પરંતુ નર્યાં સ્વાથ' મનુષ્યની પ્રતિષ્ઠા ખગાડે છે. એટલે તેમાં પરા'નુ' તત્ત્વ ભળે છે. ત્યારે આ અહં સમાભિમુખ ખને છે. મળવા અહ′ સમાજસેવાને કામ લાગે છે. પણુ જ્યારે આ અહ" ઇશ્વરાભિમુખ બને છે, ત્યારે સાધુ સતાને કામ લાગે છે. અહંનું ઉર્ધ્વીકરણ અહીંની રવાથ'પરાયષ્ણુતાની અવસ્થામાંથી પરમાથ પરાયણતાની અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉથ્વી કરણ (Sublirmation) હે છે. આવું ઉધ્વી’કરણ એ આપણા જીવનમાં આદરેલા પુસ્વાર્થાની અ'તિમ લશ્રુતિ છે. આપણે જે કામ કરીએ છીએ તેની અસરથી આપણાં બુદ્ધિ, હુય ઇશ્વરાભિમુખ બનતાં હોય તે તે કામ આપણા જીવનનું અવિભાજય અ′ગ ખની જાય છે. આપણાં બધાં કામથી આપણા આંતરિક પરિવતન અને ઉષ્મીકરણના વેગ વધજોઇએ દરેક. વ્યકિતએ જાતે જ સતત જાગૃતિથી પેાતાના જીવનનું નિરીક્ષણ કર્યા કરવું પડે છે. આ નિરીક્ષણ દરમ્યાન જ સમજાય છે કે આપણે સૌ પોતાની મર્યાદાએના દાસ ખની ગયા છીએ. આ દાસત્વમાંથી 'મુકિત મેળવતા જશું તેમ તેમ અહીંના ઉષ્મીકરણ માટે અનુકૂળ ભૂમિકા ઉભી થશે. દાસત્વમાંથી મુકિત શ્રી માતાજી કહે છે. સ્ત્રીએ પાતે પેાતાને મુકત નહિ કરે તે કાઇ પણુ કાયદ તેમને મુક્તિ થ્યાપી શકવાના નથી. સ્ત્રીને ગુલામ બનાવતી વસ્તુઓ આ છે : (૧) પુરુષ પ્રત્યે અને પુસ્તના બળ પ્રત્યે આકષ ણુ (૨) ગૃહજીવન અને ગૃજીવનમાં રહે સલામતીની કચ્છા (૩) માતૃત્વની આસકિત. સ્ત્રીએ જો આ ત્રણ ગુલામીમાંથી છૂટી શકે તે તે સાચે જ પુરુષની સમાન થઇ શકશે. પુરુષોને ત્રણ પ્રકારની ગુલામી છે : (૧) સ્વામીત્વની ભાવના, શક્તિ અને સત્તાની આસક્તિ, (૨) સ્ત્રી સાથે જાતીય સબંધની ઈચ્છા. (૩) પરિણીત જીવનની નાની નાની સુખ સગવડોની ગ્માકિત. પુરુષો જો આ ત્રણ ગુલામીમાંથી નીકળી જઈ શકે તે તે પણ સાચે જ સ્ત્રીના સમાન થઇ શકશે.’ વ્યાપક સદભ આ દાસત્વમાંથી મુક્તિ મેળવવી એ અહુ'ના ઉથ્વી કરણનુ પ્રથમ અધિષ્ઠાન આધાર છે. આ અધિષ્ઠાન નિશ્ચિત થયા બાદ અથવા તે દરમ્યાન અહીંના વિલય માટેની ખીજી ભૂમિકા માનસિક દૃષ્ટિથી ઊભી કરવી જરૂરી છે. આ ભૂમિકા પર મનને એકાગ્ર કરવા માટે પોતાની જાતને વ્યાપક સંદર્ભમાં મૂકીને જોવી જરૂરી બને છે. એકવાર એવું બન્યુ. કે નકશા ખેડૂત લઇને વિશ્વના નકશા હું આજે એક, ફૂલાવી શેષ્યા નકશામાં મારા દેશ. પેન્સિલ ઉપાડી કી રેખા છાતી તા.૧૮-૨ જીવતે છુ તે મારુ કશું ય આશ્ચય વત જિલ્લામાં શેથ્યુ ગામ નાનું શું એવું છેક. રસ્તાની સૂક્ષ્મ રેખા તે ધરે ય મળ્યું. નહિં, રાજ્યની, મળ્યું નહિ. નિહાળ્યુ. અવકાશ શૂન્ય આ મારુ બ્રહ્માંડ હસી . મે, શેપ્યુ રહ્યુ ! વિરાટની સ્મૃતિ વ્યકિત આકાશ તળે સૂઇને આ વિશટ વિશ્વમાં પેાતાની ક્ષુલ્લાકતાને અંતરથી અનુભવે છે ત્યારે અહું ભાષામાં વિચારવાનું અને જીવવાનું છૂટતુ જાય છે. ચિંતનના કેન્દ્રમાંથી વ્યક્તિ પોતાની જાતને દૂર કરે છે અને તેને સ્થાને સમષ્ટિ-સમાજ આવવા માંડે છે. ચિ’તનના કેન્દ્રમાં વ્યકિતગત ચેતનાને બદલે સમષ્ટિનું ચચૈતન્ય આવવા માંડે છે, આને પરિણામે વ્યકિતગત આશા-અપેક્ષા, ઇર્ષ્યા, સ્પર્ધા, લાભ, મમત્વ, ઇત્યાદિ સહેજ રીતે ધટતાં જાય' છે. વિલયમાંથી સંવાદ આ અહં'ની સાકતા વ્યાપકતામાં વિલીન થવામાં છે એવી સમજના પાયે બંધાયા પછી જીવન પ્રત્યે જોવાની દૃષ્ટિ જ બદલાઈ જાય છે. જીવન પ્રત્યેને અભિગમ વિધાયક અને છે. એટલે વિધાભાસ ભાતીગળ (Colokul Contradictions) લાગે છે! મન વિવાદૃથી વિમુખ બને છે. અને સવાદ તરફ ઢળે છે. આવી વ્યકિત પોતાની સાથે પોતાના વ્યકિતત્વથી સર્જાયેલું પ્રબળ વાતાવરણ લઇને ફરે છે. તે તેના ચેપ લગાડે છે. વ્યાપકતામાં નિમગ્ન થયેલા વ્યકિતત્વની ઉપસ્થિતિમાં કાઇ સવા ટકતા નથી. ઉદારતાના ઉદ્દય આને અથ' એ થયો કે સમાજને સુધારવા ઇચ્છનારે પ્રથમ પોતાના વ્યક્તિત્વને સુધારવું જોઇએ. કુટુંબમાં કે સમાજમાં દેખાતા જો આપણુાં રહેલા સક્ષમ નુ બહુગુણિત પ્રતિબિંબ
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy