________________
તા. ૧-૮-૮૬
પ્રબુદ્ધ જીવન ગુજરાતી કવિતામાં પંખીઓ
વતનસુખ ભટ્ટ (ગતાંકથી પૂર્ણ
' જુદી જુદી જ્ઞાતિઓના જુદા જુદા લત્તાએ જુના કાળમાં સારસ પક્ષી બહુ રળિયામણું હોય છે, ડેક આગળ તે
રહેતા. વાણિયાવાડાનું વર્ણન કરતાં દલપતરામ કહે છે કદાચ ચારેક ફીટ ઊંચું હશે. નીલમ જેવો દેહ, રાતી ચચ, અને
આ કાવ્ય ભવાઇનું પણ હોય) મીઠે દીર્ઘ નિનાદ કરતું તે પક્ષી જોતાં જ મન હરી લે છે. નદી-સરોવરને કાંઠે તે દેખાય છે તેમ જ સમુદ્ર તટે પણ તેનાં
“નાનકડી નાર ને નાકમાં મોતી ટાળાં જોવા મળે છે. તેના દાંપત્ય અને સૌન્દર્યથી લોકકવિ તે
પિયુ પરદેશ ને વાટડી જેતી; ઠીક પણ મહર્ષિ વાલ્મીકિ જેવા પણ તેની ઉપર પ્રસન્ન હતા
ઉડાડતી કાગ ને ગણુંતી દા'ડા, તથા તેની હત્યાથી કળકળી ઊઠીને તેવા સ્થિતપ્રજ્ઞ મુનિ શાપ દુઈ બેઠેલા ! પાંચાળ પ્રદેશ વર્ણવતાં કવિ તેને સ્મરે છે :
એ એંધાણીએ વાણિયાવાડી આછાં પાણી વીરડે, ધરતી લાપડિયાળ
વર્ષા ઋતુના આગમનનાં ચિહ્ન વર્ણવતાં કવિ નર્મદાશંકર સરભર્યા, સારસ લવે, પડ જેવો પાંચાળ,
લખે છે - તેના દાંપત્ય વિષે કવિ કહે છે :
“ફડ ફડ ફફડાવે ધુળમાં ચહિલ પાંખ સારસ સાજી રાત્ય, વલખે વાલમ જયું
પસરિજ બગ બેસે પાંખ પિતાને સાફ રહોને આજી રાત્ય, જોડ વછેડે મા જેગડા !
અરણવથિ કિનારે આવતાં પાંખે ભાળ્યાં સારસ જેવું જ બનતું રમણીય પક્ષી સુરખાબ છે, સુરખાબ “અરબી શબ્દ છે. અંગ્રેજીમાં તેને માટે Flamingo શબ્દ છે,
સકળ જન કહે એ વૃષ્ટિના થાય ચાળા આફ્રિકાથી દર વરસે તે કચ્છના રણમાં આવે છે અને વેંત
નરસિંહરાવ સંસ્કૃત ભાષા સાહિત્યના ઊંડા અભ્યાસી છે. વેત સમુદ્રજળમાંથી ચાંચ વડે રેતી કાઢી તેના ઢગલા બનાવી પરંતુ તેમની કવિતાને દેશી છંદ-ઢાળ વધારે અનુકુળ આવે છે. તેની ઉપર ઈંડાં મૂકે છે. ગુલાબી રંગ અને ત્રણ કટકે વળતી
કોયલ વિષે તેઓ કહે છે – નમણી ડોકનો ત્રિભંગ જોનારને મુગ્ધ કરે છે, બાળકવિએ “વહાલી ! સાંભળ્ય પેલી કેયલડી તરુ વૃદમાં રે અઘરાં નામે મૂકીને તેને માટે “રાતાં બગલાં” એવું નામ આપ્યું,
ટહૂ હૂ કરી જે ફરી આ જોડકણું અને વરત–ઉખાણુમાં પુછાય છે કે “લંકાથી લોટ લાવી દે.” ઉત્તરમાં આ કડી બાળકવિ ઉચ્ચારે છે
મીઠે રવ અમીરસ જો લાવ્યો રાતાં બંગલાં રણે ચડયાં, પાણી દેખી પાછી વળ્યાં કોયલડી રહી છૂપી ઝાડના ઝંડમાં રે, એક બગલાને ભાગ્યે હોઠ, લાવ્યા રે લંકાથી લેટ નરસિંહની અને ધીરાની જેમ “કલાપી” પણ પંખી ઉપર
ગંગાનું સ્તવન કરતાં એક લેકકવિ સુંદર કલ્પના મૂકે છે, એક આખું કાવ્ય લખે છે. એક તોફાની બાળકે પથરાને ગમે “હે માતા ! તારી ઉપરથી ઊડતા પંખી પણ પાવન થાય છે. ત્યાં ઘા કરી નાખે. કેમક્તાલીય ન્યાયે પથરે પંખીને વાગ્યા ને કારણ કે તેમના પડછાયાને તારા પવિત્ર જળ સાથે સ્પર્શ થાય પંખી નીચે પડયું. અજાણ્યું પંખી હોત તે ય જરાક દિલાસે છે.” ગંગા સ્તુતિના એક કાવ્યમાં કવિ કહે છે -
મળત પરંતુ પિતાનું જ પાળેલું, લાડ લડાવેલું પંખી ! ઉપર ઊતરિયાં, પંખી તે પાવન થિયાં - કવિ સરળ ભાષામાં ગહન વ્યથા આલેખતાં કહે છે :માંહી મંજન કિયાં, ભૂત ન સરજે ભાગીરથી !” તે પંખીની, ઉપર પથરે, ફેંકતાં ફૅકિ દીધે. અર્વાચીન કવિતાના આદ્યકવિ દલપતરામ એક બાળ
છૂટયે, તેને, અરરર પડી, ફાળ હૈયા મહીં તે -કાવ્યમાં કાગડાને વર્ણવે છે:
રે ! રે ! લાગ્યો, દિલ પર અને શ્વાસ સુધાઈ જાતાં બેઠે માળો બાંધવા, ભાળ કાળે કાગ
નીચે આવ્યું, તરુ ઉપરથી, પાંખ ઢીલી થતામાં, બે પાંખાળો બેલત, નહિ રૂપાળો રાગ
મેં પાળ્યું તે, તરફડિ મરે, હસ્ત મારા જ થી આ વિચાર પ્રેરક દષ્ટાંત આપતાં તેઓ કહે છે –
પાણી છાંટયું, દિલ ધડકતે, તે ય ઊડી શકયું ના; પ્રજા જાઓ પોપટ ઘેર પાળે, સુખે સુઈ ઘડી શકે ન માળે
કયાંથી ઊઠે? જખમ દિલને, કૂર હસ્તે કરેલો ઉચારનું કારણ એજ જાણી, વિચારીને વીર ઉચાર વાણી
ક્યાંથી ઊઠે? હદય કુમળું છેક તેનું અહોહો ! ઉપદેશાત્મક કવિતાને ઉતારી પાડનારા રસિકોને ઉપલી પંક્તિઓ નહિ ગમે; કારણ કે Dilactic poetry
આ કાવ્યમાં ભાવવિહ્વળ કવિ પંખીનું નામ આપવાનું ઉત્તમ કવિતા નથી એમ આપણે અંગ્રેજ વિવેચકે પાસેથી
ભૂલી ગયા છે અને આપણને પણ તે પૂછવાનું સૂઝતું નથી. શીખ્યા છીએ. પરંતુ હવે દુનિયામાં અમેરિકાની લખેલ છે.
નામ જાણવાથી કરુણતા કાંઈ ઓછી થવાની હતી? કલાપી એક અમેરિકન કવિવેચકે એમ કહ્યાનું સાંભળ્યું છે કે Poetry
ઘણીવાર પિપટને ઉલ્લેખ કરે છે. આ હકીક્ત દર્શાવે છે કે begins with emotion and it ends in wisdom
તેમણે જે જોયું, જાણ્યું, અનુભવ્યું તેને જ તેઓ આલેખે છે. - એટલે હવે આ ઉપદેશ–પ્રધાન કવિતા ઉપર અમેરિકન મંજુરીની
શુકે ઉડે ગીત હજાર ગાઈ, સહુ સ્થળ છે ભરપૂર શાંતિ મહોર પડવાથી તે ગ્રાહ્ય ગણાશે ખરી.