________________
Resd. No. MH. By / South 54 Licence No. : 137
બુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ:૪૮ અંક: ૭
મુંબઇ તા, ૧-૮-૮૬ છુટક નકલ રૂા. ૧-૫૦ વાર્ષિક લવાજમ રૂ. ૩૦/
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશમાં એર મેઇલ ૬ ૨૦ ૧૨ સી મેઇલ ૬ ૧૫ ૬ ૯
તંત્રી : રમણલાલ ચી. શાહ
સ્વ. પૂ. મહત્તા સાથ્વીરત્ન શ્રી મૃગાવતી શ્રીજી
પ્રકાશતી રહેશે !
પૂ. શ્રી મૃગાવતીશ્રીજી એટલે વર્તમાન સમયના સાવીગણામાં એક પરમ તેજવી પ્રતિભા, સૈકાઓમાં કયારેક જેવા મળે એવી એમની અનોખી વિરલ પ્રતિભા હતી. અંગત સંપર્કમાં આવ્યા હોઇએ તે એની સવિશેષ પ્રતીતિ થાય.
એક સાધ્વીજી મહારાજ પિતાના એકસઠ વર્ષ જેટલા જીવનકાળ દરમિયાન, આટલાં બધાં મેટાં મેટાં કાર્યો કરી, કરાવી શકે એ જેવી તેવી સિદ્ધિ નથી. પરિશુદ્ધ ચરિત્ર-પાલન, અનન્ય પ્રભુભકિત, દઢ આત્મવિશ્વાસ, વિશદ વિચારશકિત, અડગ શ્રદ્ધા, પરમ ગુરુભકિત, બીજાના હદયને જીતવાની સહજ સાધ્ય ધમકળા, અપાર વાત્સલ્ય, નિરંતર પ્રસન્નતા, ઊંડી સમજશકિત, અનાખી દીર્ધદષ્ટિ, તાજગીભરી સ્મૃતિ શકિત, આવશ્યક વ્યવહારદક્ષતા, પાત્રાનુસાર સદુપદેશ વગેરે જોતાં એમનામાં વ્યાવહારિક અને આધ્યાત્મિક એવા અનેક ઉચ્ચ સદુથનેસુ ભગ સમન્વય થયેલ હતું. એને લીધે જ એમના કાળધર્મથી અનેક
લેઓએ એક માતાતુલ્ય સ્વજન ગુમાવ્યા જેવી લાગણી ૫. પૂ. જૈન ભારતી, મહત્તરા સાથ્વીરત્ન શ્રી મૃગાવતી બીજી અનુભવી છે. શુક્રવાર, તા. ૧૮ મી જુલાઈ, ૧૯૮૬ ને રોજ દિલ્હીમાં
પૂજ્યશ્રી મૃગાવતીશ્રીજી ગૃહસ્થાશ્રમમાં રાજકેટ પાસેના વલ્લભ ચમારકના સ્થાનમાં સવારે આઠ વાગે સમાધિપૂર્વક
સરધાર ગામના વતની હતાં. એમને જન્મ વિ. સં. ૧૯૮૨ ના કાળધર્મ પામ્યાં. આગલા દિવસથી જ એમને પોતાની ચૈત્ર સુદ-૭ના દિવસે સરધારમાં થયેલ હતા. એમના પિતાનું અંતિમ ઘડીને અણસાર આવી ગયું હતું. એ સમયે નામ ડુંગરશીભાઈ. એમની માતાનું નામ શિવકુંવરબેન ત્યાં એકત્રિત થયેલા તેમાંથી કેટલાયને વ્યકિતગત
એમનું પિતાનું નામ ભાનુમતી હતું. એમના પિતા ડુંગરશીનામ દઈને એમણે ક્ષમાપના કરી લીધી અને પછી આત્મ
ભાઈ મુંબઈમાં કાપડના વેપાર કરતા. એમને બે દીકરા સમાધિમાં લીન થઈ ગયાં. બીજે દિવસે સવારે ૧૧ વર્ષની અને બે દીકરી હતાં તેમાં સૌથી નાનાં તે ભાનુમતી. બે વર્ષની (ઉંમરે તેઓ કાળધર્મ પામ્યા, તેર વર્ષની ઉંમરે દીક્ષા લઈ ઉમરે એમણે પિતાનું સુખ ગુમાવ્યું હતું. અડતાલીસ વર્ષના દીક્ષા પર્યાય દરમિયાન એમણે શાસન્માતિના
શિવકુંવરબહેનના જીવનમાં સ્વજન ગુમાવ્યાના આઘાત ઘણુ મહાન કાર્યો કર્યા. એમના કાળધમંથી એક તેજસ્વી
ઉપરાઉપરી આવ્યા હતા પહેલા મેટા પુત્રનું અને પછી મેટી સાવીનની આપણને ખેટ પડી છે.
પુત્રીનું અવસાન થયું. ત્યાર પછી વિ. સ. ૧૯૮૪ માં એમના પતિ તેમના કાળધર્મના સમાચાર દિલ્હીમાં અને ભારતભરમાં ડુંગરશીભાઈનું અવસાન થયું. નિરાધાર બનેલ શિવકુંવરબહેન રેડિયો, ટી. વી અને તાર દ્વારા ઝડપથી પ્રસરી ગયા. એમની એક પુત્ર અને એક પુત્રીને લઈને સરધાર આવીને રહ્યાં. ઘેડા અંતિમ યાત્રા માટે ગામેગામથી અનેક લેકે આવી પહોંચ્યા. સમયમાં એમને સેળ વર્ષને બીજો પુત્ર પણ અવસાન પામે. એમના પાર્થિવ દેહને વલભ સ્મારક ખાતે જ અગ્નિ-સરકાર હવે કુટુંબમાં માત્ર પિત અને પિતાની દીકરી ભાનુમતી એમ કરવામાં આવ્યું.
બે જ રહ્યાં. એક મહાન જતિ સ્થળ સ્વરૂપે ભૂતકાળમાં વિલીન થઈ સ્વજનોને વિયેગ, વૈધવ્ય અને આર્થિક ચિંતા ગઈ; સમરૂપે એ તિ અનેક હૈયામાં ચિરકાળ પર્યંત એવા ત્રિવિધ તાપમાં એમનું જીવન વ્યતીત થતું હતું.