________________
તા. ૧૬-૭-૮૬
પ્રબુદ્ધ જીવન
ઉત્તમ સામયિકો અંગે
@ સૂયકાન્ત પરીખ જૂનના અંકમાં : “આપણું સામયિકેવા લેખ વિચારણીય બેલબાલા વધતી જાય છે તે સમાજને સાચી રીતે વિકાસ કેવી છે, અને જેઓ સમાજજીવનની ચિંતા કરે છે તેઓ માટે તે રીતે થાય? પરંતુ ઉપર ઉપરથી દેખાવની રીતે જ તે. ગંભીર વિચારણા ઊભી કરે છે. છેલ્લા ૧૦ વર્ષના આપણું વિકાસ થતું હોય છે. દેશના ઇતિહાસમાં આપણે જોયું છે કે, આઝાદીની લડતને જૈન ધર્મને મૂળ સિદ્ધાંત ભૌતિકવાદને એ કરી કારણે અને ગાંધીજીની મૂલ્યનિષ્ઠ રાજકીય પ્રવૃત્તિઓને કારણે અપરિગ્રહ વૃત્તિ તરફ આગળ વધવાનું છે, કારણ કે, જીવનની ઘણા મેટા પ્રમાણમાં આપણું સાહિત્યને વિકાસ થશે. આપણું પરમ શાંતિ તેમાંથી જ પ્રાપ્ત થાય છે. તે માપે આજના વાર્તા સાહિત્ય પણ પાયાના મૂલ્યોના પ્રભાવ નીચે આવ્યું.
સમાજને માપી શકાય તેમ નથી, કારણ કે, આજે ઊલટી ગંગોત્ર
વહે છે એટલે મને લાગે છે કે જેઓ મૂલ્યનિષ્ઠ સમાજ માટે, સમાજમાં પિતા-પુત્ર, ભાઈ-બહેન, પતિ-પત્ની, સ્ત્રી
ચિંતા કરે છે તેવા મિત્રોએ સારાં સાહિત્યપત્રોને ટેકે આપી પુરુષની મૈત્રી વગેરે સંબંધમાં અમુક રીતે જ વર્તાય તે જ
પણ ઊભા રાખવા જોઈએ. તે રૂચિકર લાગે એવું એક વાતાવરણ ગાંધીજી, ટિળક, રાજા ગુજરાતના ભૂમિપુત્રને કરેકટીમાં અને ત્યાર બાદ પ્રયત્નરામમોહનરાય વગેરેની અસરથી ઊભું થયું. તેમાં પણ ત્યાગ, પૂર્વક જે જે મિત્રોએ મદદ કરીને ટેકે કર્યો છે તેની ડીપણું બલિદાન, એકબીજા માટે કાંઈક કરી છૂટવાની ભાવના વગેરે સુવાસ ગુજરાતમાં છે. હું ઈચ્છું કે પ્રબુદ્ધ જીવન’ સાથે અને મૂલ્ય ઉપસી આવ્ય આની અસર એ પણ થઈ કે, ભાવનાશાળી મુંબઈ જૈન યુવક સંધ સાથે સંકળાયેલ મિત્રે ગુજરાતી ભાષાનાં યુવક-યુવતીઓએ ગાંધીજી અને અનેક દેશનેતાઓની દેરવણી ઉત્તમ સામાયિકાને બે-પાંચ વર્ષ પૂરત પણ ટકે મળે અને નીચે શરૂ થયેલી આઝાદીની લડતમાં ભાગ લીધે, જેલમાં
તેવાં સામયિકે દરેક શાળા કે હાઈસ્કૂલમાં પહોંચન થાય એવી ગયાં. અને ત્યાગની એક ભાવના ઊભી થઈ. સાહિત્ય જગત
આર્થિક મદદ પણ કરે તે બહુ મેટો ઉપકાર સમાજ પર થશેપછી તે આઝાદીનું સાહિત્ય હોય કે પ્રેમનું હોય કે આધ્યા
દંભને પ્રદેશ મિક હોય, બધામાં એની છાંટ આવી, અને કેટલાક સારાં
(પાના નં. ૬૪ થી ચાલુ) માસિકે, ૫ખવાડિકે પ્રકાશમાં આવ્યાં અને લોકોએ તેને સારે
ફગાવી દેવું તે પણ વાજબી નથી વ્યવહારમાં અથવા વાસ્તવિક આવકાર આપ્યો. લગભગ ૧૯૦૦ થી ૧૯૬૦-૭૦ સુધી આ
જીવનમાં અને વિજય ન હોય કે ન થતું હોય, પણું મૂલ્યનિષ્ઠ પ્રકાશન, ભારે ઝંઝાવાત અને આંધી વચ્ચે પણ
સત્યને વિજ્ય થવાનું જ છે. આખરે અચ ઉપર તરી જ ટકી રહ્યાં.
આવવાનું છે તેવી શ્રદ્ધા માણસને અને સમાજને ખડતલ અને પરંતુ દેશના રાજકારણસરમાં ૧૭૦ પછી જે હવા.
ખમીરવંત બનાવે છે. સત્યને વિજય થાય, સાચે રસ્તે બગડતી ગઈ તેને પરિણામે મૂલ્યનિક રાજકારણ સાફ થઈ ગયું. ચાલનારને ફતેહ મળે, સંપત્તિ મળે, પ્રતિષ્ઠા મળે તેવા અને બેઈમાની, ભ્રષ્ટાચાર, દગા વગેરેની બેલબાલા ઉભી થઈ, કારણસર આપણે સત્યને વળગી રહીએ તે લાંબા ગાળે તેની ભારે મેટી અસર શુદ્ધ દૃષ્ટિથી ચાલતાં સામયિક્ર પર પડી. નફાકારક ધંધામાં રોકાણ કરનાર જેવી જ આપણું મનોદશા | યુવાન પેઢીને મન જીવનમાં સફળતા મેળવવા માટે આવાં મૂલ્ય
ગણુય. લાભ થવાને નથી, છતાં પણ સત્યને ધર્મ માનીને
ફરજ માનીને વળગી રહે તે જ સમાજનું રાજકીય અને નિષ્ઠ સામયિકની કઈ કિંમત જ ન રહી, અને તેઓ પણ જીવનમાં ધન કેમ કમાવું, આગળ વધવા માટે બીન-ધંધાકીય આવડત
આર્થિક જીવન વધારે સમૃદ્ધ, વધારે ઓજસ્વી બને. મહાભારતકેમ અપનાવવી તેમાં જ તેઓને રસ વધતો ગયે. હિંસા,
કારે કુતિની પાસે કહેવડાવ્યું છે તેમ સત્ય કે ધર્મ એ કંઇ.
ભૌતિક લાભના પ્રદેશમાં પહોંચવાને પુલ નથી. એ તે સાધના દગારી, લૂંટફાટ વગેરેની કલ્પનાવાળા તથા વિચારોવાળા
છે, પિતાની જાતને મઠારવાની, ઘડવાની લાંબી, અઘરી, જોખમી સાહિત્યની માંગ વધી તેમ તેમ ગંભીર અને જીવનમાં નવી દષ્ટિ
પ્રક્રિયા છે, સત્યનું પાલન કરવા મહેનત કરનાર માણસ અનેક આપે એવાં સામયિકની ગણના લગભગ બંધ થઈ. The
વખત પછડાટ ખાય, કોઈવાર ગલત રહે પણ ચડી જાય તેમાં નિકપત્રવાળાં પણ એવાં સામયિકે કાઢતા થયા છે, તેની
કશું બગડતું નથી. સત્યપાલનથી મળતો અતિરિક આનંદ જ નકલે હજારોમાં ખપવા માંડી, અને ગુજરાતી ભાષામાં પણ તેને એક માત્ર લાભ છે. બાહ્ય જીવનમાં સત્યને વિજય થત આજે લગભગ ૧૫ જેટલાં સાપ્તાહિક એવાં છે કે જેની નકલે. હોય કે ન થતું હોય પણ માણસનું વ્યક્તિત્વ તેનાથી ઉજળ ૨૦ હજારથી માંડીને એક લાખ સુધી ખપે છે. આ સાપ્તા- બને છે. અને તેથી સત્યના વિજયમાં નહીં, ખુદ સત્યમ જ' હિકામાં જીવનને ઉંચે લઈ જવા માટે કંઈક વિચારણા આપે શ્રદ્ધા રાખવી જરૂરી બની જાય છે. તેવું કશું જ નથી હોતું, પરંતુ મનની લાલચ, લેભ, ધ,
સત્ય મેવ જયતે” એ સૂત્ર બદલાવી શકાતું હોય તે બદલી માયા, હિંસા વગેરેને જ પિષણ મળે એવું આવે છે. નાનાથી
કાઢવા જેવું છે. કારણ કે તેના કારણે નાહક ગેરસમજુતિ માંડીને મોટાં બધાં એવું સાહિત્ય વાંચે છે.
ઊભી થાય છે અને બેટી લાલચ ૫ણા જાગે છે. શ્રી પ્રબુદ્ધ જીવન’ પણ આજે ટકયું છે કારણ કે, એક ગ્રુપ જગજીવનરામનું જીવન આ સૂત્રથી ગળું છે. તેને ચીવટપૂર્વક વળગી રહ્યું છે, અને તેઓ જોઈતી આર્થિક તેમને મળેલી કોહમાં, પ્રતિષ્ઠામાં સત્તામાં સત્ય સગવડ પણ ઊભી કરી શકે છે. પયુંષણ વ્યાખ્યાનમાળાની ખાસ કશો ભાગ ભજગ્યા નથી. પણ તંદુરસ્ત રહેવાના પ્રવૃત્તિએ પણ તેને ઘણો મોટે ટેકે કર્યો છે. પરંતુ આજથી ઉપાય શોધનાર દાકતરોએ રોગીઓની, બિન-તંદુરસ્ત લે કોની પાંચ-દસ વર્ષ પછી આવનારી યુવાન પેઢી તેને કેટલું રવીકારશે સતત ચકાસણી, અભ્યાસ કરવું પડે છે. ભારતીય રાજકારણના તે એક પ્રશ્ન છે.
અભ્યાસીને આજે સૈથી મોટો લાભ એ મળે છે કે આવા " આપણુ દેશની દુર્દશા છે. કારણ કે, જે સમાજમાં
સંખ્યાબંધ રાજરોગીઓ-રાજકારણુના રોગીઓ અને રાજ સદ્ગુણોના વિકાસ માટે પરિશ્રમ નથી થતું, જ્યાં ત્યાગ અને કારણનાં કારણે થયેલા રોગીઓ-ને સહવાસ ઘણી સહેલાઈથી બલિદાનનું ચિંતન ઓછું થતું જાય છે, અને જ્યાં ફકત પૈસાની જ સતત પ્રાપ્ત થયા કરે છે.