________________
કાગડાની જેમ ચીબરી ( ભેરવ) પશુ અપશુકનિયાળ પી ગણાય છે. લાકકવિ કહે છે :
ડાખી ભેરવ કળકળે, જમણાં જાગળ થાય લાટણ ખ’ભાતણ ઇ'મ ભણે, સંધ દ્વારકા ન જાય' તેતર પક્ષી ડાબી બાજુ ઊતરે તે પણ અપશુકન છે, મરણુ પામેલા પ્રેમીને જોઇને હતાશ પ્રેમિકા કહે છે --
પ્રબુદ્ધ જીવન
અવળે શકને આવિયાં, ડાખા ગણેશ થિયે મેરીપરને મારગે, રાવલિયા રણમાં રિયેટ મેધદૂત અને કાકડૂતની જેમ શુકદૂતની કલ્પના પણ છે ઃપીળી પાંખરા પાપટા ! જઈ ઢાલાને કહે મારૂ" મન ઊંચું કિયું', છાયા કાંઉ ન દેહ ?' મેરને ઉપાલંભ આપતાં કહે છેઃ
“મત તુ' એટલે મારલા ! ઊંડી મ એસ ખજૂર થાને જળથળ કડા, માને વાલ્યમ દૂર' રાણકદેવી પણ આવે જ ઉપાલભ મરતે આપે છે ઃકાં ટોકે ગરજ છ મેર ! ગેાખે . ગરવાને ચડી ? કાપી કાળજ–કાર, પીજર દાઝયા પાણીએ !’
જે–અષાડમાં જારે વાંદળાં આકાશમાં જામવા માંડે ત્યારે સીરના આકારમાં કે ઊંધા અ ંગ્રેજી અક્ષર V ના આકારમાં પક્ષીઓ શ્રેણુબદ્ધ બની ઉડ્ડયન કરે છે, સૈરાષ્ટ્રમાં આ દૃશ્ય દર વરસે જોવા મળે છે, આ પક્ષીઓ ઊતી વેળાએ સારસની જે અવાજ કરે છે, તેમને કુ ંજ કે કુંજડાં કહે છે, વિરહિણી કુંજદૂતની કલ્પના કરીને કડે છેઃ
કુંજલડી રે સ ંદેશા અમારે, જઇ વાલમને કે'જે જી રે !’
આ કુંજ પક્ષી રાતે સૂતાં સૂતાં પણ સુખની નિદ્રાના ટહુકાર કરે છે, તેની ઉપમા આપીને મૃત સ્ત્રી વિષે કવિ રસા નામના વિધુરને કહે છેઃ
સૂતલ સખ કરે, કણકણ્તુ કુંજા જી, માયુ" મધરાતે, પાદર તારે પારસા !' આજ વિખૂટી જોડીને રાતભરનાં વિજોગી ચકલા-ચકલીની ઉપમા આપીને લેકકવિ ગાય છે.-
ઉડી મન આંખર ચડે, ચકવાં જી સદાય ત્યાં તે) કારી રાત કળાય, પેાહ ન ફાટે પારસા !”
કુકડા પ્રભાત અમદૂત ગણાય છે. રાતને એક પહેાર બાકી હાય ત્યારે પહેલા કૂકડા ખાલે છે. કવિ કૂકડાને પૂછે છે તને નીંદર ક્રમ નથી આવતી ? તને વાધેા નામને વીર, સાંભયે ?
કયું કુરલાયેા કૂકડા ! ગળતી માંઝલ જોગ વિર્હંગ થાને વીટા, વાઘા તા વિજ્રગ ?’
તા.૧૬-૭-૨
અને ઢાર ચારતા એક રજપૂત જુવાન તે સાંભળે છે એવી કલ્પના રજૂ કરતાં કવિ વણુવે છે:
‘પરચર પ’ખણીજી કે માતાં યૂં કરે
લોકકવિ માત્ર સુંદર પંખીઓને જ વણુવે છે તેમ નથી, અન્ય' કવિ જવલ્લે જ યાદ કરે તેર્યાં ગીધ-સમળાને પણ તે યુદ્ધના અનુષંગમાં વણુવે છે, નાગને દેવ અને ાગડાને શ્રાદ્ધ મનાર પિતૃ ગણવામાં આવે છે તેમ ગીધ-સમળામાં પણ રવી શક્તિની કલ્પના કરીને લેકવે તેમની પાસે આગમવાણી આચરાવે છે. ભૂચર માટી નામે ઓળખાતું યુદ્ધ આવતી કાલે લખશે એવી વાત પખી યુગલ કરે છે.
ભય તમ ભૂચરીજી કે આગમ આચરે; પર એક સમયે ધ્રોળ પાદર, ધાર જેજન પાધર' રજપૂત એકહ નામ ભૂચર, ચાય રહ્યુ હે ધણુ ચર, સાય થભ ચત તણુ આય સાથી, પરખ સુરભિ રખ પરે પરચર પંખણીજી કે ખાતાં યૂ' કરે' ગિરનાર ઉપર ગરુડા ઊડે છે તેને શ્રામા અને લેકકવિ ગીધ ( ગરજા-ગરાજી ) માની લે છે, ગિરનારની તળેટીમાં હાઉદ્દીન કાલેજમાં ભણુનાર ધૂમકેતુ' જેવા પણ ગરુડને યાદ કરવુ હોય ત્યારે ઇટાલિયન ગરુડ (આલ્પ્સનું ગરુડ) તરફ નજર દોડાવતા હોય ત્યાં લેાકકવિઓને શે ક્રુપા આપવા ? રક્ષેત્રમાં માંસથી ધવનાર વીર ગયો તેથી ગિરનારમાં ગીધ ઉડીને આછુ ગયાં તેવી કલ્પના કરતાં લેાકવિ ગાય છે.
ગરવરનાં ગરજાણુ, ઊંડી આખુ પર ગયાં માંસ- પ્રવતલ મેરાણુ, ઢળિયેા જેતાણા-ધણી' યુદ્ધ અને ગીધના સાહચય'નું બીજું દૃષ્કૃત ઃઆ ! ઉઠે ગરજાણુ, (જેને) ગે।કીરે ગજમ થિયે હીયાં ! હાલ્ય મેરાણુ, રણુ જોવા રાખાશનુ’
સમળાનુ રૂપ લઇને મહાકાવી શક્તિ માંસનું ભક્ષ્ય લેવા આવી છે પણુ વીર તા પોઢી ગયા છે! તેથી તેની ચિતા ઉપર્ પાંખો પછાડીને તે અગ્નિ ઓલવવા પ્રયત્ન કરે છે એવી કલ્પના મૂકતાં કવિ મૃત વીરને અંજલિ અપે છે :
૨ે માથે શકહ્યુ... તણા પાંખાંના પરહાર ભ્રખ લેવા આવી ભમે, માટી તારી માણસી !’
તેતર નામનું કાબરચિતરા વધુ નુ કૂકડી જેવડુ વનપંખી સૌરાષ્ટ્રમાં હાથલિયા થારની વાડેવાડે સતાતુ ચાલે છે—ઉપરથી ખાજ ઝડપી ન લે તે ખીકે. તેમના શિકાર કરનારાઓને ઉપહાસ કરતાં લોકકવિ લલકારે છેઃ
લાવર, તેતર, લાર, હરકાઈ હાંકા કરે (પણ) સાવજના શિકાર, રમવા મુશકિલ રાજિયા !
શિબિ રાજા પાસે ખાજની પકડમાંથી છટકતો હાલો શરણુ માટે આવ્યા હતા એવી એક પુરાણુકથા છે, પરંતુ સૌરાષ્ટ્રમાં તે એક તેતર ખરેખર શરણુ લેવા આવ્યો અને શિબિરાજાની જેમ જ પેાતાની કાયા અર્પીને તેને જીવનદાતાએ શરણુ આપ્યુ. એવી ઐતિહાસિક ઘટના બનેલી છે. આ એક તેતરને કારણે લગભગ સાડા છસે વીરા કપાઇ ગયા હતા. લોકકવિ વષ્ણુવે છેઃ
જંગલ તેતર ઊડિંચે, આવ્યા રાજકુવાર; ચભાડ સહુ ઘેાડે ચડયા, માંધી ઊભા ખાર. મૂજા ! તેતર માહી, માગે દુજણુ સાર; ગરવભર્યાં ગુરજરધણી, આપે નહિ અણુવાર, પડયા ચભાડહ પાંચસે, સેઢાં વીસુ સાત; એક તેતરને કારણે, અલ રાખી અખિયાંત’
(ક્રમશ :)