SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ > ત, ૧૬ ૭-૮૬ પ્રસુત વન બાણ તાણીને ઉભે પારધી, ઉપર આવ્યા બાજ પિલારમાંથી સર્ષ નિસયેિ, તેણે તે સરી ગયાં કાજ ગરુડન ગામી રે, હરિ બિરદ્વાર બડેવિનતિ સુણી વિઠ્ઠલ પરવરિયા, સાથ માંહી નિરવાણુ બિલને ઠેસતાં પારધીના, તક્ષણ લીધા પ્રાણ બાણ ત્યાંથી છૂટયું રે, બાજ આવી હેઠે પડો” “જેને રામ રાખે રે, તેને કુણ મારી શકે ? અવર નહીં દેખું રે, બીજે કઈ પ્રભુ પખે ! નીભાડાથી બળતાં રાખ્યાં, માંજારીનાં બાળ ટીટેડીના ઈંડાં ઉગાય, એવા છે રાજન રખવાળ અંત વેળા આ રે, પ્રભુ તમે તેની તકેબાણ તાણીને ઊભે પારધી સીંચાણ કરે તકાવ પારધીને પગે સર્પ જ ડસિ, સીંચાણું શિર મહીં ઘાવ બાજ પડયે હેઠો રે, પંખી ઊડી ગયાં સુખે ભોજા ભગત સિદ્ધ પુરુષ હતા. તેઓ એક તરફ અગમનિગમની વાત કરે છે તે બીજી તરફથી પાખંડીઓ ઉપર ભારે પ્રહારો કરે છે. અખે જેમ પાંખડીઓને હથડે ટીપે છે તેમ તેમને ચાબખે ફટકાવે છે, પાખંડીઓ વિષે તેઓ લખે છે : બગલે થઈને આરે બેઠો, ચાંચ કરી પહોળી આરેથી કાંઈ આર મળે નહિ, દરિયે દીધો ડેળી.” આ છે પંખીડાનો મેળો રે, ભવોભવ નહીં રહે ભેળો પંખીઓના ઉલ્લેખો માટે લોકસાહિત્યને દરિયે ડાળવા જે ખરે! લોકજીવન કુદરત તરફ નગરજીવનની જેમ છટક બારીની દષ્ટિએ નથી જેનું, ખેતી અને પશુપાલનને અંગે ગ્રામીણાને અરધી જિંદગી કુદરતમાં જ ગાળવી પડતી હોઈ કુદરતની તેમને મન નવાઈ નથી. કયારેક કુદરતી જીવન તેમને ત્રાસરૂપ પણ લાગે છે, છતાં કુદરત તેમના શ્વાસોશ્વાસમાં છે. આથી તેમની કાવ્યરચનામાં તે અનાયાસે, અજાણતાં આવી જાય છે, મીરાંએ કેયલ અને કાગડાની સરખામણી કરીને કહ્યું કે “કડવી છે કાગવાણી' આજ વાત લોકકવિઓ કહે છે :દાદૂ ચારણ કહે છે સવરણ કવરણને ય, કારણુ ઘર ઊઝ કરણ, કોયલ કસદ ન હોય, દહરે પાળી દાદવા ! સેરઠિ કહે છે : કેયલડી ને કાગ, વાને વરતાયે નહિ (પણ) જીભદિયે છ જવાબ, સાચું સોરઠિયો ભણે. સેરડિયાનું જ વક્તવ્ય ઉચ્ચારતાં રાજ ગાય છે :‘ઉપજાવે અનુરાગ, કેયલ મન હર્ષિત કરે.” (પણ) કડવો લાગે કાગ, રસનાના ગુણ: રાજિયા ! બાળગીતકાર કાગડાને ઉપહાસ આમ કરે છે : જુઓ જુઓ પંખીની આ ટેળી - તેમાં કબૂતરેની જાત ભેળી; તેમાં લુચ્ચામાં લુચ્ચા કાગડા છે. સહુ પંખીમાં એ તો નાગડા છે.' મીરાંની જેમ લેકકાવ્યમાં પણ કાકતની ક૯૫ના છે. રાણે નામને પ્રેમી કુંવર નામની પ્રેમિકાને સાણા નામના દક્ષિણ ગીરના ડુંગરામાંથી કાગડા દ્વારા વેદનાભર્યો સંદેશ મોકલાવતાં ગાય છે : ગય લાગી, ગુડા ગળ્યા, પેિટે વો પિયો કાગા! કે, જે કુંવરને, રાણે સાણે ોિ !” મેર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, ગીરના અરયનો તે શણગાર છે. એક સમસ્યામાં લોકકવિ કહે છે : પાંખાળે, પરઊડો, ગયુંમાં એનું ગામ વર પહેલા તેરણ ચડે, એનું અમારે કામ. (ઉત્તર ઃ મેર) ગામડાંની જાનડીએ જાનમાં જાય છે, કોઈ પણ ગામ પાસે આવતાં તેઓ સીમ ગાવે તેવા ઊંચા અને તીણ કમળ સૂરે ગાડાંમાંથી લગ્ન-ગીતની સૂરાવલી લલકારે છે :-- મેર ! જાજે ઊગમણે દેશ, મોર જાજે આથમણે દેશ વળતાં જાજે વેવાઈને માંડવેમેર! તારે સોનાની ચાંચ, મેર ! તારે રૂપાની પાંખ વળતાં જાજે વેવાઈને માંડવેસાસરે જનારી પુત્રીને વિરહ માતાપિતાને અગાઉથી વરતાય છે. પિતાની આંખમાંથી આંસુ ઝરતાં દેખી કેડીલી કન્યા આશ્વાસન આપે છે: ઓ દાદા ! રે દાદા ! તમે શીદ આંસુડાં ઢાળે ? હું નહિ જાઉં રે નહિ જાઉ સોનાની ચરક નહિ જાઉં રૂપાના મોર બેલે !” રૂપાના મેર લે છે. અર્થાત મારા વરને ટહુકે સંભળાય છે. છતાં યે તમને રડતાં જોઈને હું વિદાય વિચાર માંડી વાળું છું. ભજનમાં એક ભકત કવિ મેરલાનું રૂપક આપીને ગાય છે:મોર ! તું તે અવડાં તે રૂપ કયાંથી લાવ્યું ! મોરલે મરતલાકમાં આવ્યું ? ચાંચાળે ચાંચે લિયે આવત બુદુ અષાડે જે શેડયુમાં સ્વાદ, (તે) દેણેને હોય દાદવા !? મોરની સાથે બપૈયાની જોડી હોય જ. કવિસંકેતને ઉપયોગ કરીને લોકકવિ લલકારે: આ જ કવિસંકેત અન્યત્ર મળે છે :બાપે બીજે, પાલર વણ પીવે નહિ સમદર ભરિયે છે, (તે ય) જળ ને બેટે જેઠવા વળી કહે છે :મે મે કરતાં અમે, બારૈયા ઘડયે બલિયે નજર વિનાનો ને (હ) બાધે નહિ બરડા–ધણી” - કાગ આવતા અતિથિની એંધાણી આપતાં ક, કા’ ઉરચાર કરે છે એમ મનાય છે તેની સાથે તે મૃત્યુદૂત પણ મનાય છેઉજજડ સ્થાનમાં જ કાગડા ઊડે તેથી તે સર્વનાશનું પ્રતીક છે. હતાશ પ્રેમિકા પિતાના છેહ દેનાર પ્રેમીને શાપ આપતાં ઉચારે છે કળ કળ કરશે કાગ, ઘુમલીને ઘુમટ જશે : લાગે વધતી અંગ, રાણું ! તારા રાજમાં !” બરડા-ધણી - કરે છે એમ અતિથિની એંધાણી
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy