________________
પ્રિત જીવન
તા. ૧૬-૭-૮ માતત્વની મહત્તા ગાતાં તેઓ કહે છે:
જયમ મોરપની પડતું બિંદુ ધરે, જયમ કૂછ મૂકે ઈડાં, તે દૂર જઈ ચારે કરે
તેને તદ્દત નહી થઈ પરવરે તેહેની સૂરત સરખી રહે માંહ, અપત્ય ત્યાંથી ઊછરે
પડ્યું ગ્રહે તેની થાયે હેલ, ગુરુશિષ્યને અખા આ ખેલ.મ બે સુંદર અલંકાર પ્રજતાં તેઓ કહે છે: ગરુડ આગળ જેમ કુરરી, સાગર આગળ જેમ કૂપ
છુટા શા પણ બાધા નેટ, જેમ શકરાને દોરે પેટ, મેઘ આગળ યથા ઝાકળ, કયાં હાં તેલ ને કયાં સૂપ”
ઊડે ખરે પણ આઘે નવ જાય, પેટે બાદ દે તણાય* અખા ભગત સૌન્દર્યદર્શી છે એટલી હકીકત ઉપલી પંક્તિઓમાંથી અવશ્ય સમજાય છે પરંતુ તેમની છાપ પ્રહારક તરીકેની જ પડી ગઈ છે. આનું કારણ તેમની સચેટ, જેમભરી,
કલા જાણ્યા વિના કીર જયમ પશુ બંધાણે પાશ
તે પાંખ કાતરી પારધી, ત્યારે જ્ઞાન પામ્ય નાશમ આક્રમક વાણી જ જણાય છે. સમાજમાં પ્રવર્તમાન દંભ તથા પાખંડ ઉપર પ્રહાર કરતાં પાખંડીઓને ઘુવડનું રૂપક આપીને તેઓ સંભળાવે છે:
ચકરની પ્રીતિ ચંદ્ર શું રે અગ્નિ પ્રાશે અંગાર જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ, સામેસામાં બેઠાં ધૂત
પ્રેમાનંદ ગુજરાતી ભાષાના મહાન કવિ છે, તેઓ વડેદરાના કેઈ આવી વાત સૂરજની કરે, તે આગળ લઈને ચાંચ જ ધરે
નિવાસી હતા, સુરત જતા આવતા હતા અને નંદરબારમાં અમારે હજાર વર્ષ અંધારે ગયાં,
પણ રહ્યા હતા. (‘વીરક્ષેત્ર વડેદરું ગુજરાત મધ્યે ગામ તથા કવિતામાં કેટલીક પરંપરાપ્રાપ્ત રૂઢિઓ હોય છે, તેને
ઉદર કાજ નંદરબાર સેવ્યું) આમ તેઓ નગરવાસી હતા કવિસંકેત કે કાવ્યસંકેત કહે છે, જેમ કે ચાતક આકાશમાંથી પડતા
છતાં પક્ષી-જગતને ઉલ્લેખ તેઓ કરી શકે છે. દેવકી વિલાપ વરસાદનું જળ જ પીએ, ધરતી ઉપરનું જળ ન પીએ, હંસ
કરતાં કહે છે :મિશ્રણ કરેલા નીર-ક્ષીરને જુદા પાડી માત્ર ક્ષીર પીએ અને નીર
“કીડી ચાંચે ને તીતર ખાઓ, તેમ થયું આ જ મહારે પાત્રમાં પડયું રહે, અનળ પક્ષી સદૈવ આકાશમાં જ ઊડે અને મરીને પડે ત્યારે તેની ભરમમાંથી જ બચું જન્મ-અને તે પણ
એક રાતની હું નહિ માતા, પરઘેર પુત્ર પધારે આકાશમાં જ મેર નૃત્ય કરે ત્યારે તેની આંખમાંથી હર્ષાશ્ર ઝરે કાયા કાગડી પાસે પિતાનાં ઈ. સેવરાવે છે એટલું જ અને તે પીતાં જ તેલને ગર્ભ રહે. કાગડા અષિ છે અને નહિ પણ બચ્ચાં યે ઉછેરાવે છે, એ એક કવિસંકેત છે અમર છે. ટીટેડી સુએ ત્યારે પગ આકાશ તરફ ઊંચા રાખીને જ એમ ગણાતું હતું, પરંતુ પ્રકૃતિનિરીક્ષણકારોએ આ સત્ય હકીસુએ-રખેને આકાશ પડે તે ઝીલી લેવાય તે બીકે. આવા કત છે એમ સિદ્ધ કર્યું છે, મહાકવિ કાલિદાસ કહે છે :કવિસંકેતેને ઉપગ તે તે પક્ષીઓને જોવા વિના પણ કવિતામાં
प्रागंतरिक्षगमनात्स्वमपत्यजातम् પ્રયોજી શકાય છે. પરંતુ આને અર્થ એ નથી કે બધા જ
अन्यैर्द्विजै : परभृत : खलु पोषयन्ति । કવિસંકેતના પ્રોજકે પક્ષી-જગતથી અજાણું છે. અખા [આકાશમાં ઊડતાં થાય તેની પહેલાં પોતાનાં બચલાંઓને ભગત આવા કવિસંકેત અને પ્રત્યક્ષ પક્ષી દર્શન બંને પ્રયોજે છે. બીજાં પક્ષીઓ પાસે કેયલ ષિાવે છે.]. તેઓ કહે છે.
પ્રેમાનંદ આ સત્ય વર્ણવતાં કહે છે :જયમ અન્ય પંખી અતિ ઊંચો ચડે
કાક ઉછરે રે કેકિલા–બાળને કહું કામિની! અખા અનલદર્શન નવ કરે.”
વય પાપે ઊડી જાય, ભેળી ભામિની !
પક્ષી સેવે કલ્પવૃક્ષને, સુણ કામિની ! છે હુમાયુપંખીની પઠે, કેય હેતુવાદ કરશે મા હઠે. જ્યાં લગણ ફળની આશ, ભેળી ભામિની ? (હમાયુપંખી એટલે અનપંખી)
ફળ ઘટયે મને પરહરે, સુણ કામિની !
અન્ય સ્થાનક પૂરે વાસ, ભેળી ભામિની ! અગ્નિ કાષ્ઠ મેલીને પંખ ઉપર, ઉઠ્ઠી નાખે નસકે નિજ ઈચ્છાએ બાળે કાય, સ્વાંતબિંદુ ફરી પરગટ થાય? કપોત, કેકિલા, સૂડા સારસ, ચકવાક ને મોર (અનળપંખી અગ્નિમાં બળી મરી સ્વાતિ બિન્દુ થાય છે.
મરાળ, મધુકર, ને ટીટેડી, ચાતક, ચાસ, કેર, પછી વરસીને મેતી બને છે એવી કલ્પના છે.)
ઉપર વર્ણવેલ કવિસંકેત પ્રયોજતાં પ્રીતમ કહે છે :અનળપંખીનો ઈડે રે, ભૂલ્યો ન આવે ભેમ “પ્રીત જુઓ પંખી તણ, જળ ચાતક ચાંચ ન બળે રે
અંબુ પીએ આકાશનું, અવનીનું નીર, ન ડેળે રે અણછ અને ઓચરે, જેને વાસ વસાવ વ્યોમ
ધીરે ભકતકવિ છે, નરસિંહની જેમ એક પદ આખું તે વણ સમયે સૂડો નિત કહે, સામું કઠપિંજરમાં રહે,
પંખીઓ માટે રચી નાખે છે, હેલે હોલીને શિકારી ઝાડ નીચે.
છે અને બચ્ચાં માળામાં છે, હવે પિતે ઝાડ છેવું કે નહિ ?' બ્રહ્મ, કમ ઉભેથા ભ્રષ્ટ, જેમ અધદ્યા કુકકુટને કષ્ટ આ ભીડ વર્ણવતાં તે લખે છે :
હાલા હેલી કહે છે રે, પ્રભુજી મારી વહારે ચડે ' જેમ કેયલસુતને પાળે કાગ, વસંતઋતુએ ઊડીજાયે જાગ બચ્ચાં મારાં માંહે રે, તળે આવીને ભીલ ખડે ?