SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૮૬ પ્રબુદ્ધ જીવન ગુજરાતી કવિતામાં પંખીઆ તનસુખ ભટ્ટ કવિ ભાષા-શક્તિ ધરાવતું સમથ' માનવપ્રાણી હાઈને તેના ચિત્ત ઉપર પ્રકૃતિની તાત્કાલિક અસર થાય છે. આ બાહ્ય પ્રકૃતિ તેના અંતરમાં સ્પંદન ઉપજાવી નવાં સવેદના ઉત્પન્ન કરે છે, આમ ખાદ્ય પ્રકૃતિ અને તજજન્ય આંતર સંવેદને વધુ સૌન્દ'વીચિ સરજાય છે અને કાવ્યા પ્રાદુર્ભાવ થાય છે. કવિના વ્યક્તિજીવનના વિકાસ સાથે તેની સર્જનાત્મક કવિતાને પણ વિકાસ થાય છે. પ્રારંભ દશાના કવિ ખાદ્ય પ્રકૃતિના દર્શનમાત્રથી જ પ્રસન્ન થઇ જાય છે, પરંતુ તેના વ્યકિતત્વના વિકાસ થતાં તેનું આંતરચક્ષુ ઊધડે છે તથા તેનુ વૃદ્ધિગત થતું વ્યકિતત્વ કાવ્યમાં બાહ્ય પ્રકૃતિનું તેમ જ આંતર પ્રકૃતિનું સૌન્દય સમપે છે. પ્રાથમિક દશામાં પ્રકૃતિઃશન જી...ગારરસનું સવધન કરે છે. પરંતુ કવિત્વનો વિકાસ થતાં પ્રકૃતિમાં અન્ય ભા તથા રસા પણ દેખાય છે, ઉત્તરમેધના આર્ભે યક્ષ મેને કહે છે કે : विद्युत्वन्तं ललितवनिताः । [તારી પત્ની વીજળી છે તો અલકાપુરીના મહેલે પણ સૌન્ત્યવતી વનિતાઓથી ભરેલા છે. પરંતુ ‘સુંદરમ’ કહે છે : આષાઢસ્ય પ્રથમ રજની નીતરે નૌતમાંગી; આવી રાત્રે જગત જીવનાં અતરા લે ઉછાળા', તા આજે જુદી પ્રણયરજની, માણવાની અમારે કારાગારે અમ તન પડયાં, શુંખલાના ચારે રૌદ્ર લીલા અષર પ્રગટે, મના જગગાણાં ઊઠે ગાજી જનજન તણાં અ`તાનાં ઉડાણ્ જ્યારે મારે ધન ઉલટતા જિ‘દ્રુગીને નવાણે’ સાકવિ કહે છે: ‘કુંભાથળ વાઈ કસી, જોગારી જમà જાણુ અષાઢી વીજળી, કાળે વાદળ કટ્ટુ', [જોગા નામના વીરે હાથીના કુંભસ્થળમાં કટાર કેવી ઝીંકી દીધી ! જાણે કે કાળી વાદળાંથી એચી'તી વીજળી પ્રકટીને પાછી કાળાં વાદળાંમાં સમાઇ ગઇ હોય !] આમ કાલિદાસના પ્રારંભિક શૃંગાર કરતાં અન્ય કવિએ ચડે છે. કવિતા સૌન્દર્યાંનુરાગી આત્મા સૌન્દમય પ્રકૃતિ તરફ સ્વાભાવિક રીતે જ આકર્ષાય છે તે પ્રકૃતિના આસ્વાદ લેવા ખેંચાય છે. માત્ર આટલું જ નથી. પ્રકૃતિ સૌય કવિઓને સરજાવે છે એમ કહેવામાં પણ અત્યુતિ નથી. કિવિ વામીકિ અને પછીથી વ્યાસના કાળમાં આખા ભારતવષ અરણ્યાથી ભરેલા હતા. તેમાં નમા તા સમુદ્રમાં દ્દોપાની જેમ કયાંક કયાંક જ હતાં, આથી તેમનાં મહાકાવ્યામાં કાવ્યનાય ૧૪ વર્ષ' અને ૧૨ વષ' અરણ્યોમાં જ વિતાવે છે, પરિણામે તેમનાં કાવ્યોમાં પ્રકૃતિવણ નાનો પાર નથી; કારણ કે વાહ્મીકિ ભીસની સગતે અરણ્યમાં ઉરેલા ભ્યાસનું તા નામ જ કૃષ્ણ દ્વૈપાયન છે. અર્થાત્ તેઓ દ્વીપમાં જ જન્મેલા હવાથી પાયન કહેવાયા (તે ભીને વાને-યુરોપથી આવતા આર્યાંના જમાનામાં હોવાથી કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા). શિષ્ટ સંસ્કૃત સાહિત્યના જમાનામાં આવીએ તો કાશ્મીરે કાલિદાસ આપ્યા અને ભગાળે જયદેવ આપ્યા, ઈંગ્લેંડના સાવરપ્રદેશે સરોવર કવિ (LakePoets) આપ્યા અને અગ્રેજી શમેન્ટિક કવિતાને સમૃદ્ધ કરી. ગુજરાતી કવિતામાં પ્રકૃતિદર્શનમાં ગિરનારની તળેટીમાં ઉછરેલા આદિકવિ નરસિ ંહને જ આપણે લઇએ. સીતાને રામ નામ પ્રિય છે. એટલે કાઇને ક્રાઇ મિષે તે એ નામ લે છે, પોપટને પઢાવવાનુ એક સારું નિમિત્ત તેમને મળી ગયુ, સીતાના આ તિભાવ કે ભક્તિભાવ વધતાં નરસિંહ પોપટ ઉપર એક આખું કાવ્ય જ રચી નાખે છે. તેઓ લખે છે – પઢા ૨ પાપટ રાજા રામના, સતી સીતા પૂઢાવે પાસે રે બધાવી પેાપટ પાંજરૂ, મુખે રામ જપાવે, પેાપટ તારે કારણે, લીલા વાંસવેડાવું તેનુ રે બધાવું પોપટ પાંજરુ, હીરે રતને જડાવું. પાપટ તારે કારણે, શીશી રસાઈ બનાવું. સાકરનાં કરી ચુરમાં, ઉપર ધી પિરસાવું, પાંખ લીલી ને પગ, પાંડુરા, કાઢે કાંઠલેા કાળા નરસિંહના સ્વામીને ભજો, રાગ તાણી રૂપાળા, * દાદર મેર, ખપૈયા ખેાલે, મધુરી શી ખેલે કૈલાયડી * * ગરુડે ચડીને ગાવિંદ આવિયા, આવ્યા અંતરજામી મીરાનુ જે કાવ્ય અહીં મૂકયુ' છે તે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટનુ રચેલુ છે એમ સાંમળ્યું છે, કાવ્યકતૃત્વના ઝગડા સશોધકો માટે રહેવા ઈને આપણે માત્ર રસપાન કરીશુ. મીરાં કહે છેઃ— ૫૭ રાધે ! તારા ડુંગરિયા પર માર જ ખાલે, મપૈયા ખેાલે, * * પપૈયા રે ! પિવ કી ખાની ન મેલ ખેલે જીણા માર કાયલ કરે કલશેર ** * પ્રીતમ ! પતિયાં લિખુ, કૌવા ! તું લે જાય જાઈ પ્રીતમ સૂ* યૂ કહે, થારી વિરહિણી ધાન ન ખાય, મી(એ આ દુહામાં કાકડૂતની કલ્પના કરી છે, આવી કલ્પના અન્યત્ર પશુ આવશે. મારાં રાણાને ઉદ્દેશીને કહે છેઃકાયલ ને કાગ કડવી લાગે છે રાણા ! એક જ વરણાં કાગવાણી – મેવાડા રાણા ! એક તા રાજસ્થાનની ક્ષત્રિયાણી અને વળી કૃષ્ણુભકત હાને મીરાં રાણાને કાગડા કહેતાં શા માટે અચકાય ? અખાભગત વેદાંતના રંગે નખશિખ ર'ગાયેલા જ્ઞાની છે. તેમને બ્રહ્મવિદ્યા વિના અન્ય વિષયમાં રસ નથી, બ્રહ્મવિદ્યાની *વિના રચતાં તે અલકારાને અવશ્ય આવકારે છે. પંખણીના
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy