SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૮૬ એવુ' નામ રાખવામાં આવ્યું. ગુરુએ એમની કુશાગ્રબુદ્ધિ, દૃઢ ચારિત્રપાલન તથા વ્યહારદક્ષતા પારખી શિષ્યને શાસ્ત્રાભ્યાસમાં સારી રીતે તૈયાર કર્યાં. અને એમની સમજશકિત, જવાબદારી વહન કરવાની શક્તિ, સમુદાયને જાળવવાની આવડત વગેરે જોઇને આત્મારામજી મહારાજે પાતાના સમુદાયની ધૂળ વલ્લભસૂરિને સોંપી. મારી પાછળ વલ્લભ પજાબને સંભાળશે' એવા એમના કથનને વલ્લભસૂરિએ પંજાબમાં ઘણાં વર્ષ વિહાર કરીને અનેક ધાર્મિક તેમજ સમાજોપયોગી કાર્યો કરીને સ' રીતે સાર્થક કરી બતાવ્યું. એમણે પોતાના ગુરુ આત્મારામજીનું નામ અનેક રીતે રાશન કર્યુ. સાઠ વર્ષના આયુષ્યકાળમાં આત્મારામ એ અનેક ભગીરથ કાર્યો કર્યાં. લેકામાં અદ્દભુત જાગૃતિ આણી. શિક્ષણ અને સસ્તારનાં ક્ષેત્રે પણ અનેક સામાજોપયોગી કાર્યો તેમણે કર્યાં, પાતે જ્યાં જ્યાં વિચર્યાં ત્યાં ત્યાં કેટલીયે વ્યક્તિએ, કુટુ ખા, સંસ્થા સધા વગેરેના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોનાં નિરાકરણ કરાવી આપ્યાં. અનેક શુભ કાર્યો. માટે લાાને તેમણે પ્રેરણા આપી. પરિણામે એમની હયાતી દરમિયાન અને એમના કાળધમ' પછી પજાબ, રાજસ્થાન, ગુજરાત અને અન્યત્ર એમના નામથી અનેક સસ્થા સ્થપાઈ. આત્મારામજી' અને 'વિજય આનંદસૂરિ' એ બને નામેાતા સમન્વય કરી આત્માન’ના નામથી શાળાઓ, કાલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયેા, દવાખા ના, ધમ'શાળાઓ વગેરેની સ્થાપના થઇ. પંજાબમાં તે જ્યાં જએ ત્યાં આત્માનંદનું નામ ગુંજતુ હોય. એમના નામ અને જીવનકાય ને બિરદાવતાં અનેક પદો, ભજતા કવિએએ લખ્યાં સસ્થાનાં ચાલનમાં પ્રામાણિકતાના પૂરા આગ્રહ રાખવા. દાન આપનારને ખાતરી હાવી જોઇએ કે તેનું દાન ઊગી નીકળશે, અનેકગણુ' થશે. પેાતાને કાંઈ જ છુપાવવાનું ન હેાય, કાઇ ખાટા લાભ ઉઠાવ્યેા ન હાય, કયાંય પક્ષપાત કર્યાં ન હાય, માત્ર સસ્થાનાં હિતમાં જ નિણ ય કર્યાં હાય તા કાઇના ડર રાખવાની જરૂર ન રહે. પા છે, જે આજે પણ પંજામમાં ઉલટભેર ગવાય છે. જૈન સમાજ ઉપર, વિશેષત : પામના લેકા ઉપર આત્મારામજી મહારાજા ઉપકાર બ્રા મેટી રહ્યો છે. -ચીમનભાઇ ચકુભાઈ શાહ દરેક યુવાનને જગતમાં કંઇક કરી દેખાડવાની પ્રબળ ઈચ્છા હોય છે. યુવાન માત્રમાં સ્રોત રહેલા જ હોય છે. તેને વહીવટી ક્ષેત્ર આકર્ષક લાગે છે. અને તેમાં તેને તેની સુંદર કારકિદી નુ ઉજવળ ભાવિ જણાય છે. ક્રિસ કે નાની માટી સ ંસ્થાનાં સચાલન દ્વારા પોતાની શંકા આવિર્ભાવ થાય એવી તૃપ્તિ અનુભવવા તે છે છે. તેને જગત છે તેના કરતાં વધારે સારું બનાવવાની અદમ્ય ધગશ હોય છે. ખરેખર વહીવટી કાય – સંચાલન કાય માણસની શક્તિની કસાટી કરે છે, તેમ તે આહ્લાદક પણ છે. વહીવટી ક્ષેત્રનુ` કા` ધરેડિયું' અને મર્યાદિત અવકાશવાળુ છે એમ માનવું ઉચિત નથી. વહીવટી કામાં ચૈતન્ય પવાની આવશ્યકતા છે અને તેમ જો થાય, તે જે ક્ષેત્રના વહીવટ કરવામાં આવે તે ક્ષેત્રનું કાય' સુ ંદર થાય અને તેથી સમાજ માટે તે લાભદાયી નીવડે. તેમ જ પ્રબુદ્ધ જીવન આત્મારામજી મહારાજ જેવી મહાન જૈતપ્રતિભા છેલ્લા દોઢ-ખે સૈકામાં ખીજી કાઇ જોવા નહિ મળે. ગુજરાત રાજસ્થાન અને પજાબ ઉપર એમના પ્રભાવ ઘણા મોટા રહ્યો છે. એમના કાળધમ' પછી એમની પ્રતિમાની કે પાદુકાની સ્થાપના અનેક સ્થળે કરવામાં આવી છે. શત્રુ ંજય તીથ' અને ગિરનાર તી ઉપર પણ એમની પ્રતિમાની સ્થાપના કરવાનુ એ સમયના ભકતાએ નકકી કર્યુ એ એમના તરફની લેાકભકિત કેટલી બધી દૃઢ અને માટી હતી તેની પ્રતીતિ કરાવે છે. સુવહીવટ ‘સત્સંગી’ છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક આચાર્યાંમાં આત્મારામજી મહારાજનુ' થાન મુખ્ય છે, એમને અંજલિ આપતાં પંડિત સુખલાલજીએ લખ્યુ‘ છે, ‘આત્મારામજી પરમ બુદ્ધિશાળી હતા, શકિતસ પન્ન હતા અને તત્ત્વપરીક્ષક પણ હતા. પરંતુ એ બધાં કરતાં વિશેષ તા એ છે કે તેઓ ક્રાન્તિકાર પણ હતા. એમણે સંપ્રદાયબદ્ધતાની કાંચળી ફેંકી દેવાનું સાહસ કર્યુ હતુ તે જ બતાવે છે કે તે શત કાન્તિકાર હતા. ક્રાન્તિકારની પ્રેરણાએ જ એમને જૂના ચીલે ચાલવાની ના પાડી. રૂઢિના ચીલા એમણે ભૂસ્યા ત્રીસેક વષ' વધુ જીવ્યા હોત તેા ક્ષત્રિયેચિત ક્રાન્તિવૃત્તિ એમને કઇ ભૂમિકાએ લઇ જાત તે નથી કપાતું.' -મણલાલ ચી. શાહુ તે ક્ષેત્રમાં સ'કળાયેલા કાકર્તાઓને તેમના જીવન વિકાસ સાથે પોતાનુ જીવન ભર્યુ ભર્યુ” લાગે અને તે કંઈક મહત્ત્વનું કાય' કરી રહ્યા છે એવી તંદુરસ્ત લાગણી અનુભવે એટલુ તે જીવંત અને અમર્યાદિત ક્ષેત્ર છે. આજે આપણા દેશમાં કાઈ બૂમ વારવાર કાને અથડાતી હોય, તેા તે અયગ્ય વહીવટ'ની છે; પછી ભલે તે નાની આફિસ, પેઢી, કે સંસ્થા હોય કે મોટા પાયા પરનું સંચાલન હોય, વહીવટી કાર્ય માટેના તાલીમી અભ્યાસક્રમે થતા રહ્યા છે, પરંતુ ખુશી પર ખેસીને રીતસરનું વહીવટી કાય કરવામાં આવે ત્યારે કાઇ કાષ્ટને પ્રેમભયુ માર્ગ દર્શન ભાગ્યે જ આપે એવી દુ:ખદ પરિસ્થિતિ આદેશમાં જોવા મળે છે. એવુ' પણુ બનતુ હોય છે । જે માર્ગદર્શન અપાય તે કેટલીકવાર ગેરમાર્ગે દોરનારુ પ સાબિત થાય. પરિણામે વહીવટી ક્ષેત્ર અટપટું, ગુચવાડા ભર્યુ અને કોઈ ચેકકસ અને સંગીન કા'ન થતું હોય એવી લાગણીના અનુભવાળું રહ્યું છે. તેથી સુવહીવટની પકડ માટે કેટલાંક મૂળભૂત મનોવૈજ્ઞાનિક અને નૈતિક સત્યો આત્મસાત્ કરવાની જરૂર છે. વહીવટકર્તાએ પાતાનાં ઉચ્ચ સ્થાનને મહત્ત્વ આપવાને બદલે પેાતાનાં ક્ષેત્રનાં ધ્યેયની સ્પષ્ટતા નજર સમક્ષ રાખવી એ વધારે મહત્ત્વનું છે. આ ધ્યેય પોતાના સહકાર્યકરાના સહકારથી પાર પાડવાનુ છે. તે માટે વહીવટકર્તાએ ઉપરીપણાને બદલે ‘પ્રેમ'નુ નૌતિક દૃષ્ટિબિંદુ અપનાવવુ અનિવાય' છે. જે કાય
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy