________________
૫૦
કાઇ એક તા કુસ્તીબાજ આવી રહ્યો છે,' આત્માશમજીએ એ મજાક સાંભળી. તે પણ નિર્દોષ અજાક કરવામાં નિપુણુ હતા. એમણે હસતાં એને કહ્યુ', ભાઇ, હું કુસ્તીબાજ છું” એ વાત સાચી છે. પરંતુ હુ' દેહ સાથે નહિં, પણ ઇન્દ્રિયા સાથે કુસ્તી નડી રહ્યો છું, અને તેમાં વિજય મેળવવાની મારી આાંક્ષા છે. સાચી કુસ્તી એ છે.'
આત્મારામજીના જવાબ સાંભળી પેલા કુસ્તીબાજ શમિ અની ગયા.
ઇ. સ. ૧૮૯૩ માં અમેરિકાના ચિકા (શિકાગો) શહેરમાં વિશ્વ ધર્મ પરિષદ ભરાવાની હતી. એમાં જૈન ધમ'ના પ્રતિનિધિ તરીકે ભાગ લેવાને આત્મારામજી મહારાજને નિમ ત્રણ મળ્યું હતું. કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા થયા હતા. પરંતુ જૈન સાધુઓ સમુદ્ર પાર જતા ન હોવાથી આત્મારામજી મહારાજે એ પરિષમાં મોકલવા માટે મહુવાના સુત્રના બેરિસ્ટર શ્રી વીરચંદ રાધવજી ગાંધીને તૈયાર કર્યાં. વીરચંદ રાધવજીએ પરિષદમાં મહત્ત્વના ભાગ લીધેા, એટલુ જ નહિ અમેરિકામાં બીજા અનેક સ્થળેાએ જૈન ધમ' વિષે મનનીય વ્યાખ્યાન આપ્યાં.
શિકાગો પરિષદ નિમિત્તે ‘શિકાગો પ્રશ્નોત્તર' નામના ગ્રન્થ આત્મારામજીએ તૈયાર કર્યાં. હતા. અને એમાં ઇશ્વર સખધી જૈન ધર્મની માન્યતા બીજા ધર્મની માન્યતા કરતાં કેવી રીતે અને શા માટે જુદી પડે છે તે સમથ' લીલા સાથે સમજાવ્યું છે.
પૂ. આત્મારામજી મહારાજના સમયમાં એમના જેટલે ક્ષાઆભ્યાસ અને એમના જેટલી વિદ્વત્તા અને તકપટુતા ભાગ્યે જ કાષ્ટની હશે. જૈન, હિંદુ વગેરે ગ્રન્થાના હજારા શ્લોક એમને કંઠસ્થ હતા. પાશ્ચાત્ય વિદ્વાના પણ જૈન ધમ' વિષે ક ંઇ જાણવું હોય તો અથવા કઇ શંકાનું સમાધાન મેળવવું હોય તે એમની પાસે આવતા. ડાલ્ફ હનલ નામના પાશ્ચાત્ય વિદ્વાને પોતાના ગ્રન્થ આત્મારામજી મહારાજને અપ'ણુ કર્યું છે અને એની અપ'ણુ પત્રિકા સ’કૃત ભાષામાં શ્લોક રચના કરીને મૂકી છે
પ્રાદ્ધ જીવન
આત્મારામજી મહારાજે સવેગી દીક્ષા લીધા પછી પજામાં જુદે જુદે સ્થળે જે વિહાર કર્યાં અને શુદ્ધ સનાતન જૈન ક્રમ'ના ખાધ આપ્યો તેના પરિણામે પંજાના જેનામાં સૂતિ'પૂજાની વિરાધ ધણા ધરી ગયા. સ્થાનકવાસી અને મૂર્તિ પૂજક સમુદાય વચ્ચે સુમેળ સ્થપાયા. તે સમયે રાજસ્થાનમાં આય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી પધાર્યાં હતા. કેટલાક લેકા એમ ઇચ્છતા હતા કે સમકાલીન, સમવયસ્ક જેવા, રૃખાવે પણ એક ખીજાને મળતા આવે તેવા આા અને મહાપુરુષો એકબીજાને મળે તે સારું. આત્મારામજીએ ધ્યાન દ સરરવતીને જોધપુરમાં મળવાના સમય આપ્યા. તેઓ વિહાર કરીને જોધપુર પહોંચ્યા, પરંતુ ત્યાં તે સમાચાર આવ્યા કે ધ્યાનદ સરવતીનું અકાળ અવસાન થયુ છે. આમ આ બંને મહાપુરુષો મળવાની ઇચ્છા હોવા છતાં એક બીજાને મળી શકયા નહિ. જૈન ધર્મ ઉપરાંત હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં પણ પારંગત એવા આત્મારામજીને ધ્યાનદ સરસ્વતી મળ્યા હતા કદાચ કંઇક જુદું જ પરિણામ આવ્યું હોત.
તા. ૧-૭-૮૧
કરાવતા. શિષ્યાને પણ સંસ્કૃત ભાષામાં એટલા સરસ તૈયાર કર્યાં હતા કે કેટલીક વખત તે બધા સરકૃતમાં જ ચર્ચા કરતા. આટલી બધી પ્રવૃત્તિઓ છતાં તે સમય કાઢીને પોતાનું લેખન કાય' પણ કરતા રહ્યા હતા. સંસ્કૃત અને અધ'માગધી. ભાષા ઉપર એમનુ એવુ અસાધારણ પ્રભુત્વ હતુ કે પોતે ધાયુ" હોત તો પોતાના બધા ગ્રન્થા સંસ્કૃત કે અધ માગધી, પ્રાકૃતમાં લખી શકયા હોત, પરંતુ પેાતાના વિચારોને લાકા સુધી પહોંચાડવાની ભાવનાને લક્ષમાં રાખી એમણે પોતાના ગ્રન્થા હિન્દી ભાષામાં લખ્યા હતા.
આત્મારામજી મહારાજે પજા, રાજસ્થાન અને ગુજ રાતમાં ઉગ્ર વિહાર કર્યાં. વ્યાખ્યાન પ્રવૃત્તિ ઉપરાંત અનેક ધામિ'ક, સામાજિક પ્રવૃત્તિઓ થતી. અનેક વ્યકિતએ વંદન, દર્શન કે મુલાકાત માટે આવતી. પોતાની દૈનિક ધાર્મિક ક્રિયા કરવા ઉપરાંત અને પોતાના શિષ્યને રાજ નિયમિત તે શાસ્ત્રભ્યાસ
એમણે લખેલા ગ્રન્થ આ પ્રમાણે છે: જૈન તત્ત્વાદશ', અજ્ઞાનતિમિરભારકર, તત્ત્વનિણુ યપ્રાસાદ, સમ્યકત્વશલ્યાહાર, શ્રી ધર્મવિષયક પ્રશ્નનાત્તર, નવતત્ત્વ તથા ઉપદેશ ખાવની, જૈત મતવૃક્ષ, ચિકાĪા પ્રશ્નનાત્તર, જૈન મતકા સ્વરૂપ, સાઇમત સમીક્ષા, ચતુથરતુતિનિષુ'ય : ભા. ૧લે અને રજો. આ ઉપરાંત તેઓએ સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, વીશસ્થાનક પત્ર પૂજા, સત્તરભેદી પૂજા, નવપદ પૂજા તેમ જ સ ંખ્યાબંધ સ્તવન, પદ્મ અને સજઝાયેાની રચના કરી છે.
આ બધા ગ્રન્થામાં એમણે જૈનધમ અને તત્ત્વદર્શનનાં વિવિધ પાર્સાઓની ઘણી વિગતે છણાવટ કરી છે. જૈન તત્ત્વા દશ નામના એમને માત્ર એક દળદાર ગ્રન્થ વાંચીએ તે પછુ. જૈનધમ'ના સમગ્ર સાર એમાં આવી ગયેલા જાશે. આત્મા રામજી મહારાજે જૈન ધમ'ની અન્ય ધર્મો સાથે પણ તટસ્થ, તુલનાત્મક સમીક્ષા કરીને જૈન ધમ'ની વિશેષતા શી છે તે દર્શાવી છે. સભ્યત્વ શલ્યેાહાર' નામના ગ્રન્થમાં જૈન ધર્મ મૂર્તિ'પૂજામાં શા માટે માને છે તે એમણે આગમગ્રન્થો અને ઇતિહાસમાંથી પુરાવા આપી સિદ્ધ કરી બતાવ્યુ` છે. તેઓ કવિ હતા, એટલે એમણે વિવિધ પૂજા અને સ્તવનાની રચના હિન્દી ભાષામાં કાવ્યમાં કરી છે. આ પ્રકારનું પૂજા-સાહિત્ય હિન્દી ભાષામાં સૌ પ્રથમ તેમના તરફથી આપણને સાંપડે છે. આત્મારામજી મહારાજે જે સાહિત્યનું નિર્માણુ કર્યુ છે. તે સાહિત્ય દ્વારા પણ તેમણે જૈનશાસનની ખજાવેલી અનન્ય સેવાની સુવાસ અનેક વર્ષો સુધી મહેકતી રહેશે.
આત્મારામજી પંજાબમાં વિચરતા હતા. હવે તેમની પ્રા રાજસ્થાન અને ગુજરાત તરફ વિચરવાની હતી, પરંતુ વિ. સ ૧૯૫૭નુ` ચાતુર્માસ ગુજરાનવાલા (જે હાલ પાકિરતાનમાં છે)માં નકકી થયુ` હતુ`. તેઓ વિહાર કરતાં ગુજરાનવાલા આવી પહેલુંચ્યા. પરંતુ માર્ગોમાં એમની તબિયત બગડવા લાગી હતી. પહેલાં જેટલે ઉગ્ર વહાર એમનાથી હવે થતેા ન હતા. તરત થાક લાગી જતા; હાંકુ ચઢતો. ગુજરાનવાળામાં ૧૯૫૩ના જે સુદી સાતમના રેજ સાંજે પ્રતિક્રમણ કર્યાં પછી રાત્રે તેને એકદમ શ્વાસ ચડયા. એમની નિંદ્રા ઊડી ગઇ. તે આસન ઉપર ખેડા. તેમના શિષ્યા અને ભકતા એમની પાસે દોડી આવ્યા. સન પર બેસી અ ́ન્, અહન્ મહ'ન એમ ત્રણવાર માચ્ચાર કરી તેઓ ખાલ્યા લ્યે . ભાઇ, અબ હમ ચ“તે હે, સખા ખમાતે હૈ' આટલું વાકય એલી તેમણે આંખ મીચી દીધી. ચેડીક ક્ષણામાં તેમના ભવ્યાત્માએ દેહ છેડી દીધો. એમના કાળધમ'ના સમાચાર સમગ્ર ભારતમાં સેકડા તાર દ્વારા પ્રસરી ગયા.
આત્મારામજી મહારાજના બધા શિષ્યામાં પૂ. વલ્લભસૂરિ મહારાજનું નામ સૌથી મહત્ત્વનું છે. વડાદરાના આ ગન નામના કિશોરને રાધનપુરમાં દીક્ષા આપ્યા પછી વલ્લભવિષ