________________
સા, ૧ ૭-૮૬
પ્રહ છવન એક હજાર વર્ષ પહેલાં વસેલું સુરત
આ જગદીશ ર. શાહ (ગતાંકથી પૂણ)
અંદરના સેંકડે અવાજોથી અને મેટ ટીપવાના ટંકારથી દુષ્ટ હવે સુરતનું આલ કારિક વર્ણન જોઈએ.
દુર્ગતિરૂપી ભૂત કયાંય જન્મતે નથી એટલે કે ત્યાં દરિદ્રતાનું -ત્યાં રહીને, નમૅદામાં રહીને ભૃગુપુર-પરચ-ના મહાન
નામ નથી, જેમ ઉપશન વિધિમાં મંત્રના સારરૂપ કોર ક્ષુદ્રતાને મૈકલ્લાની બારી પાસે તારી પુત્રી નામે નર્મદાનાં દેડતાં, ઊછળતાં
સાફ કરી નાંખે છે તેમ. મજા જોઇને આનંદિત થયેલ તું તરણિ એટલે સૂર્યના નગર
જયાં શ્રાવકે સારા મનવાળા, લેકમાન્ય મિષ્ટભાષી એટલે સૂરતની હદ પાસેના સ્વચ્છ ભૂમિ પ્રદેશમાં જા... ત્યાં
સખીહૃદય, અસંખ્ય અમાપ વૈભવવાળા, ગમે ત્યાંથી ખજુરી તેમ જ વનનાં વૃક્ષમાં ઊંચા એવાં તાડનાં ઝાડની શ્રેણી
આપવામાં પહેલ કરનારા પ્રૌઢ, શાખા-પ્રશાખાવાળા, કલ્પવૃક્ષ "તપન તનમાં એટલે તાપી નદીના કાંઠાની ભૂમિ પર સવિશેષ ઉગી છે. જેવા ઊભેલા, તપાગચ્છનાયકના પ્રૌઢ પુણ્યના પ્રભાવથી પ્રાદુર્ભાવ
અને મન્દ મન્દ શીતલ પવનથી કંપિત થયેલી તે પિતાના પામ્યા છે. શિખરના કંપથી આ લેકાન્તર નગરથી લાઘા અન્તરમાં ત્યાંનાં મંદિર કેવાં છે? શિલ્પીઓએ રચેલા વિવિધ અનેક ઉપજાવે છે ત્યાં તાપી નામની નદી જાણે સ્વર્ગગંગા હેય નહિ, વિજ્ઞાનેથી હૃદયને ગમે તેવાં, હિંગુલ આદિથી તેનું જડેલ તેમ છે. જેમાં સ્વર્ગગંગામાં તીરે તરતાં વિમાન હોય છે તેમ છે એવાં વણકેથી વર્ણનીય સહૃદયને આનંદ આપનારી, “તાપીમાં જહાજોની હાર તરતી હોય છે. સ્વર્ગગંગામાં દેવ- ચિથી ચિત્રિત અહંદગહા અને જિનમંદિરના વૃન્દને જોઈને -દેવીઓ રનાન કરે છે. તેમ તાપીમાં નાગર નાગરીઓ ન્હાય છે. ક મનુષ્ય અંતરમાં આશ્ચર્ય પામતે નથી? "બંનેમાં સ્વાદિષ્ટ, સ્વચ્છ અને સ્ફટિક જેવા શોભતાં જલથી
તે શહેરની મધ્યમાં ગેપીપરું છે ને તેમાં જાણે કરેલા તરગે છે. સમુદ્ર એ નદીને હંમેશા બે ત્રણ વખત અતિ કૈલાસ પર્વતને સામનો કરનાર હેય નહિ તેવો પઢ 'જબરા સૌભાગ્યથી, એક કામી વશ થઈને કામિનીને ભેટે તેમ, લક્ષ્મીને ભંડાર એ મોટો શ્રાવક ઉપાશ્રય છે કે જેની ભેટે છે. તે બંનેના યોગ-કાલે તું પણ વાદળાથી ઢાઈને અંદર અર્વતમ્ જેન ધર્મના ગુરુને પૌઢ તેજથી ઉત્પન્ન થતી છૂપાઈ જજે. કારણ કે માતાપિતાના સંગ જોઈ કયો જડ જ્યતિ મથે રહેલ ઈન્દ્રના સ્વર્ગની ઉપમાને યોગ્ય છે. પણ લજા નહિ પામે ?
* સૂરજ મણ પાર્શ્વનાથ (હાથીવાળા દહેરા) ને ઉલ્લેખ દરેક પગલે સેનાના આભૂષણોથી જેની કમર નમી ગયેલી કરતા પખંડમાં જે વર્ણન કરાયું છે, તે પણ અલૌકિક ભાત છે. એવી, શ્રીમતની સ્ત્રીઓ જેવી, ત્યાં ફળની લૂબેના પાડનારું છે. સમૂહથી નમી ગયેલી કાલીકેળે છે અને નિષ્પ છાયા, મધુર
તે ઉપાશ્રયના દરવાજાની આંગણુની ભૂમિ પર સ્થિરતા ફળને સમૂહ દ્રાક્ષના માંડવાઓ અને ફૂલોના ઘરેવાળાં ગામો
ધારીને જે જેતે શ્રાવકાને, સાક્ષાત દેવાએ મનુષ્યરૂપ હેય નહિં એવા સુંદર વનના સીમાડા છે.
ધારેલ હોય તેવાનું જોશે, કે જે શ્રાવકે પૈકી કેટલાક ત્યાં ઉધાનમાં ચંપાઓની શ્રેણી અવિરલ પરવાળી અને હાથી પર આરૂઢ થઇને કાઈ રથમાં બેસીને, કાઈ ઘેડા પુષ્પથી દીપતી છે. અને ફૂલ અને પાવથી જોવાયેલી તે પર અસ્વાર થઈને રસિક વાળા ઉતાવળથી ઉપાશ્રયે સેનાના ઘટવાળા અને મુખમાંથી રસ ઝરતા એવા હાથીઓની વ્યાખ્યાન સાંભળવા આવે છે તે કારના આંગણુની ભૂમિ રસ શ્રેણી સાથે તુલના કરે છે. નગરની ચારે બાજુ ઉદ્યાનોની કરતા હાથી અને અશ્વોના આગમનથી તેમ જ માણસની પર પરા, નાના પ્રકારનાં વૃક્ષથી લાખે વિશ્વવિધ પુષ્પોથી ભરચક ગદીથી ભરાયેલી હેવાથી મૂંઝવણુ કરાવે છે. તેને -અને ખીચોખીચ લતાઓથી તેમ જ ત્યાં આવેલા ઊંચિત પવનથી ચાલતાં તે રણે પ્રેમથી આશ્વાસન આપે છે–તે શ્રમણ કેળમૂહોમાં દંપતીએ ક્રીડા કરે છે. તેથી, બાળને ઘરે બધે છે વસતિ-ઉપાશ્રયની મધે વ્યાખ્યાન મંડપ રહે છે, કે જે તેથી, ત્યાં કીડાગ્રહો છે, સરોવર છે, ફૂવા છે અને વાવે છે પિતાની કાન્તિથી ધમં ઈન્દ્રની સભાની બરાબરી કરે છે. તેથી શોભે છે.
ચંદ્રોદયના પરિચિત કરાવનાર સુવણુંમાણેકની શેભાની ત્યાને દુર્ગા એટલે કિલે કે છે? આ જગતમાં ઊંચી પરંપરાથી દીપી રહેલ અને વિવિધ રચનાથી શાભિત સ્તંભોથી ડોક રાખેલ એવું શિવનું ઉજજવલ શરીર હોય નહિ તે, શેભાયમાન છે તે મંડપની વચ્ચે (વ્યાખ્યાનકાર માટે) અનુપમ જણે એક સુંદર ઇમારત કે જેમાં મોતીનાં છત્રવાળ ટોચ પર સિંહાસન છે કે જે ઇન્દ્રાસની શુભાવાળું છે અને તે મનોહર એક ચન્દ્રશાલા હોય તે, જુદાં જુદાં અંગ-આયુધોવાળે, યુદ્ધમાં કાવ્યની પેઠે સપુરુષના ચિત્તને સુખ આપે છે. કારણ કે તે સજજ કરવાના ઉગ્ર શસ્ત્રોવાળા છે અને તે સુખીઓને અને અલંકારવાળું, સુઘટિત મહાસંધિના બંધવાળું, સુવર્ણ (સારા. પૌય તથા વીર્યવાળા ક્ષત્રિય પુરુષોને આશ્રય આપે છે.
અક્ષર-ગેવાળું) સ્વચ્છ છાયાવાળું અને સુલતિત ચારપદવાળી અહીં ગોપી નામનું તળાવ છે. તેના મહત્ત્વનું શું વર્ણન ભાવાળું છે. (આ બધાં વિશેષ સારા કાર્યું અને સિંહાસન -કરું? (અવર્ણનીય છે.) કે જે ક્ષીર સમુદ્રનું મંથન કરીને
બંનેને લાગુ પડે છે તેથી બંનેને સરખાવ્યાં જણાય છે.) -તેમાંથી નીકળેલી એક કળા હેય નહિ તેમ લાગે છે.
સૂરત અને રાંદેરમાં આ ઇન્દ્રદૂતમ સંસ્કૃત ખંડકાવ્યના કર્તા અથવા તે દુઃખમાં ખૂબ ઘવાયેલે મેરે હોય યા મંથનના ઉપાધ્યાય મુનિ શ્રી વિનયવિજયજી મહારાજે ઘણાં માસાં કરેલાં ત્રાસથી અહીં આવેલ સાગરને વીચિભ-તરંગાને ક્ષોભ હોય ન એટલે તે શહેરથી તેઓ પૂર્ણ પરિચિત હતા. “સૂર્યપૂર એવા હોય તેમ લાગે છે.
પરિપટી' લખીને તેમણે સુરતનાં જિનમંદિરને સુન્દર ખ્યાલ રૂપું, સુવર્ણના સમૂહને ઘડવાથી ઊભા થતા ટંકશાળની કરાવ્યું છે. તે સમયે “સૂરત સેનાની મુરત’ જેવું જ હતું.