________________
પ્રહ છવન
. તા. ૧૬-૬-૮૬ હરદ્વાર-કુંભ દર્શન–૧૯૮૬ વિષે વાર્તાલાપ
ચીમનલાલ “કલાધર સંધના ઉપક્રમે શ્રી શૈલેશભાઈ મહાદેવિયાને ‘હરદ્વાર પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા છે અને તેનાથી ગંગાનું પાણી કુંભ દર્શન–૧૮૮૬' અંગેને વાર્તાલાપ શનિવાર, તા. ૭મી જૂન, રવચ્છ રહે છે. ૧૯૮૬ના સાંજના પાંચ વાગે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં કાર્યક્રમને પ્રારંભ શ્રીમતી કાકીલાબેન વકાણીની પ્રાર્થનાથી જવામાં આવ્યું હતું
થયું હતું. સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહે સેનું શ્રી શૈલેષભાઈ મહાદેવિયાએ જણાવ્યું હતું કે સોમવાર,
સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના સોજક શ્રી સુધભાઈ એમ. તા. ૧૪ મી એપ્રિલ, ૧૯૮૬ ના સવારના બે અને છ મિનિટે શાહે કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. સંધના મંત્રીશ્રી કુંભ રાશિમાં બૃહસ્પતિ પ્રવેશ્ય. સૂર્ય અને મેષની યુતિ થઈ કે. પી. શાહે આભાર માન્યો હતો. આ પ્રસંગે કુંભમેળાને અને ઉત્તર પ્રદેશના હિન્દુ તીર્થધામ હરિદ્વારમાં કુંભમેળાને તાદશ ચિતાર આપતી ૧૦૦ જેટલી રંગીન રલાઇડ પ્રારંભ થયો. હિન્દુ ધર્મના આ અતિ પવિત્ર પ્રસંગ બતાવવામાં આવી હતી. કુંભમેળાને લાભ લેવા આ વર્ષે સાઈઠ લાખથી વધુ લેકે હરદ્વારમાં આવ્યા હતાં. બે હજાર પંચ કિલોમિટર
સાભાર સ્વીકાર વિસ્તારને પાવન કરનારી પવિત્ર ગંગા નદી આ શહેરને સ્પર્શ * શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી કરતી વહી રહી છે. કુંભમેળા પ્રસંગે ગંગાસ્નાન ખૂબ જ
લે. શ્રી નેમચંદ ગાલા મહત્ત્વનું છે. અહીં દર સાત મિનિટે ત્રીસ હજાર લેકે ગંગા
પૃષ્ઠ-૯૨-ડેમી સાઈઝ-મૂલ્ય રૂ. ૧૦ નાન કરતા હતા. અનેક સાધુ-સંતે અને ભાવિકોથી ઉભરાતા
પ્રકાશક: શ્રી જયેશ કલ્યાણજી શાહ બેખે બજાર, સ્ટેશન આ તીર્થસ્થાનમાં રાત દિવસ ભગવાનના નામસ્મરણને મહિમા
રોડ, સાંતાક્રુઝ (પશ્ચિમ) મુંબઈ-૪૦૦ ૦૫૪ ગવાતે રહ્યો હતે.
* સમાજ સેવાના પ્રેરક પ્રસંગે કુંભ મેળાના માહાયની કથા એવી છે કે પ્રાચીન કાળમાં
લે. શ્રી અમૃતલાલ યાજ્ઞિક દુર્વાસા મુનિ થઈ ગયા. દુર્વાસા એટલે કે ધના અવતાર. દુર્વાસા
પૃષ્ઠ-૧૪ મૂ૫ રૂ. ૫/૦૦ મુનિ સવારનું સ્નાન કરી પિતાની કુટિરે આવી રહ્યા હતા, ત્યાં પ્રાપ્તિ સ્થાનઃ લીટી" સ્ટાર્સ, સ્ટેશન રોડ, સાંતાક્રુઝ માર્ગમાં તેમને દેના રાજા ઈન્દ્ર મળ્યા. દુર્વાસા મુનિ અત્યંત (પશ્ચિમ) મુંબઈ-૪૦૦૦૫૪ ખુશ થઈ ઈન્દ્રને પુષ્પની માળા અર્પણ કરે છે. ઇન્દ્ર તે * મહેક (ચરિત્ર લેખન) માળા પિતાના મહાવતને આપે છે. અને મહાવત તે માળા લે. પ્રા. મહેબૂબ દેસાઈ હાથીને આપે છે, હાથી તે માળા પિતાના પગ નીચે ચગદી
પૃષ્ણ- ૬૪ મૂલ્પ-જણવ્યું નથી નાખે છે. આથી દુર્વાસા મુનિ ક્રોધિત થઈને ઇન્દ્રને
પ્રકાશક: પ્રા. મહેબૂબ યુ દેસાઇ રૂવાપરી રોડ, સાંઢીયાવાડ શાપ આપે છે કે તારી સમૃદ્ધિ અને શાસન નાશ નાકા સામે, ભાવનગર (સૌરાષ્ટ્ર) પીન: ૩૬૪૦૦૧. પામશે. ઇન્દ્રને પોતાની ભૂલ સમજાતાં ક્ષમા માગે છે. બીજો
* અચરજ (ગઝલ સંગ્રહ) કેઈ ઉપાય ન રહેતાં ઇન્દ્ર બ્રહ્મા પાસે જાય છે અને બ્રહ્મા
લે, અગમ પાલનપુરી તેને વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવાનું કહે છે. વિષ્ણુ ભગવાન
પૃષ્ઠ ૧૭૬, ડેમી સાઈઝ કિ. રૂ. ૨૫ “ આ શાપના નિવારણને ઉપાય સૂચવે છે કે તમે બધા
પ્રકાશક : અગમ પાલનપુરી 'દે દાનને સહકાર લઈ સમુદ્રમંથન કરે અને તેમાંથી
પરકેટ” દિલખુશાલ માર્ગ, પાલનપુર (ઉ. ગુજ.), અમૃત નીકળે તેનું પાન કરે. દેવ અને દાન ભેગા મળી
પીન - ૩૮૫૦૦૧ સમુદ્રમંથન કરે છે. એમ કરતાં એક દેવના હાથમાં અમૃત કળશ
* સાધકની વાસરી (રજનીશી) હાથ આવે છે, દાનવો તે ઝુંટવી લેશે તે ભયથી તે દેવ બીજા
લે. તથાગત સંપાદનઃ ડો. સુભાષ મ. દવે દે સાથે નાસે છે. પાછળ દાન પડે છે. અને આ
પૃષ્ઠ-૨૧૧ કિ. રૂ. ૩૫/છંટાઝૂંટમાં પૃથ્વી પર તેના ચાર ટીપાં પ્રયાગ, હરદાર, નાસિક
પ્રકાશક: બોધિ ફાઉન્ડેશન, ૮, ચેતન સેસાયટી, યંબક અને ઉજજૈનમાં પડે છે. આથી આ ચારેય સ્થળે
અમેટા રોડ, વડેદરા. (ગુજરાત) પીન : ૩૯૦૦૦૫ મહિમા છે. દર બાર વર્ષે ભરાતા આ કુંભમેળાનું અનેરું મહાય છે.
* Business Bible
G. P. Sangoye, Truthful Co. લાખ લેકે શ્રદ્ધા અને ભકિતથી ગંગાસ્નાન કરી પુણ્ય હાંસલ
M, Kennet Road, P. B. No. 84, કરે છે. આઠ દિવસને આ કુંભમેળામાં ફેર હેર રામલીલા,
MADRAS-625010. કૃષ્ણલીલા, ભજન, ધાર્મિક નાટક વગેરે થતાં રહે છે. કેટલીયે જગ્યાએ અન્નક્ષેત્ર ચાલે છે. હરદ્વાર શહેરના * શતાયું કેમ થવાય ? લેકે આવેલ યાત્રિક વગને રવછ પીવાનું પાણી સેવાભાવે લેખક : લૂઈગી કારનોટ આપે છે. લાખ લેકે ગંગામાં નાહવા છતાં, ગંગા પ્રદૂષિત અનુવાદક : રઘુનાથજી નાયક થતી નથી. તેના કારણમાં ગંગા જે જે શહેર અને ગ્રામ્ય પૃષ્ઠ-૧૦૪-કિંમત રૂ. ૫-૦૦. વિસ્તારમાંથી પસાર થાય છે, ત્યાં સરકાર તરફથી સેનેટરી પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, હુઝરાત પાંગા, વડોદરા-૩૯૦૦૦૧