________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૮૬ કલાકૃતિનું સર્જન અને વિવેક
પન્નાલાલ ર. શાહ રઘુવંશમાં દિલીપ રાજાની મહત્તા દર્શાવતો એક લેક લેખકની વાત વાજબી લાગે. પરંતુ એમાં વિચારોષ છે. સૌ આ પ્રમાણે છેઃ
પ્રથમ તે લેખકના પ્રવાસી મિત્રનું કામ સરળ થાત જ અને प्रजानां विनयानाघ्रक्षणाद् मरणादपि
એમાં વધતા-ઓછા પ્રમાણમાં અર્થોપાર્જન થાત જ એવી પૂર્વ, स पिता पितरस्तासां केवलं जन्महेतवः ॥
ધારણા છે. એવું પણ બને કે બહારગામ જઈને કરેલાં ધધાકીય
કામમાં, પાછળથી ભાવની વધઘટના કારણે કે અન્ય કારણથી અહીં કવિ કાલિદાસ પ્રજાજના ઉત્કૃષ્ટ પિતા તરીકે નુકસાની થવા સંભવ હોય અને ગાડી ચૂકી જવામાં એવી દિલીપ રાજાનું મૂલ્યાંકન કરે છે. તેમ કરવા જતાં કલોકના
નુકસાનીમાંથી બચી જવાનો કુદરતી સંકેત હોય! એવા વાહને છેલા ચરણમાં “પિતરરતા વસ્ત્રમ્ જ્ઞમદેતા: ' કહ્યું છે તે પાછળથી થતાં અકસ્માતથી આ રીતે ગાડી ચૂકી જનાર બચી યોગ્ય જણાતું નથી. કાવ્યની દૃષ્ટિએ આ લેકમાં અતિ
જાય એવું ઘણી વાર બનતું હોવાનું આપણે જાણીએ છીએ. શકિત અલંકાર ઉપકારક છે. કવિ રાજાને પ્રજાના પિતા તરીકે એને કુદરતી સંકેત તરીકે આપણે ઘટાવીએ છીએ. બીજુ ઓળખાવે છે ત્યાં અતિશયેકિત ભૂષણરૂપ છે. એમાં રાજાને પિતાના ક્રમની પહેલાં ટિકિટ મેળવી લેવાથી, આપણે પહેલાં આદર્શ સિદ્ધ થાય છે અને પ્રજાનું ગૌરવ જળવાય છે. હરોળમાં ઉભેલી કોઈ એકાદ વ્યકિત તે વિના કારણે ગાડી પરંતુ કવિ જ્યારે પ્રજાને સન્માર્ગે દોરતાં અને એનું ભરણ
ચૂકી જવાની, એના કામ કે હિતનું આપણું કામ કરતાં ઓછું પિષણ કરતાં રાજાને પ્રજાના એક માત્ર પિતા તરીકે ઓળખાવે
મહત્વે અhવાનું કોઈ કારણ નથી. ત્રીજ' અશિસ્ત આચરવી છે અને પ્રજા મા – બાપ તે કેવળ જન્મના કારણરૂપ અને એને વાસ્તવિક ભૂમિકાના નામે યેય ઠેરવવી એ નરી જણાવે છે ત્યારે એમાં ઉભય પક્ષનું ગૌરવ જળવાતું
આત્મવંચના છે. માનસશાસ્ત્રની પરિભાષામાં એમ કહી શકાય કે નથી, સંતાનના જન્મદાતા મા-બાપ તેને પાળે, પિષે ઉછેરે,
આપણા અગ્ય વર્તનને વાજબી ઠેરવવા (Justify) આપણું મન એનામાં શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરે એ સ્વાભાવિક છે. કેવા કેવા તર્ક કરે છે અને આપણને છેતરે છે એની આપણને એવી સ્વભાવિક વૃત્તિ કે પ્રકૃતિને અભાવ થશે એવું લેખીએ
ખબર પડતી નથી ! આ પ્રસંગ એનું વેધક ઉદાહરણ છે. સિદ્ધાંત, તે એ પ્રજા કેવી ? પ્રજા એને મૂળભૂત ધમ વિસરી જાય શિસ્તપાલન અને એ દ્વારા સ્થાપિત સમાજ વ્યવસ્થાને જાળવવા એવું રાજય રાજા દિલીપે કયુ” એવું અર્થધટન કરીએ તે.
ઉત્સુક અને સક્રિય વ્યકિતને સિદ્ધાંત જડતાને નામે એને વેદિયા'માં પ્રજાના સ્વભાવિક વાત્સલ્યભાવને ઉચ્છેદે એ રાજા કેવો? આમ
ખપાવવાની ધૃષ્ટતા કરવી એ કેટલે અંશે વાજબી છે? વળી, અને અંતિથી તપાસતાં લેકનું છેલ્લું ચરણ, કાવ્ય દષ્ટિએ
વાસ્તવિકતાને નામે અશિસ્તને પિષનારું આચરણ કરવાની યોગ્ય હોય તે ૫ણુ, ઉભય પ્રકારની કલ્પનામાં બંને પક્ષની
અન્યને પ્રેરણું આપવી અને એવા પ્રસંગના આલેખનને પ્રજા માનહાનિ હોવાથી. ગૌરવપ્રદ નથી. અલબત્ત, એમાં પ્રજાને
સમક્ષ મૂકવું એ લેખક અને સામયિકના તંત્રી કે સંપાદક માટે ઉતારી પાડવાનો હેતુ નથી, પરંતુ સર્જક કયારેય કોઈની સ્તુતિ
કેટલે અંશે યોગ્ય ગણાય? અશિસ્તને પેલીએ એટલે નિર્ધારિત કરવા પ્રેરાય ત્યારે એણે ભૂલથી યે અન્ય કોઈની અવહેલના,
વ્યવસ્થા તે જળવાય નહિ જ. એક બાજુ ચાલાકીથી આવું ઉપેક્ષા કે માનહાનિ ન થાય એ અંગે જાગૃત રહેવું જોઈએ,
થાય છે તે બીજી બાજુ વગ અને લાંચ રૂશ્વતથી પણ આવું સાવચેત રહેવું જોઈએ. સ્વ. મુકુન્દરાય વિ. પારાશર્યું આલેખનની
થાય છે. એટલે એવી અવ્યવસ્થાનું પરિણામ આજે બીજાને તો ઓળખ'ની પ્રસ્તાવનામાં આ બાબત વિગતે નtધી છે.
આવતી કાલે આપણે પણ ભેગવવાનું તે આવે જ. વર્તમાનમાં
પ્રત્યેક ક્ષેત્રે નજરે પડતી અરાજકતાના મૂળ આપણું કેઈને ' થોડા સમય પહેલાં આપણા એક સાપ્તાહિકમાં એક કઈ વતનમાં પડેલાં છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હશે. પ્રસંગનું આલેખન થયું હતું. લેખકના મિત્ર બહારગામ જવાના હતા. એમની સાથે. એ લેખકના મિત્ર સ્ટેશન પર જાય
અહીં રજૂ કરેલાં ઉદાહરણે અને એના પરની ટીકા છે. ટિકિટ લેવાની હતી. એ માટે લાંબી કતાર હતી. ક્રમાનુસાર ટિપ્પણુ પરથી સાહિત્ય, કલા અને સર્જનમાં જીવન મૂલ્યોની ટિકિટ લેવામાં ગાડી ચૂકી જવાય એવી પરિસ્થિતિ હતી. આ માવજત થવી જોઈએ, એનું જતન થવું જોઈએ, સજનમાં સંજોગોમાં આ પ્રસંગના આલેખક મિત્રે બહારગામ જવા કે વિવેક જાળવવું જોઈએ એ સ્પષ્ટ થાય છે. ઇચછતા મિત્રને એક સૂચન કર્યું. પરંતુ એ મિત્ર શિસ્ત અને
કંઠીબદ્ધ સાહિત્ય અને લોકશાહી' વિષે લખતાં શ્રી યશવંત સિદ્ધાંતપાલનના ભારે આગ્રહી હતા. એમણે લેખક મિત્રનું સૂચન નાયું. પરિણામે તેઓ ગાડી ચૂકી ગયા. નિર્ધારિત ધંધાનું ને
દોશીએ એક સરસ વાત કરી છે, એમણે કહ્યું છે: “સર્જકને
હેતુ અતિ સૂક્ષ્મ, અતિ અસ્પષ્ટ હોય છે, એના સર્જનને આર્થિક દૃષ્ટિએ સારા એવા લાભનું કામ તેમના હાથમાંથી
હેતુ શું છે કે શું હોવું જોઈએ તે કહેવાને અધિકારી એ ગયું. આ અંગે ટીકા દિપણું કરતાં એ લેખક મિત્રે લખ્યું:
પિતે જ છે. કદાચ એવું બને કે સંજક પિતે પણ પિતાને વાસ્તવિક થવાને બદલે વેદિયા’ થવાને અને સિદ્ધાંતને જડપશે
હેતું સ્પષ્ટતાથી બતાવી ન શકે. માનવીનું મન એવું જટીલ વળગી રહેવાને કઈ અર્થ ખરે ?'
છે કે એના કાર્ય પાછળના હેતુ પકડવા એ હવાને પકડવા આવા પ્રસંગે તે જીવનમાં અવારનવાર બને છે અને જેવું મુશ્કેલ કામ છે. પરંતુ અભ્યાસી, વિવેચક, વિચારક. આપણે. પણ પેલા લેખક મિત્રે સૂચવ્યું તે જ રસ્તે જયારે સજનનું મૂલ્યાંકન કરે ત્યારે એને હેતુ વધુ સ્પષ્ટ હોય અપનાવતા હોઈએ છીએ એટલે આવા પ્રસંગના આલેખનમાં છે. એમાં એટલું ઉમેરી શકાય કે કયારેક તે સર્જકને અભિપ્રેત