SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પ્રહ જીવન . અધી વાર થી તથા જિનમદિન, વિજપ સાહે ના કહી- જે હાથીનીને સંજોગ જોતાં-તારા દ્રવ્યું જાશે.'- ' ' જેવી છે. બિકાનેર (રાજસ્થાનના જયચંદ્રજી ભંડારમાંની પિથીમ માન્યું નહીં. સંજોગ જોયો. તે નાકુદાની લક્ષ્મી નાશ પામી. " સચવાયેલી. તપાગચ્છના ઉપાધ્યાય મુનિ રત્નચંદ્ર ઉપાધ્યાયે પાતસાહ જહાંગીરપુર વા, એ પાતસાહની પાતર નામે સૂરજ સૂરતમાં મુનિ સુદરસૂરિ કૃત શ્રી અધ્યાત્મ કમ” ગ્રન્થ પર, તિણે પાસાહની રજાથી સં. ૧૬૨૫ માં સુરત વસાવ્યું. અને લખેલી “કલ્પલતા સંરકૃત ટીકા (સં. ૧૬૭૪) અને સં. ૧૬૭૬ એસવાલ ગોપીસા શ્રાવક. તિણે ગોપીપુર વાચ્યું. ગોપી તળાવ ના પિષ સુદ-૧૩ના દિને સમ્પકત્વ સપ્તતિ પર ગુજરાતીમાં અને ચૌમુખીવાવ કરાવી અને સ. ૧૬૭૯ ના વર્ષે સૂરજમંડન લખેલ “સમ્યકત્વ સપ્તતિ' પર ગુજરાતીમાં લખેલ “સમ્યક પારસનાથજીની સેનસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી. સૂરજમંડણની રત્ન-પ્રકાશ' નામના લેખેમાં પણ આ સૂરજમંડણુ પ્રાર્થ ત્રણ પલાંઠી તથા પાછળ તે લખ્યું છે એ જ વરસમાં કાવી નાથની પ્રતિષ્ઠા (સં. ૧૬૭૮) તથા સુરત વિશેના ઉલ્લેખ છે. ગામમેં સાસુ-વહુના દેહરાની પ્રતિષ્ઠા થઈ.” સં. ૧૬૮૭માં સુરતમાં વિહાર કરતાં પધારેલા તપગચ્છનાયક જો કે આ વિધાન પણ દંતકથાના આશરા જેવું જ છે. વિજય દેવસૂરિએ મીરની નામના નવાબની રાજસભામાં સૂર૮ કેમકે જહાંગીર બાદશાહ સં. ૧૬ર૪ માં થયું ન હતું. તે સંબંધના “સાગર” પક્ષિકનાં કેટલાક મંતવ્યો સંબંધી વાદ થતાં સં. ૧૯૬૧-૬૨માં ગાદીએં છે. તેની પાતર સૂરજ ન હતી. તેનું નિરાકરણ કર્યું હતું. તે તથા સં. ૧૬૮૯ માં પ્રસિદ્ધ ગોપીપરું, ગોપી તળાવ અને વાવને રથાપક ગોપી ઓસવાલ ઉપાધ્યાય વિનય વિજયજીએ પાશ્વનાથ સહિત ૧૧ પ્રધાને શ્રાવક ન હતા. વળી સૂરજમંડન પાશ્વનાથની પ્રતિષ્ઠા ૧૬૭૯ માં જિનમંદિરે ઉલ્લેખ કર્યો છે, જે પણ એ વખતના શહેરના સેન (વિજયસેન) સૂરિ પાસે કરાવ્યાને ઉલ્લેખ પણ હકીકત – શ્રાવકેની વિપુલ સમૃદ્ધિ સૂચવે છે. દેષ છે. કેમકે સેનસૂરિ સં. ૧૬૭૧ માં મળધર્મ પામ્યા હતા. આ સૂરજમંડણ પાર્શ્વનાથ જિનાલય અને સુરતની વિકાસ કાવીના જિનમંદિરની પ્રતિષ્ઠા સં. ૧૬૪૯ માં થઈ હતી. ગાથાનું વિશેષ ઉલ્લેખ સંકલન સંવત ૧૭૧૩ માં સુરતમાં સૂરજમંડને પાશ્વનાથના લેખમાં દર્શાવેલા શ્રાવકનું નામ - બિરાજમાન તપાગચ્છનાયક વિજય દેવસૂરિના અનુગામી ગચ, ગેપીસા-ગોપીદાસ હોય તે તે ગોપીતળાવ કરાવનાર ગોપીનાથથી નાયક વિજયપ્રભસૂરિને જોધપુરથી એમનાથી જુદા પડેલા વિનય ભિન્ન હોઇ શકે. જો કે સૂરજમંડણના લેખમાં પણ ગેપીસા વિજય ઉપાધ્યાયજીએ તેમને ત્યાં પધારવા વિજ્ઞપ્તરૂપે કાલીદાસના નહિ પરંતુ “સાહીદાસ’ છે. આમ છતાં ગેપીના સમયથી પણ સંસ્કૃત-નાટક મેઘદૂત’ના અનુકરણરૂપે “ઈન્દુદૂતમ’ નામનું ૧૩૧ જૂનું સૂરત શહેર છે અને એ સંબંધેના જૈન પુસ્તકે અને શ્લેકેનું ખંડકાવ્ય લખી મોકલ્યું. આ કાવ્યમાં જોધપુર, ક્ષેત્રમાં તેનો ઉલ્લેખ “સૂર્યપુર', અકર્કપુર’ એવા સંસ્કૃત સુવર્ણચલ, કંચનગિરિ, જલંધરપુર (છલર) સિહી, આઇ. શબ્દોથી અને “સુમતિ', સૂત” એવા લેકભાષાના પ્રચલિત સિદ્ધપુર, અમદાવાદ, વડોદરા, ભરૂચ અને છેવટે સુરતને ઉલ્લેખ શબ્દથી કરવામાં આવ્યા છે. ' છે, પરંતુ સુરત સંબંધે કલેક ૩૧, ૨ અને ૮૭ થી ૧૦૭ માં સૂરત સંબંધી જૂનામાં જૂના ઉલ્લેખ વિક્રમના સેળમાં સુંદર આલંકારિક ભાષામાં વર્ણન છે. શતકના, ૧૫૧૩ ના શ્રી શીતલનાથ જિનબિંબ, ૧૫૧૯ ના શ્રી આ ખંડકાવ્યમાં નાયક વિનયવિજયજી મહારાજને એકદમ વિમલનાથ જિનબિમ્બ, ૧૫૩૪ ના શ્રી સુમતિનાથ જિનબિંઆ એકાંતાવસ્થામાં ભૂતકાળનું સ્મરણ થતાં પિતાના જ સંપ્રદાયના તથા ૧૫૩૯ ના અંચલગચ્છ શ્રી જયકેસરસૂરિના ઉપદેશથી વિજયપ્રભસૂરિને અપાયેલા આચાર્ય'પદ વિશે તેણે ટાણે થયેલા સ્થપાયેલા શ્રી વિમલનાથ જિનબિમ્બ, એમ ચાર પ્રતિમા લેખમાં સંશય વિશે પસ્તાવો થાય છે અને એ પાયશ્ચિત-ક્ષમાયાચના પણ મળી આવે છે. આ ચારે લેખે ગોપીનાથના સમયના છે. અને જોધપુર પધારવાની વિજ્ઞપ્તિ કેવી રીતે પાઠવવી તેના જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવવામાં ઘણુ દ્રવ્યને ઉપયોગ થાય વિચારમણકા ચાલતા હતા. ત્યારે પૂર્વકાશમાં ઉગેલા પૂર્ણિમાના છે. તેથી ઉપરની ચાર પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકે શ્રીમંત ચંદ્ર તેની વ્યગ્રતા જોઈ. તેમને પુછતાં વિનયવિજ્યજીએ હેવા જોઈએ અને માત્ર વીસ વર્ષમાં ઓછામાં ઓછી પિતાને સદેશે સુરત પહોંચાડ્રા તેને વિનંતી કરી અને ચાર પ્રતિષ્ઠા થઈ એ પરથી સૂર્યપુર-સુરત તે વખતે જોધપુરથી સુરત સુધીના માગ, સુરત શહેરને અને આચાય* વૈભવશાળી સમૃદ્ધ શહેર હોવું જોઈએ એવું પણ માની શકાય. વિજયપ્રભસૂરિ જ્યાં બિરાજમાન હતા તે ગેપીપુરાના હાથીવાળા વળી, આ ચારે પ્રતિમા લેખ જૈનોના તપાગચ્છ, વૃદ્ધ (બૃહત) દહેરાંના સભાખંડ તથા તે વિશેના વાતાવરણમાં અત્યંત રસિ. તપાગચ્છ અને અંચલગચ્છના આચાર્યોના ઉપદેશથી થયા એટલે વર્ણન કર્યું છે. ' કે ખરતર–ગચ્છને તે સદીમાં ત્યાં પ્રવેશ થયા ન હતા તેમ ઈન્દુ (ચંદ્ર)ને સંબોધીને તેઓ કહે છે: હે ઈન્દુ, તારે માની શકાય. તપન, એટલે કે સૂર્યની પુત્રી (એટલે તાપી નદી)ના તીરને કાંઠે વિક્રમના પંદરમા શતક કે તેથી પહેલાંના સમયમાં સૂરતની જવું. ત્યાં સુહંદુગ” એટલે સરજકેટ (સુરત) કે જેણે ગુરુના ઉત્પત્તિ વિશેના આ ઉલ્લેખો પછી એના વિકાસને ઇતિહાસ ચરણુયુગ્મના સ્પર્શથી આનંદ પ્રાપ્ત કરેલો છે. તે આવશે ત્ય સત્તરમાં સૈકાન જિન મંદિરના ધાતુના પ્રતિમ-લેખમાંથી જઈને 'જેના ચરણ કમલની સેવા લોકોનું ધ્યેય છે એવા મળે છે. આ એક ઉલ્લેખ સં. ૧૬૭૬માં જે સુદિ પૂનમે ભાગ્યવાન તપગચ્છાધિપતિના દર્શન કરવાં. તપાછના વિજયદેવસૂરિના શિષ્ય ધર્મદાસે ચેલા ‘હીરવિજય” -તે સુરત માગ પુષ્કળ કેળના વનથી સુંદર અને સ્તવનમાં છે કે સૂરતના નિજામપુરામાં ઉપાધ્યાય નેમિસાગરે હીર સ્થાને સ્થાને અનેક સમુદ્ર પુત્રી એટલે નદીઓથી ખેદ દૂર થાય. વિહાર બંધાવવાનું મંડાણ કરાવ્યું અને બીજા વર્ષે તે તૈયાર થતાં એવા પ્રદેશવાળે છે. તેમાં થઈને હે ઇન્દુ, લેકે સીધા માગે પિષ વદિ પાંચમે ગુરુવારે ૫. લાભ સાગરે તેની પ્રતિષ્ઠા કરી એકદમ મારા અભીષ્ટ સ્થાને-ગચ્છનાયકના સ્થાને જાય છે. હીરવિહાર' નામ રવાપી તેમાં હીરવિજયસૂરિની પાદુકા સ્થાપી. આ “હીરવિહાર'ની કતરણી સણુકપુરનાં પ્રસિદ્ધ જિનમંત્રિ (ક્રમશ:)
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy