________________
પ્રબુદ્ધ જીવન
વીતેલાં વર્ષો
હ ચી, ના, પટેલ મારામાં આત્મવિશ્વાસ કેળવાય એવાં બે કામ પણ પિતા
બહેન મારાથી બે વર્ષ મેટી હતી ને નિશાળે જતી તેની પાસે મને ઍપતા અને તે કરવા મને ગમતાં. આઠ-દશ દિવસે તેઓ
હું નિશાળે જતે થયો તે પહેલાં, રસ લઈ કો મને અસારવાની પાસે આવેલા હરિપુરા ગામમાં ઘાંચીની ઘાણી
બારાખડી ને આંક શીખતે. પણ તે ઉપરથી પિતાએ મને - હતી ત્યાંથી તલનું તેલ લઈ આવવા તપેલી ને આઠ આને
નિશાળે મેકલવાની ઉતાવળ ન કરી, બલકે મને દેઢ વર્ષ. મેડે આપી મેકતા. મને સ્મરણ છે કે ક્યારેક તેલ પણ સાથે લઈ
નિશાળમાં દાખલ કરાવ્યું. સામાન્ય રીતે પાંચ વર્ષની ઉંમરે જો તમારી સ્મૃતિ સાચી હોય તે મહિને દિવસે અમારી
બાળકે નિશાળે મોકલાતાં. પરંતુ મારું શરીર નિબંળ રહેતું ત્રણ મોટા અને બે બાળકે એમ પાંચના કુટુંબ માટે
એટલે હું એ સમયના શિક્ષકેની કડક શિસ્ત સહન નહિ કરી દેઢ-બે રૂપિયાનું તેલ બસ થતું. તેની સાથે આજે તેલ
શકું એમ પિતાએ વિચાર્યું હશે અને મને પૂરાં સાડાછ માટે થતું ખર્ચ સરખાવતાં તમ્મર આવે એવું થાય છે !)
વર્ષની ઉંમરે નિશાળે મૂકો અને બાળથી વર્ગમાં દાખલ વાચીનું ઘર અમારા ઘરથી દોઢેક ફગના અંતરે હતું. ત્યાંથી
કરાવ્યો. મને નિશાળે મૂકી તે દિવસને તેમને ઉત્સાહ કાઈ તપેલીમાં તેલ છલકાય કે ઢળે નહિ અથવા પગ લપસે નહિ
ઉત્સવના દિવસ જેવો હતા. તેમને જતિષની એવી રીતે સાવધાનીથી હું તપેલી પકડીને ઘેર આવત. કઈ
માન્યતાઓમાં ખૂબ શ્રદ્ધા હતી. એટલે તેમણે શાળા ઉનાળાની દિવસ અકસ્માત થયે નહે. બીજું કામ મારા બાળકમનને
રજાને કારણે બંધ હતી છતાં વર્ગશિક્ષણની સાથે વધુ ગૌરવભર્યું લાગતું. સરકારી નોકરીમાં પિતાના એક
વ્યવસ્થા કરી અખાત્રીજના શુભ ગણાતા દિવસે મને સાથીદાર-મિત્ર કાળુપુર ટાવર પાસે કોઈ પિળમાં રહેતા તેમનું
નિશાળે મૂકો. તે દિવસે ગામનાં બીજા ત્રણ બાળકનાં વાલીઓ નામ ગોપાળદાસ હતું એવું મને સ્મરણ છે. પિળનું નામ
પણ તેમને નિશાળમાં દાખલ કરાવવા તૈયાર થયાં. પરંતુ ચેકસ યાદ નથી રહ્યું, પણ કદાચ ભંડેરી પિળ હશે. દર વર્ષે
પિતાને ચારની બેકી સંખ્યા અપશુકનિયાળ લાગી એટલે દિવાળીના દિવસોમાં અને કયારેક કોઈ બીજા સારા પ્રસંગે
તેમણે ગામમાં તપાસ કરી ભાગોળે રહેતા એક પ્રજાપતિભાઈને પિતા અને તેમને ઘેર મીઠાઈ આપી આવવા મોકલતા, સાતથી
તેના બાળકને તે દિવસે નિશાળે મોકલવા તૈયાર કર્યા. અમને દશ વર્ષની ઉંમરે હું એકલે અસારવાથી કાળુપુર એક માઈલ
પચિ બાળકોને વરાડાની જેમ ધામધૂમથી ગામમાં ફેરવી સાથે એકલે ચાલીને જતા અને મીઠાઈ આપી આવ. પિતાના
નિશાળ સુધી લઈ જવામાં આવ્યાં. મને ટોપી પહેરાવી હતી, મિત્રનું ઘર ખળતાં હું કયારેય મૂંઝવણ અનુભવતે નહિ કે
કપાળે ચાંલ્લો કર્યો હતો અને હાથમાં પૂજેલું નાળિયેર પકડાવ્યું ભૂલો પડતે નહિ.
હતું એ બધું યાદ છે. મને એ નાળિયેર ફળ્યું અને રખડતાએક બીજી રીતે મને પિતાની સેબત મળતી તેને પણ આખડતા મારા સંધને જીવનનાં છેલ્લાં વર્ષોમાં કાશીએ મને એ જ આનંદ થતો. પિતા અવારનવાર શહેરમાં ખરીદી પહોંચાડી તેણે મને સ્વર્ગના આનંદને આછોપાતળા સ્વાદ કરવા જતા અને વર્ષમાં એકાદબે વાર મને સાથે લઈ જતા. કરાવ્યું. એક બીજે બાળક પણ બી. એ. સુધી ભણ્ય અને અસારવાથી ઈગા ગેઈટ, બિલાડી બાગ, દરિયાપુર અને સરકારી નોકરીમાં રેવન્યુ ખાતામાં જોડાયે. કોઈ વાર તેને રતનપળના રસ્તે છેક માણેકક સુધી અમે ચાલતા જતા. કયાંક ભેટી જવાય છે. બાકીનાં ત્રણ બાળકને અખાત્રીજનું પાછા વળતાં રિચી રેડ ઉપર નવીનવી બસ સર્વિસ શુભ મુહૂર્ત અને શુકનનું નાળિયેર કેવાં ફળ્યાં તે હું શરૂ થઈ હતી તેમાં પિતા અને પતાસા પિળથી સ્ટેશન નથી જાણુ. સુધી બેસવાને આનંદ અપાવતા, અને સ્ટેશનથી અસારવા વળી ચાલવાનું. કુલ ચારેક માઈલ ચાલવાનું થતું હશે અને હું થાકી
સારા દિવસે મને નિશાળે બેસાડી પિતાએ મારા અભ્યાસ અંગે જતે, પણ પિતા સાથે જવાના ઉત્સાહમાં થાકની ફરિયાદ કરતે
પિતાનું કર્તવ્ય પૂરું માન્યું. હું નિયમિત લેસન કરું છું કે નહિ અને નહિ. એકબે પ્રસંગે પિતાએ મને માણેક ચેકમાં દુકાનેથી નવી
નિશાળમાં મારી પ્રગતિ કેવી રહે છે તે વિશે તેઓ કયારેય ચંપલે અપાવી હતી તે મેં દુકાનેથી જ પહેરી લીધી હતી.
કશું પૂછતા નહિ. માત્ર હું ઈચ્છું ત્યારે તેઓ મને ગણિતના ઘેર પહોંચતાં પહેલાં તે અંગુઠા ને પાસેની આંગળી વચ્ચે લોહી
દાખલા શીખવતા. હું હમેશાં પહેલા નંબરે કે પ્રથમ વર્ગમાં નીકળે એટલી ઝંખી હતી અને છેવટનું અંતર જરા લંગડાતા
પાસ થતે તેને તેમને આનંદ થતું હશે, પણ તે તેઓ ચાલવું પડેલું. પણ પિતાને મેં એ વેદને બિલકુલ જણાવા
બતાવતા નહિ અને પરીક્ષામાં મારી સફળતાને નિમિત્ત કશી દીધી નહોતી.
ઉજવણી કરતા નહિ. એક વર્ષ પરીક્ષા પછી ઊઘડતી રજાએ મેં
નવા ઘેરણનાં પુસ્તકે માટે પૈસા માગ્યા ત્યારે તેમણે પૂછેલું, આમ પિતાના મૌત્રીસહવાસથી મારા બાળકમનમાં ક્યા ઘેરણુમાં આવ્યું ? અંગ્રેજી પહેલા અને બીજા (આજના આત્મવિશ્વાસ કેળવાતે તેને આનંદ હું એ ઉંમરેય અનુભવતે. પાંચમા અને છઠ્ઠા) ધોરણમાં મારી પ્રગતિ એટલી સારી મારું અજ્ઞાત મન સમજતું હશે કે પિતા મને જીવનસાહસ હતી અને બને ધોરણની વાર્ષિક પરીક્ષાઓમાં પરિણામ માટે તૈયાર કરતા હતા. એમની સ્વસ્થ પ્રેમની રીતથી મને એવું સારું આવ્યું હતું કે મારા ઉપર સદ્દભાવ રાખતા
એક બીજે લાભ પણ થયે તેની કિંમત ‘હું મોટી ઉંમરે એક શિક્ષકે બીજા ધેરણની પરીક્ષા પછી મને રજાઓમાં ત્રીજા • સમયે અને તે માટે હું હંમેશાં તેમને કૃતજ્ઞ રહ્યો છું. તેમણે - ધોરણના વિષયો તૈયાર કરી ઊઘડતી રજાએ પરીક્ષા આપી મારી અભ્યાસશકિતને એની પિતાની સહજ ગતિએ વિકસવા " ચેથા ધોરણમાં બેસવાની સૂચના કરી. મેં પિતાને વાત કરી તે દીધી. એ શકિત સર્વ કઈ જઈ શકે એવી અસાધારણ હતી. ઉપરથી તેમણે એજ્યુકેશન ઇન્સ્પેકટરને પત્ર લખી મને એમ