________________
મત છવન
તા. ૧-૬-૨૬ પણ આમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તત્કાલીન ઘટનાઓ અને લોકોને બેટે છેષ દઈ ધિારે છે. અત્યાર સુધીમાં માર. ઉપર સારે પ્રકાશ પાડનારી શેધમૂલક સામગ્રી સહુ કોઈને
કેટલાક મિત્રે એ પિતાના પૈસે જ્યારે પણ નવું સામયિક શરૂ વાંચવી ગમે છે. સરળ ભાષા, મનોરંજક શૈલી અને તાદસ્ય
કરવાની વાત કરી છે ત્યારે મેં એમને ઓછામાં ઓછા તસવીરને કારણે લેમ, મન પર શા બાજ વિના, એવું
પાંચ – છ અંકની લેખનસામગ્રી અને બે વર્ષના ખર્ચની સાહિત્ય વાંચવા લલચાય છે. તત્કાલીન જીવનને સ્પર્શતી, પ્રગટ
વ્યવસ્થા હોય તે જ સામાયિક શરૂ કરવાની સલાહ આપી છે. થાય ત્યારે તાજી એવી સામગ્રી એમાં વધુ પીરસાય છે. આથી
પરંતુ તેમ છતાં અતિ ઉત્સાહમાં જે જે મિત્રોએ આજન સાપ્તાહિકના વધેલા પ્રચારની અસર અન્ય સામયિકે ઉપર પણ
વિના સામયિક શરૂ કર્યું છે તે તેને બાર મહિના સુધી પણ મેટી પડી છે. દૈનિકે સાપ્તાહિકે વધુ સારે પુરસ્કાર આપતાં
ચલાવી શકયા નથી હોવાને કારણે સારા, તેજસ્વી, સમથ" લેખકે તેના તરફ
સામયિક શરૂ કરતી વખતે એના તંત્રી, સંપાદક, પ્રકાશકના. ખેંચાય એ સ્વાભાવિક છે. પિતાના લેખે લખાયા પછી તરત
મનમાં એનું ધ્યેય સ્પષ્ટ હોવું જોઇએ એકાદ બે વર્ષ પેટમાં ચાલે જ વિશાળ વાચકવર્ગ સુધી પહોંચી શકે એ એક મોટો લાભ
તે પણ નભી શકે એટલી નાણુની વ્યવસ્થા હોવી જોઇએ. કવિલેખકને પસે છે. લેખકને સારે સહકાર મેળવી કેટલાંક
લેખને સારો સહકાર મળી રહે એ બહોળી સં૫ર્ક હોવો જોઈએ. સાપ્તાહિકાએ પિતાની કક્ષા અને ગુણવત્તા ઘણી સુધારી દીધી
પત્રકારનું ક્ષેત્ર કેટલેક અંશે અપયશનું ક્ષેત્ર પણ છે. તંત્રીને. છે. એમનું મુદ્રણકાર્ય પણ સુઘડ અને આકર્ષક બન્યું છે.
સ્વભાવ એ ન હોવું જોઈએ કે પિતાના હાથમાં પત્ર આપ્યું સ્પર્ધામાં આવાં સાપ્તાહિકે માસિક વગેરેને પાછળ પાડી દે
એટલે અભિમાનથી બધાની સાથે ઝગડે. તેમ તંત્રીને સ્વભાવ એ સ્વાભાવિક છે.
એ ન હોવું જોઇએ કે જે કંઈ કાચીપાકી સામગ્રી આવી. કઈ એક નવું સામયિક પ્રગટ કરવું એ બહુ અઘરી વાત
તે સંબંધે અને મીઠાશ વધારવા છાપી નાખે. તુછ લેખનનથી, પરંતુ દીર્ઘકાળ સુધી તેને ચલાવી રાખવું એ ઘણી અઘરી
સામગ્રીને અસ્વીકાર કરતાં તંત્રીએ જરા પણ અચકાવું ન જોઈએ. વાત છે. તંત્રી બનવાની મહેચછા સંતોષવા કેટલીક વ્યક્તિઓ અતિ ઉત્સાહમાં એકાદ નવું સામયિક શરૂ કરી દે છે, પરંતુ પછીથી
'કુમાર'ના તંત્રી બચુભાઈ રાવતે કહેલું કે બળવંતરાય ઠાકરનું એક
કાવ્ય એમણે પાછું મોકલાવ્યું ત્યારથી બળવંતરાયે “કુમાર’ને કાવ્ય. તેને વધુ સમય ચલાવી શકતી નથી. આપણું દેશમાં સામયિકની બાબતમાં બાળમરણનું પ્રમાણ જેટલું મેટું છે તેટલું અન્ય
મેકલવાનાં બધ કરેલાં. ત્યારપછી બીજા કેટલાક કવિઓની બાબતમાં કઈ દેશમાં ભાગ્યે જ હશે. આપણી ગુજરાતી ભાષામાં અત્યાર
પણ આવું બનેલુ. કવિ-લેખકની લેખનસામગ્રી પાછી મોકલતાં. સુધીમાં પ્રગટ થયેલાં સામયિકેના સત્તાવાર આંકડા જો તપાસવામાં
બચુભાઈ રાવત જરા પણ અચકાતા નહિ, તેઓ કહેતા કે કઈ આવે તે કેટલાં બધાં સામયિકે પ્રગટ થયાં પછી એક વર્ષમાં
પણ લેખકની એક પણ કૃતિ બે વર્ષ સુધી પિતાને ન મળે બંધ પડી ગયાં છે તેને ખ્યાલ આવે.
તે પણ એકલે હાથે લેખનસામગ્રી તૈયાર કરીને બે-ચાર વર્ષ
“કુમાર” ચલાવવાની શકિત અને આત્મવિશ્વાસ પિતાનામાં છે. લેજ માં હું ભણતા હતા ત્યારે મારા એક કવિમિત્રને
સામયિકના તંત્રીઓમાં આવી સજતા એ એની એક મેટી એક સામયિક કાઢવાની હોંશ થઈ. મારો અભિપ્રાય
મૂડી છે. પૂછપે. મેં કહ્યું, “આ કામ ધારીએ તેટલું સહેલું નથી. મહેનત કરીને થાકી જશે અને પૈસે ખુવાર થશે.” એમણે સામયિક
કઈ પણ નવું સામયિક પ્રગટ કરતાં પહેલાં એની ઉપ. પ્રગટ કયુ. બે અંકની સામગ્રી તે હતી ત્રીજા અંક માટે
ગિતા કેટલી છે તેને વિચાર કરવો ઘટે. જેમ સામયિકની સામગ્રી મેળવવા મુંબઈના પ્રતિષ્ઠિત લેખકોના ઘરે ઘણા આંટા
ઉપગિતા મર્યાદિત વર્ગ પૂરતી તેમ એને પગભર થવા માટે માર્યા, પરંતુ બહુ સફળતા મળી નહિ. પ્રેસનાં બિલ પણ
વધુ પ્રયાસ કરવાની અપેક્ષા રહે. સમાજના વિશાળ વગરની એમની અપેક્ષા કરતાં વધુ આવ્યાં અને ચૂકવવાના પૈસા
જરૂરિયાતને અભ્યાસ કરીને તથા એને લક્ષમાં રાખીને જે ન રહ્યા. લવાજમ ભરવા માટે મિત્રો, સગાંસંબંધીઓ,
સામયિકે પ્રગટ થાય છે તેને બહુ વાંધો આવતે નથી ઓળખીતાઓના ઘરે, રકુલેમાં, કોલેજોમાં, પુસ્તકાલયમાં ધણું કઈ પણ સમાજનાં રસ અને રુચિ હંમેશને માટે એકઅટા માર્યા પણ તેમાં નિરાશા જ સાંપડી. જાહેરખબરનાં વચને સરખાં ઊંચાં અથવા નીચાં ન રહે. વખતોવખત એમાં પરિવર્તન ઘણાં મળ્યાં હતાં, પરંતુ ત્રણ અંક સુધી એક પણ જાહેર- થયા કરે. પ્રજાનાં શિક્ષણ, રાજકારણ, રહેણીકરણી, મનોરંજનની ખબર છાપવા માટે મળી નહિ. ત્રીજા અંક પછી સામયિક બંધ દષ્ટિ, આર્થિક ક્ષમતા વગેરે ઉપર એને ઘણો આધાર રહે છે. પડયું. 'ગુજરાતી પ્રજા કદરહીન છે,' લેખકે પિતાનું વચન બીજા વિશ્વયુદ્ધ પછી સમગ્ર વિશ્વની જીવનપદ્ધતિમાં ઘણા મેટા પાળતા નથી,' 'મિત્રે - સગાંસંબંધીઓ સહકાર આપતા નથી.” ફેરફાર થઈ ગયા છે જેમ ટેલિફિનની સગવડ પછી માણૂસની “વેપારી કંપનીઓ જાહેરખબર માટે ધક્કા ખવરાવતા શરમાતી પત્ર લખવાની ટેવ એછી થતી ગઈ છે તેમ ટી. વી.ની નથી' એવાં એવાં વચન ઉચ્ચારતા તેઓ ઘણાંબધાંને ધિક્કારતા સગવડ પછી માણસની વાંચવાની ટેવ પણ ઓછી થવા લાગી થઈ ગયા. પ્રેસવાળે બિલની ઉધરાણી કરવા આવે અને પૈસા છે. એને પરિણામે પુસ્તક પ્રકાશનની સામયિકેની પ્રવૃત્તિ ઉપર હોય નહિ એટલે તેઓ ભાગાભાગ કર્યા કરે. થોડા વખતમાં અસર થઈ છે. એમને એટલે બધા નિર્વેદ થયે કે સાહિત્યમાં રસ લેવે પણ
જે ભાષામાં સામયિક છપાય તેને ફેલાવે તે ભાષા, એમણે છોડી દીધે. કવિતાની સરવાણી અદશ્ય થઈ ગઈ.
ખેલનારી વસતિની સંખ્યા ઉપર તથા તેના શિક્ષણ – સંસ્કાર આપણા કેટલાક લેખકે પિતાની શક્તિ ઉપર વધુ પડતો ઉપર પણ આધાર રાખે છે. અંગ્રેજી ભાષામાં પ્રગટ થતા વિશ્વાસ રાખી, લેકમાનસને ખ્યાલ રાખ્યા વગર, લેખન- સામયિકે 'ટાઈમ', ‘ન્યૂઝવીક, રીડર્સ ડાઈજેસ્ટ વગેરેને માટે સામગ્રી અને પ્રકાશનખર્ચના સરખા આયોજન વગર સામયિક આખી દુનિયામાં અવકાશ છે. સ્વાહિલી, સિંહાલી, ઉડિયા, પ્રગટ કરવાનું આંધળું સાહસ કરી બેસે છે, પછી પસ્તાય છે
(અનુસંધાન પૃષ્ઠ ૨૯ ઉપર)