________________
પ્રવ્ય
જીવન
સ્વ. સપાન અને સ્વ. રંભાબહેન ગાંધી
૪ રમણલાલ ચી. શાહ ( શ્રી મેહનલાલ મહેતા સોપાન'નું ૭૪ વર્ષની વયે વડોદરામાં સોપાન અને લાભુબહેનનું દામ્પત્ય જીવન બીજાને પ્રેરણા અવસાન થયું. એમના અવસાનથી આપણને એક સ્વાતંત્ર્ય લેવાનું મન થાય એવું. બંને એકબીજાની સંભાળ રાખે. સેનાની, નીડર પત્રકાર, સંસ્કારલક્ષી સારવત, રાજદ્વારી સમીક્ષક
પાન જમારે લાભુબહેનની વાત કરે ત્યારે ખૂબ ઉમળકાથી અને સંવેદનશીલ ચિંતકની ખેટ પડી છે.
માનભર્યા શબ્દ બેલે. રવ. પાનની કેટલીક નવલકથાઓ કોલેજના અભ્યાસકાળ છેલ્લાં કેટલાંક વર્ષથી હૃદયરેગની બીમારીના કારણે - દરમિયાન મે વાંચી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામ ત્યારે ચાલુ હતા. પાનની તબિયત બગડી હતી. એમનું શરીર થયું હતું, : વતંત્રતા અને રાષ્ટ્રીય ભાવનાને પિષક એવું લખાણ વાંચવું પણુ મન ઘણું મજબૂત હતું. લાકડીના ટકે તેઓ એકલા ત્યારે સૌ કોઈને ગમતું. સોપાન પ્રત્યે ત્યારથી મનમાં આદર
બહાર જતાં અને ધીમે ડગલે ચાલતા. કોઇક વખત એમના ‘બંધાયા હતા. ૧૯૪૮માં બી. એ. ની પરીક્ષા આપીને તરત હું નિવાસસ્થાન પાસે બેબીતલાવ ઉપર કે પ્રિન્સેસ સ્ટ્રીટની ***સાંજ વર્તમાન' નામના દૈનિકમાં પત્રકાર તરીકે જોડાયેલ હતા. એ શાકમાર્કેટ પાસે તેઓ મને મળી જતા ત્યારે ઊભા રહીને - સમય દરમિયાન પત્રકારત્વના નાતે સપાનને કેટલીકવાર મળવાનું
નિરતિ વાત કરે. - થતું. પરંતુ તે ઘણું ખરું ઔપચારિક મિલન રહેતું.
કેટલાક મહિના પહેલાં એમને હૃદયરોગનો હુમલો થયે ' રવ. સપાન અને લાભુબહેન સાથે ઘનિષ્ઠ પરિચય થયે
ત્યારે ભાટિયા હેપિટમાં તેમને જોવા અમે ગયાં હતા, ૧૯૫૫ પછી. પત્રકારત્વનું ક્ષેત્ર છેડી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં
ત્યારે પણ તેઓ મનથી રવસ્થ હતા, અને કહેતા કે આ જીવનગુજરાતી વિષયને અધ્યાપક તરીકે હું જેડાય ત્યારે સે પાનની યાત્રા હવે પૂરી થવામાં છે. એને માટે હું મનથી સજજ થઈને , ત્રણે પુત્રીએ વર્ષ ગીતા અને રૂ૫ ઝેવિયર્સ કોલેજમાં ભણવા આવી.. સપાનને ઘેર કે પ્રસંગ હોય ત્યારે પિતાની સેપને જીવનને સક્રિયપણે ભર્યું ભયુ" માયું છે. - દીકરીઓના પ્રોફેસર તરીકે અચૂક મને સંભારતા, નિમંત્રણ સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે એમની સિદ્ધિઓ ઘણી મટી એકલાવતા, ટેલિન પણ કરતા. ત્યારથી અમારે અંગત છે. આવા આપણું એક સમર્થ, તેજસ્વી સારવતને આપણી વરિચય વધે.
શ્રદ્ધાંજલિ છે ! સપાન “જન્મભૂમિ'માંથી નિવૃત્ત થયા. ઉંમરને કારણે *ત્રકારત્વના ક્ષેત્રની કેટલીક પ્રવૃત્તિઓ એમણે ઓછી કરી નાખી. તે દરમિયાન તેઓ રોજ સાંજે નિયમિતપણે લાભુબહેનની
આપણું સુપ્રતિષ્ઠિત લેખિકા શ્રીમતી રંભાબહેન ગાંધીનું
થડા સમય પહેલાં ૭૪ વર્ષની વયે અવસાન થયું. એમને સાથે મરીન ડ્રાઈવ ઉપર ફરવા આવતા. હું પણ મારાં પત્ની
કેસરને વ્યાધિ થયા હતા. એમને જીવનદીપ બુઝાઈ ગયો. સાથે ફરવા નીકળે એટલે પાન દંપતીને અનેકવાર ભરીન ડ્રાઈવ ઉપર મળવાનું થતું. સાથે ફરતાં ફરતાં સાહિત્ય,
એમની ઇચછાનુસાર એમના દેહનું હોસ્પિટલને દાન કરવામાં
આવ્યું હતું; સ્મશ્રાનયાત્રા કાઢવામાં આવી નહતી. પત્રકારત્વ, રાજકારણ કે મુંબઈના જૈન જગતની પ્રવૃત્તિઓ વિષે ઘણી વાતે નીકળતી. સોપાન જેવા પીઢ અને અનુભવી
કેન્સરને બાધિ થ હોવા છતાં રંભાબહેન જયારે મળવા
માટે અમે જઈએ ત્યારે એમના બુલંદ અવાજમાં જરા પણ લેખક-પત્રકાર પાસેથી ત્યારે એમની પ્રસંગસભર અનુભવવાણી
ઓછ૫ વરતાય નહિ. મળવા આવનારને પિતે જ કહી દેતા કે ભ્રભળવા મળતી. તથા યથાયોગ્ય માર્ગદર્શન મળતું. ' યુવાનવયે જ જન્મભૂમિ' જેવા દૌનિકનું ત ત્રીપદ મળતાં
પિતાને કેન્સરને વ્યાધિ થયેલ છે. અને હવે મેડી વહેલી એક પિતાની બાહોશી, સમજણ, સ્વતંત્ર વિચારશકિત, નીડર અને
દિવસ પિતાની જીવનલીલા પૂરી થશે. એમના પતિ મનમોહનનિખાલસ અભિવ્યકિત ઈત્યાદિને કારણે સપાનને રાજદ્વારી,
ભાઈ ગાંધીએ જીવનની અંતિમ ક્ષણ સુધી રંભાબહેનની સાહિત્યિક વગેરે ક્ષેત્રની અનેક નામાંકિત વ્યકિતઓના બહોળા
સ્વસ્થતાપૂર્વક સારી ચાકરી કરી વાસ્તવિક પરિસ્થિતિને બંનેએ સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય સાંપડયું હતું. એમની સાથેની
સમજપૂર્વક, સજજતાપૂર્વક સ્વીકાર કર્યો હતે. વાતચીત પરથી આ વાતની તરત પ્રતીતિ થતી.
રંભાબહેનમાં જેવી લેખનશકિત હતી એવી જ વાકપટુતા નિવૃત્તિનાં વર્ષોને પાને મઘમઘતાં બનાવ્યાં હતાં. લેખન
હતી. રંભાબહેન બેલે એટલે નીડરતાથી લે. કેદની શેહમાં પ્રવૃત્તિ તે ચાલુ જ હતી. પણ અનેક વ્યકિતઓ સાથેના મૃદુ, ,
તણાય નહિ, જે સાચું લાગે તે જરા પણ સંકેચ રાખ્યા વગર, મમતાભર્યા સંબંધોને લીધે તેમનું પાત્ જીવન પણું ભર્યું
સ્પષ્ટ શબ્દોમાં કહી દે. ચર્ચાસભાનો વિષય ગંભીર હોય કે ભય બન્યું હતું. એમની એક દીકરી દિલ્હીમાં રહે અને
હળવે, બંનેમાં રંભાબહેન ખીલે. એમના બુલંદ અવાજમાં
નર્મમમને જુદો રણકે સંભળાય. બે દીકરીઓ વડોદરામાં રહે એટલે દિલ્હી અને વડોદરાની
. :એમની અવરજવર ઘણી વધી હતી. દીકરીઓ પણ માતા-પિતાની
રંભાબહેન ઘણુ પ્રેમાળ. એમના સ્નેહની હૂંફનો સરસ પૂરી સંભાળ રાખે. વડેદરાની બંને દીકરીઓ સાથે વધુ સમય અનુભવ તે જે એમના નિકટના સંપર્કમાં આવ્યાં હોય તેમને * ગાળી શકાય એટલા માટે વડોદરામાં જુદુ ધર પણ રાખ્યું.
(અનુસંધાન પૃષ્ઠ ૨૬૫ પર) માલિક શ્રી‘મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી રેડ, પ્રબએ જેમ ૦૦૪. ટે. નં. ૩પ૦૨૯૬ : મુદ્રગુરથાન: ટ્રેન્ડ પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪.