SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ બાળત પાયાની છે. સુવિખ્યાત અમેરિકન લેખક નામ'ન કઝીન્સે માત્ર મનેબળના આધારે એક ખતરનાક રંગ પર કેવી રીતે વિજ્ય મેળળ્યે એ વાત તે હવે આપણે એમના પુસ્તક જીવવામા યાન્સ, ૫૦માં એક' દ્વારા જાણીએ છીએ. ડા. મે તૈધ્યું છે કે જો કુટુંબમાં ગમખ્વાર નાવ બને અને એ પછી તીવ્ર માસિક દુઃખ અનુભવાય તા એવા સમયે એવી તીવ્ર સંવેદના અનુભવતી વ્યકિતના ઝુરીમાં કેન્સર દેખા દે છે. આ વાત ઘણા ાતાએ ડા વેટસને કહી છે. સીએટલના કૅન્સર નિષ્ણાત ડે. વેરમેન રીલીએ ા 'ગે ઉંદરા પણ પ્રયોગ કર્યાં હતા. રેકર્ડ પ્લેયર પર થેડાક ઉંદરેશને મૂકી, ખૂબ ગાળ ગેળ ફેરવ્યા, પરિણામે આ ઉદરામાં અસાઢ અને તાણુ ઉત્પન્ન થઇ. આ ઉદરે અને બીજા સરસ હાલતમાં રહેતાં ઉંદરાનાં શરીરમાં એમણે કેન્સરના સેલ દાખલ કર્યાં. ગભરાટ અને માનસિક તાણુ અનુભવતા 'દશ કેન્સરથી મરી ગયા અને સ્વસ્થ ઉદરા ખચી ગયા. ડૉ. રીલીએ તારણુ કાર્યું છે કે માનસિક તાણુને લીધે આપણા શરીરમાં કારક્રિસ્ટેશન' નામનું રસાયણુ પેદા થાય છે. આ રસાયણથી રીરના તંદુરસ્ત અને સરક્ષણુાત્મક કાષા જોખમાય છે અને કેન્સરના સેલ વિજયી નીવડે છે. પ્રથમ જીવન કેં. સ્ટીફન ગીઅરે થે, વર્ષ પહેલા એક પ્રયોગ કર્યો નšતા. લંડનની કિંગ કાલેજ હૅસ્પિટલમાં છાતીમાં ગાંઠ લઇને આવતી સ્ત્રો-દદીઓને એમણે એક ફામ' ભરવા આપ્યું. આ 'મકકે ગાંઠ કેન્સરની છે કે નહિ એની જાણ ન હતી. ચકાસણી ખાદ તારણુ એ આવ્યું કે નબળાં મનેખળવાળી કે એક અદ બીજા કારણેાસર અસ્વસ્થ સ્ત્રીની ગાંઠું કૅન્સરની હતી, દૂરે ખીજી સ્ત્રીઓની ગાંઠ નિર્દોષ હતી. ડા. ગીઅરે આ માસ આગળ વધાર્યો. એ અભ્યાસ પરથી એ સ્પષ્ટ યુ કે જે સ્ત્રીઓ કૅન્સરને લડત આપવાના મિાની હતી અને ‘મને કૅન્સર છે જ નહિં, હું સારી થઇને જ રહીશ, એવી ભાવના જે સ્ત્રીઓએ કળવી હતી, એમને નૃત્કાલિક સારું થયુ હતુ. એથી ઊલટું કૅન્સર અસાધ્ય છે, કે હું નહિ બચુ' એવું નિરાશાજક વલણ ધરાવનાર સ્ત્રીઓ પણ આ રામ માટે કરેલાં ઉપચારા નિષ્ફળ નીવડયાં હતાં. પ્રદેશના સ'શેષતાની આ વિગતે મુબઇના દૈનિક ‘પ્રવાસી’માં શ્રી ક્રૂપમડુંકે તા. ૨૨-૧-૧૯૮૨ના અંકમાં આપી હતી. એ સ્થૂળની વત્તે ઓછે 'શે મે અહીં આધાર લીધેા છે. એના હું અહી” ઋણુ–સ્વીકાર કર્ છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે સ્વાસ્થ્ય અંગેના નિયમા જાળવતી વ્યક્તિને પશુ કેન્સર થાય છે. જિંદગીમાં કદી 'હુ ધૂમ્રપાન કયુ" ન હોય કે અન્ય સન ન હોય, ગામાર્ગમાં કુદરતી વિશુદ્ધ વાતાવરણુ વચ્ચે રહેતા હોય, શુદ્ધ અને સાત્ત્વિક ખાદ્યસામગ્રી મળતી હોય, દિવસભર શારીરિક રિશ્રમ પણ થતા હાય, જૈન સાધુની માક ખુલ્લે પગે વિચરતા હાય અને પાણી સુધ્ધાં ગરમ કરીને પીતા હોય, આખી જિંદગી આ રીતે વીતાવી હોય અને મનેબળ પણ મજબૂત જીજી: આમ છતાં આવી વ્યક્તિને પશુ કેન્સર થાય છે. એનુ આ રણુ ? એ, કારણ સમજવા આપણે મનેવૈજ્ઞાનિક પ્રક્રિયા સમી જોઇએ. તા. ૧૬ ૫૨૬ આપે છે. ખ્રિસ્તી ધર્મના Confessions અને મુસ્લિમ ધર્મ'ની કયામતના દિવસે હિસાબ આપવાની વિભાવના પણ આ બાબતનુ મહત્ત્વ સમાવે છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર' એ ન્યાયે ભૂલ થાય એ સહજ ગણી એના સ્વીકાર અને પ્રશ્ચાતાપ દ્વારા આધાત્મિક દ્રષ્ટિએ વિકાસશીલ આત્માને એથી મુત થવાની તક આપવામાં આવી છે. આત્મા અને ગુરુની સાક્ષીએ પોતાની ભૂલને વીકાર, પેતાનાં પાપકર્મો કે અપકૃત્યોને સ્વીકાર અને એ અંગે ક્ષમા યાચવાની અને ક્ષમા આપવાનું ઔાય જબરી હિંમત માંગી લે એવુ કાય છે. સામાજિક પ્રતિષ્ઠા, લેનિંદાના ભય આદિ બ્રાં કારણેસર અંતરાત્મા ડ ંખતા હોવા છતાં, માનવી ક્ષમા યાચના કરી શકતા નથી. પોતાનાં અપકૃત્યોના સ્વીકાર કરી શકતો નથી. મનુષ્યની સ્વભાવગત આ નિભળતા છે, અલબત્ત, સ્વભાવગત આવી નિષ્કૃતાના બચાવ કરવાના અહીં કાઇ આશય નથી. પણે ત્યાં આત્મનિરીક્ષણુ, ક્ષમાયાચના, અને ક્ષમાના કોદય'નુ ઘણુ મહત્ત્વ છે. એ વાજબી અને આવકાય છે. દુનિયાના બીજા ધર્માં પણ આ બાબતને વો છે `શે મહત્ત્વ 8 મનેવિજ્ઞાન માનવીના મનના ખે ભાગ ક૨ે છે: એક જ્ઞાત મન અને ખીજું અજ્ઞાત મન. જ્ઞાત અથવા બાહ્ય મનને આવે અનુભવ અજ્ઞાત અથવા આંતર મનમાં ધકેલાઈ જાય છે અને એ બહાર ન આવે એ રીતે નાત મન એના પર ચેકી કરવાનું કામ કરે છે. પરંતુ અંતરાત્માના અવાજને એમ દબાવી દેવા એ સહેલું કાય નથી. અલબત્ત, એ અવાજ એવા પ્રબળ નથી હોતા કે જેથી માનવી આત્મા અને ગુરુની સાક્ષીએ પોતાની નિા કરી પ્રાયશ્ચિત્ત કરી શકે. એટલે પેાતાના દુષ્કૃત્યથી અપરાધભાવ અનુભવતા માનવીને એના અંતરાત્મા સતત ડ ંખે છે. સ્વ-પર પીન વૃત્તિ ધરાવનાર વ્યકિતની પણ આવીદા કયારેક હોય છે, આ પ્રકારનું માનસ ધરાવતી વ્યકિત અંતરાત્માના અવાજની તીવ્રતાની ક્ષણે ખાનગીમાં પોતાની જાતને પીડે છે. શારીરિક રીતે પણ પોતાને ઇજા થાય એટલી હદે વપીડનવૃત્તિ દાખવે છે એ રીતે જાણે કે એવી વ્યકિત એનાં અપરાધભાવનુ પ્રાયશ્ચિત્ત કરી લેતી ન હાય! કયારેક પોતાના જેવી ભૂલો કાઇ વ્યક્તિ કરે તા એની શી આલયા હાય એ ગુરુ પાસેથી જાણી, કેટલીક વ્યકિત પોતે એવી આલાયા સ્વીકારી હોય એ મુજબ વર્ત' છે. આ બાબત પણ અંતરાત્માના અવાજને આવી ન શકતી પણ એને જાહેર કર્યાં વિના દોષને અનુરૂપ પ્રાયશ્ચિત સ્વીકાર્યાંના સતાષ લેતી સ્વપીડનવૃત્તિના નમૂના છે. આ રીતના પ્રાયશ્ચિત્તથી દેખશુદ્ધિ થતી નથી એવુ શાસ્ત્ર કહે છે. આ બધામાં શારીરિક રીતે સ્વપીડન ન કરી શકે એવી વ્યકિતના અતરાત્મા ડ ંખે તેા છેજ. એ ડંખ છે, પરંતુ એ ડંખ કર્યાં લાગે છે એ આપણે સમજી શકતા નથી. અપરાધ, અપરાધભાવની તરતમતા, અપરાધનું વાહન ખેતી શકે એવા રાગરૂપે, પ્રતીક તરીકે આપણે એ બાબતની અભિવ્યક્તિ જોઇ શકીએ. અંતરાત્માના એ ડંખ કાષવૃદ્ધિ દ્વારા તે કેન્સરમાં પરિણમે પણ ખરા. એ ડંખ અન્ય મનદુહિક રોગોમાં પણ પરિણામે એ રીતે અજ્ઞાત મનમાં ધકેલાયેલી–દખાયેલી બાબત પ્રતીકરૂપે બહાર આવે છે. કેન્સરના રોગના કારણમાં આ એક શકયતા છે. હું એક અપર–માના ક્રિસે જાણું છુ. પોતાની પુત્રેચ્છાને પૂરી કરવા સાવકા પુત્રનું બલિદાન આપવાની તૈયારી એક મત્ર-તત્ર દોરા-ધાગા કરતાં લેભાગુ સ્વામીનાં મા'દર્શન હેઠળ થઇ હતી. સંદ્ભાગ્યે એવુ ખની શક્યું નહિ. બન્યુ હોત તે કેન્સરનું પ્રસરણુ કદાચ જલદી થાત. પરંતુ એ ન બન્યું તાપણુ એવી તૈયારીનાખતા મજ્ઞાત મનમાં
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy