SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫ ૮૫s શું હિન્દુ ધર્મ હોય કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ હોય ' કે ઇરલામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ હોય કે યહૂદી ધર્મ, દરેક ધર્મમાં સાધુઓની કંઈકને કંઈક સમસ્યાઓ ચાલ્યા જ કરતી છે. સાધુનું સ્થાન સમાજમાં પરમ વંદનીય ગણાય છે. એટલે એમની માનવસહેજ પણ નબળાઈઓની જાહેરમાં ટીકા, નિંદા કે ચર્ચા બહુ કષ્ટ ન ગણાય. પરંતુ તેમને તેમના હિતને ખેધ અંગત રીતે ખાનગીમાં વડીલ સાધુ કરે તે ઇષ્ટ ગણાય છે. સાધુ આદરને પાત્ર, અનુકરણીય છે. એટલે જાહેરમાં એની અવહેલના થાય એ સમાજ માટે ઈર્ષ્યા નથી. તેમ છતાં કોઈ દુષ્ટ વ્યકિત સાધુ થઈ બીજા સાધુઓને ન બગાડે તે માટે શિક્ષા અને પ્રાયશ્ચિતની વ્યવસ્થા દરેક ધર્મ અને સંપ્રદાયમાં રહેલી છે. - સાધુઓને પ્રલોભને આપી બગાડવાનું કાર્ય ઘણીવાર ગૃહસ્થો જ કરતા હોય છે. જેટલે અંશે ગૃહસ્થ સાધુ પ્રત્યે પિતાના કર્તવ્યમાં સજાગ તેટલે અંશે સાધુ-સમુદાય સજાગ અને તેમની અવનતિનાં કારણે ઓછી. ભારતીય સંસ્કૃતિ એના માધુ-સંન્યાસીઓની ગૌરવભરી પ્રાચીન પરંપરાથી શોભે છે. બાપણ દાર્શનિક પૂર્વાચાર્યોએ માનવ મનના મત ઊંડાણ માપીને, નબળાઈઓને ગંભીર વિચાર કરીને એવી વિગતવાર સમાચારી દર્શાવી છે કે કેઇ. સાધુને પતિત થવું હોય તે પણ ઠીક ઠીક વાર લાગે. આપણા પૂર્વસૂરિઓની કાંત દષ્ટિની એ પ્રતીતિ કરાવે છે. જૈન શાસ્ત્રમાં પાંચ પ્રકારના સાધુઓને અવંદનીય મણવામાં આવ્યા છે. પૂ. દેવેન્દ્રસૂરિકૃત 'ગુરુવંદન ભાષ્યમાં સમાચારી, વેઠ ઉતારતા હોય તેમ મન વગર કરે અને જેવી તેવી અરધીપરધી કરે તે સાધુને “અમન’ કહેવામાં આવે છે. ખરાબ માચરણવાળા સાધુને કુશીલ કહેવામાં આવે છે. જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ એવા એના ત્રણ. પ્રકાર બતાવવામાં આવ્યા છે. મંત્ર, તંત્રના ચમત્કાર બતાવી ભકતોને ભોળવે, લેખ, તિષ કે સ્તન ફળ કહીને લલચાવે, કામણ-વશીકરણ કરે, પિતાના શરીરને વિભૂષિત. રાખવાનો પ્રયત્ન કરે તેને ચારિત્રકુશીલ કહેવામાં આવે છે. કેટલાક સાધુઓમાં કેટલાક સારા ગુણ હોય, પરંતુ તેની સાથે સાથે કેટલાક મોટા દેશે પણ હોય તેવા સાધુને. સંસકત’ કહેવામાં આવે છે. જે સાધુ સાક્ષારિક કર્યોમાં રસ લે, શાસ્ત્રગ્રંથને ઇરાદા-- પૂર્વક અનર્થ કરી પિતાની ઇચ્છાનુસાર વર્તન કરે, ઉસૂત્ર પ્રરૂપણ કરે, વારંવાર ક્રોધ-માશ કરે, એશઆરામનું જીવન વિતાવવામાં પ્રવૃત્ત રહે તેને યથાણંદ કહેવામાં આવે. છે. આવા સાધુઓના ઘણા પ્રકાર જોવા મળે છે. આપણું પૂર્વાચાર્યોએ પાશ્વસ્થ, અવસાન, કુશીલ, સંસકત, અને યથાર્ષદ સાધુને અવંદનીય કહ્યા છે. એમને વંદન કરવાથી કર્મનિર્જરા થતી નથી, પરંતુ કાયાલેશ અને કર્મબંધ થાય છે. કોઈ સાધુ વંદનીય છે કે અવંદનીય એની પહેલેથી ખબર તે ન જ પડે. એટલે સાધુનો વેશ ધરાવનાર સવ* વંદનને થાય જ છે એમ સમજી પ્રથમ તે વંદન કરવું જ જોઈએ; પરંતુ પરિચયે જે જણાય કે સાધુ પાચત્યાદિછે તે તેવા સાધુ વંદનને પાત્ર નથી, અવંદનીય છે એમ સમજવું જોઈએ. - દુનિયાના બધા જ ધર્મોમાં શીલ ઉપર ઘણે ભાર મૂકવામાં આવ્યા છે. જૈન ધર્મે તે શીલના પાલનના અઢાર હજાર અંગે (૩ થગ ૪૩ કરણ ૪૪ સંજ્ઞા ૪ ૫ ઈન્દ્રિ ૪ ૧૦. પૃથ્વીકાયાદિ x ૧૦ યતિધર્મ=૮૦૦૦) દશાંગ્યા છે. “સકલતીર્થ'માં કવિ કહે છે. “અઢી દ્વીપમાં જે અણુમાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચ મહાવ્રત સમિતિસાર, પાળે પળાવે પંચાસાર; બાહા-અત્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદુ ગુરુમવિમાલ.” વર્તમાન સમયમાં શીલને વિઘાતક એવાં પરિબળેe દુનિયાભરમાં વધવા લાગ્યાં છે. જીવને સુખશીલ થવાના ઉપકરણો વધતા જાય છે. વિજ્ઞાન દ્વારા ભૌતિક સાધનને પ્રભાવ વધતે ચાલ્યો છે. ગુહસ્થ જીવન અને સાધુજીવન વચ્ચે સુખ સગવડની દષ્ટિએ અંતર વધવા લાગ્યું છે. સાધુ જીવન માટે ભૌતિક પ્રભને વધવા લાગ્યાં છે. યુરોપ અમેરિકા હોય કે એશિયાના દેશે હેય માધુના (અને ગૃહસ્થના પણ) શીલને શિથિલ કરે એવું વાતાવરણ વધતું જાય છે. એટલે જ શીલસંપન્ન સાધુઓએ વધુ. સજાગ રહેવું પડે એવી સ્થિતિ ખાસ કરીને મોટાં શહેરોની થતી જાય છે. અચળ રહેવા માટે મોટા ઉદ્યમની અપેક્ષા વધતી જાય છે. જેમ જાગે છે એમને જમાડવાની જરૂર ન જ હોય તે તે પરમ વંદનીય છે, -રમણલાલ ચી. શાહ વાઇલ્પો મોરનો, ગુરુ શંકરનો માવો યુન- તિ-ટુ-ળાવિંદ, ગવંતાિજના નિયંતિ | ૨૨ / આ પાંચ પ્રકાર તે (૧) પાર્શ્વસ્થ (૨) અવસગ્ન (૩) કુશીલ (૪) સંસાત (૫) યથાણંદ. આ પાંચેના પેટા પ્રકાર ૫ણ બતાવવામાં ભાગ્યા છે. ' 'ઘાઘરા' શબ્દ સંસ્કૃત “વાકર્થથ' ઉપરથી આળે છે. “ઘ' એટલે રહેવું. જેમાં માત્મામાં નહિ, પણ બહાર કે બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પરંતુ ધર્મની બહાર રહે છે, જેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયીનું સેવન ન કરતાં તેનાથી દૂર રહે છે તેને “થર્વણ' કહેવામાં આવે છે. - “' શબ્દ “પાશથ' ઉપરથી પણ આવી શકે, ‘પાસ’ એટલે ફિસે અથવા જાળ. જેઓ મોહમાયાની જાળમાં લપટાઇ ગયા છે તેને પણ “વાપર્વ' કહેવામાં બાવે છે. . ' જે સાધુ સમ્યગૂ દર્શન, મ્યગૂ જ્ઞાન અને સમગૂ ચારિત્રયથી સર્વથા રહિત હોય અને માત્ર વેશધારી હોય, જે મેટા અધિકારીઓના કે શ્રીમતેના ઘરેથી આહાર મેળવે અથવા મંગાવે અથવા પોતે અગાઉથી નકકી કરેલાં ઘરમાંથી નકકી કરેલ આહાર, મેળવે, અથવા ગૃહસ્થાન જમણવાર વગેરેમાંથી સ્વાદિષ્ટ આહાર મેળવવાની લાલસા રાખે, ગૃહસ્થની વારંવાર ખુશામત કર્યા કરે, તે સાધુને “સર્વ ' કહેવામાં આવે છે. " . . છે કે જે સાધુ પિતાની સાધુ તરીની મચારી પાળવામાં શિથિલ કે અનાહી હોય તેવા સાધુને શયત્ન' કહેવામાં આવે છે. પ્રતિક્રમણ પડિલેહ, સ્વાખાય, ભિક્ષાચાર્ય, તપશ્ચર્યા, આગમન, નિગમન, આયન, ગાયન, વગેરેને લગતી જ રહે છે અને ચાર કે બહાર
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy