________________
Regd. No. MH. By / South 54 Licence No. : 37
.
)
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ : વર્ષ : ૪૭ અંક : ૨ છે.
પ્રબુદ્ધ જીવન
છુટક નકલ રૂ. ૧-૫૦
મુંબઈ તા, ૧૬-૫-૮૫ વાર્ષિક લવાજમ રૂ. ૩૦/
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક પરશમાં એર મેઇલ ૨૦ % ૧૨ સી મેઈલ : ૧૫
લાલ ચી. શાહ
શીલવિઘાતક પરિબળ ત્યાગ અને સંયમ સર્વત્ર પૂજ્ય, આદરણીય ગણાય છે. રાજયસુખ છોડી વનમાં જઇ તાપસ તરીકે જીવન ચાલું કર્યું ભારતીય પરંપરામાં સાધુ-સંન્યાસી એવા ગુરુને મહિમા ઘણો
હતું પણ સમય જતાં ત્યાં તેનું માનસી રાજ્ય ચાલુ થયું હતું. મોટે મનાવે છે. આપણા ધાર્મિક સાહિત્યમાં અનેક કવિઓ
વર્તમાન સમયમાં કેટલાક સાધુઓએ ઘર અને પૈસાને ત્યાગ પિતાના ગુરુનો મહિમા ગાતાં થાકતા નથી,
કર્યો હોય છે, પ્રરંતુ જાહેર ઘરો અને જાહેર પૈસા ઉપર ગુરુ વિના જ્ઞાન નહિ' એ ઉકિત યથાર્થ જ છે. જ્ઞાનની
સ્વામિત્વને ભાવ તેમનામાં આવી જાય છે. આરાધના માટે ગુરુના જ્ઞાન કરતાં પણ ગુરુના આશીંવાદનું
ભલભલા મહાન સાધુઓને પણ પતનના માર્ગે લઈ મહત્ત વિશેષ મનાયું છે, શિષ્યના પક્ષે ભાવપૂર્વક વિનય ન જનારું એક મોટુ વિધાતક બળ તે લે કેણા છે. માણસ હોય તે જ્ઞાન પ્રાપ્ત થાય નહીં.
સાધુ સંન્યાસી થાય એટલે અનેક લેકે વંદન-દર્શન માટે ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, સાક્ષાત પરબ્રહો તરીકે આવે, પ્રશાં સા થાય; વાહવાહ બેલાય; એમાંથી અહંકાર જન્મ ઓળખાવવામાં આવે છે. પરંતુ બધા જ સાધુ-સંન્યાસીઓ વધુ મોટા થવાનું મન થાય. પ્રસિદ્ધિની આકાંક્ષા જન્મ. આજ્ઞા પિતાને પ્રગટ પરબ્રહ્મ માની લે તે ભારે અનર્થ થાય.
કરવાની ટેવ પડે બીજા મહાત્માઓ કરતાં આગળ નીકળી જવાનું - ત્યાગ અને સંયમને માર્ગ ખાંડાની ઘાર જેવું છે. અથવા અનેક લેને પોતાના તરફ વાળી લેવાનું મન થાય દુનિયામાં જેટલા સાધુએ, ભિખુએ, ફકીરે, પાદરી
આરંભમાં કરુણાનો ભાવ હોય. અનેક લોકોને સન્માર્ગે દોરી હોય છે તે દરેકે તીવ્ર વૈરાગ્ય અનુભવી સ્વેચ્છાએ સમજણ
જવાની ભાવના હોય, પરંતુ સમય જતાં માત્ર સમ્ર માનપૂર્વક સંયમને માર્ગ સ્વીકાર્યો હોય છે તેવું નથી હોતું.
કષાયથી જ તે પ્રવૃત્તિ ચાલ્યા કરતી હોય તે પણ સાધુ કેટલાકે સંવેગવશાત એ માર્ગ ગ્રહણ કરેલ હોય છે. કેટલાકે જીવનને કયારે દગે દેશે તે કહી શકાય નહિં. જેઓ નિશ્ચય અજ્ઞાન કે લાચારીથી સંન્યસ્ત સ્વીકાર્યો હોય છે. કેટલાકને બાયા
દૃષ્ટિ રાખે, આત્મધર્મમાં સ્થિર રહે છે તેઓ જ લેકેષાના -વસ્થામાં કોઈ ભેળવીને, ઉપાડી જઈને બા બનાવી દેવાયો
વમળ માં ડૂબતા નથી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે: હોય છે. કેટલાક અનાથ કે અનાશ્રિત હોવાના કારણે અથવા
જિમ જિમ બહુ મત બહું જન સમ્મત, આજીવિકા મેળવવાને અસમર્થ અથવા પ્રકૃતિગત વિચિત્રતા
બહુ શિષ્ય પરવરિ, તિમ તિમ, જિન શાસનને વૈરી; કે મંદબુદ્ધિને કારણે આ માર્ગમાં આવી પડ્યા હોય છે.
જે નવી નિશ્ચય દરિયે...” વેશથી તેઓ સાધુ હોય છે, પરંતુ તેમના હૃદયને વૈરાગ્યને
સાચી સાધુતા જગતમાં સહેલી અને સસ્તી નથી. સાધુ, પાકે રંગ લાગી નથી હોતો.
ભિખુ કે સંન્યાસી તરીકે દીક્ષા લેવી અને એના સમદાયના
બધા જ આચાર પાર્થ એ ઘણી કઠિન બાબત છે. સંસારનું નાશવંત સ્વરૂપ સમજાતાં કે તીવ્ર દુઃખને
મનુષ્યનું ચિત્ત કયારે પ્રમાદશીલ બની જશે, કયારે ત્યાગ-અચાનક અનુભવ થતાં કેટલાકને હૃદયમાં વૈરાગ્ય જન્મ
સંયમને બદલે ઇન્દ્રિના ભોગવિલાસમાં રાચશે એ કહી છે, પરંતુ જીવનના અંત સુધી એ વૈરાગ્ય એક
શકાય નહિ. ગૃહસ્થ સાથે અતિ સંસર્ગ, વિજાતીય વગર પર ટકી રહે એ બહુ કઠિન વાત છે. વળી
સાથે નર્મમર્મ યુકત વચને, એકલવિહાર, ખાવાપીવામ-આંખ, નાક, જીભ વગેરે ઇન્દ્રિયને રવભાવ એવો છે કે જે અસાવધાની ઈત્યાદિ સાધુ સંન્યાસી ઓને પ્રમાદી બનાવી દે છે. તેનું પિષ, ઉત્તેજન થયા કરે તે હેયમાં રહેલો સાચે મોટા શહેરોમાં એનાં પ્રલેશને વધુ હોય છે. વૈરાગ્યને ભાવ પણ ઘડીકમાં અદ્રશ્ય થઈ જાય, અને, ભોગ - સાધુને વેશ ધારણ કરતી વખતે સાચી ભાવનાથી ધોરણ વિલાસની ઝંખના થવા લાગે એટલે એવા દાખલાઓમાં કર્યો હોય, પરંતુ પછીથી વેશનાં માનપાન તથા ખાનપાનના સાચી સમજણપૂર્વક સ્વેચ્છાએ દીક્ષા લીધી હોય તે પણ લાભ એટલા બધા મળવા લાગે કે ત્યાગ સંયમની વાત બાજુ આમિક સુખ કરતા ઈન્દ્રિય પદાર્થોના સુખની અભિલાષા પર રહી જાય. આવા વેશધારી સાધુઓ સામે પ્રાચીન સમર વધારે જાગૃત રહે.
યથી પૂર્વાચાર્ય ચેતવણી આપતા આવ્યા છે. જમવંદનીય - સાધુએ ઘર, સ્ત્રી, પુત્રાદિક, ધન વગેરે. સંપૂર્ણ ત્યાગ સાધુઓની વાત કરતી વખતે પણ એમના હૃદયમાં તે તેઓ કર્યો હોય, પરંતુ વાસનાઓ જાગતા પ્રકારાંત (By proxy:) કરી પાછાં વંદનીય કેમ બને તે માટેની ચિંતાજનક કરુણા તે ભોગવવાની કેઈકને લાલસા જાગે. નળરાજના ભાઈ પુષ્કરે