________________
પ્રબુદ્ધ છષના - *
તા. ૧-૫-૮૫ આટલી બધી કડક શિક્ષાથી હું તે એકદમ ઢીલ થઈ સુધારા જોઈ તે ચમકી ગયેલે કે આટલી બધી ભૂલ ગયે. મારી જેમ બીજ પણ છ સાત વિધાથી એને એજ
કેવી રીતે રહી ગઈ હશે. પરંતુ એ ભૂલે જોડણીની પ્રમાણે શિક્ષા થઈ. ભાવતાં ભણાવતાં પચેક મિનિટ વીતી
ન હતી, કંપેકિંગની હતી. કાને કે માત્રા અવળાં હશે ત્યાં તેમણે કહ્યું. બેસી જાવ. પણ હવે જે ભૂલ પડશે
મૂકાઈ ગયા હોય, ટાઈપ ઘસાયેલે કે જરા તૂટેલે વપરાય તે આખું વર્ષ બેન્ચ પર ઊભા રહેવું પડશે. ત્યારથી અમે હાય, સરખો લાગે છતા કોઈ રાંગ ફેઈસને ટાઇપ હોય, બધા મોગલ સાહેબના પિરિયડમાં બહુ ચીવટથી અભ્યાસ
ટાઈપ વચ્ચે કે બે શબ્દો વચ્ચે મા ૫ કરતાં વધારે કે ઓછી કરતા થઈ ગયા હતા.
જગા રખાઈ હોય, અનુસ્વાર બરાબર ઊઠ ન હોય–ઈત્યાદિ ૧૯૪૪માં મે મેટ્રિકની પરીક્ષા આપી ત્યાં સુધી મોગલ એટલું બધુ ઝીણી નજરે તેને જોતા કે પ્રથમ નજરે સાહેબ સાથે વિદ્યાર્થી તરીકે ગાઢ પરિચય રહ્યો. કોલેજમાં આપણને જે ભૂલ ન દેખાઈ હોય તે વર્ષના મહાવરાથી દાખલ થયા પછી શાળા સાથે સ ક દિવસે દિવસે ઓછો તેઓ તરત પકડી પાડતા. થતા ગયા. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરીને બી. મેગલ સાહેબે મને લેખનના ક્ષેત્રમાં પ્રવેશ કરાવ્યું એ. અને એમ. એ. ની પરીક્ષા મેં આપી. અને એ જ
એટલા માટે : “અવરેસ્ટનું આહણું પુસ્તક મે કેલેજમાં લેકચરર તરીકે હું જેડા ત્યારથી માલસાહેબ અમન અર્પણું કર્યું હતું. પછી તે મારા લેખનસાથેને પરિચય ફરી પાછો તાજો થયે શાળામાં હતો ત્યારે કાયંમાં તેઓ સતત રસ લેતા રહ્યા હતા. પાંચેક વર્ગના ઘણા વિદ્યાથીઓમાંના એક વિદ્યાર્થી તરીકે પરિચય 449 4GLL Buddhism - An Introduction 1143 હતો. હવે તેમણે મને એક વિદ્યાથીમિત્રને દરજજો આપે. મારું પુસ્તક તવાર યયુ ત્યારે મોજ પ્રિન્ટિગમાં મુદ્રણઅમારો સંબંધ ગાઢ થતા ગયા. ઘરે જવા આવવાનું ચાલુ થયું.
કાવ ની બધી જ જવાબદારી અને પ્રેમથી સહ હઠાના શાળામાંથી પસાર થઈ ગયેલા કઈ કઈ વિદ્યાથીઓ લીધી હતી. સાથે મેગલ સાહેબ ધરે જવા માવવાને પ્રેમભર્યો નિઃસ્વાર્થ
મેગલ સાહેબે શાળામાંથી નિવૃત્ત થયા પછી મુદ્રણ સંબંધ બાંધતા, તેઓ મારા ઘરે ઘણીવાર સહકુટુંબ આવવા કાયતે પિતાને એક શાખની મેટી પ્રવૃત્તિ બનાવી દીધી હતા. લાગ્યા. અમારો ગુરુ-શિષ્યને સંબધ હવે કૌટુંબિક સંબધમાં રોજ સવારે ગ્રાન્ટ રોડના ઘરેવા ચાલતા ચનિરાડ પરિણમે. કયારેક સાહેબ બહારગામ હોય તે એમનાં પત્ની
મોજ પ્રિન્ટિગ પૂરમાં તેઓ પહાચે. સવારે નવ વા દલ, સુચનાબેન એટલા જ પ્રેમથી અમને લાગે કે સાહેબના
સાડાદસુધી તએ અચૂક ત્યાં બેઠા જ હોય. મેટર સુધાર, ગે હાજરી અમને લાગે નહિં. દિવાળીના દિવસે સાહેબ અચૂક
મુક તપાસ અને કામ વધુ હોય તો ઘર પણ લઇ એ મારા ઘરે આવ્યા હોય. દર બેસતા વર્ષના દિવસે અમે
જાય. જુદી જુદી સંસ્થાઓ કે વ્યકિતઓના પુસ્ત કાન કામ, તેમના ઘર પગે લાગવા જઈએ. બુ અમારે કાયમને શિરસ્તો બની ગયો.
મહેનતાણુના કંઈ પણ અપેક્ષા વગર પ્રેમવા આ સરા
આપતા. મેગલ સાહેબને કામ સોપવા જાય અને એમ - સાહેબ સાથે નિકટના પરિચયમાં આવવાનું નિમિત્ત તો
ના પાડી હોય એવું ભાગ્યે જ બનg. પ્રેમવી વિના મૂલ્ય તેઓ એક ગ્રન્થનું લેખન-કાયું હતું. ૧૯૫૬ માં એક દિવસ એમને
કામ કરી બાપે, પણ ચોકસાઇ અને જવાબદારીનું ભાન સંદેશે આવ્યો. હું ઘરે મળવા મળે. એમણે કહ્યું, મુંબઈ
એટલું જ. નિશ્ચિત સમયે એમનું કામ થવું જ હોય. ઉમર સરકારના કેળવણી ખાતામાં વિશેષ વાંચન તરીકે મંજુર
વધવા સાથે અક્ષર બગડે, પણ ચેતરની ઉંમરે ૫ણ સાહેબના કરાવવા માટે પુસ્તકે સેવાનાં છે. અમારા પબ્લિશ
અક્ષર એવા જ પાણીદાર રહ્યા હતા. મેસસ કરસનદાસ એન્ડ સન્સ (સુરત) તરફથી એક પુસ્તક સુપ્રત કરવાનું છે. એવરેસ્ટ ઉપર પુસ્તક લખાવવાને વિચાર
ભાષા, જોડણી અને ટાઇપોગ્રાફી વગેરેની સૂઝ અને કર્યો છે. એ પુસ્તક તમે લખી આપે.’ પુસ્તક માટે એમણે
કક્ષાના કારણે મહારાષ્ટ્ર સરકારના એજયુકેશન બોર્ડના ઘણી સામગ્રી એકઠી કરી આપી અને “એવરેસ્ટનું આરોહણ
ગુજરાતી અને બીજા વિષયોની સમિતિ સાથે જીવનના અંત નામનું મારું પુસ્તક મુંબઈ સરકારના કેળવણી ખાતાએ
સુધી તેઓ સંકળાયેલા રહ્યા હતા. એવુઢશન બાર્ડને તેમના મંજૂર કર્યું. ત્યારથી મોગલસાહેબના ઘરે જવાનું ઘણું વધી
કામમાં સંપૂર્ણ વિશ્વાસ હતા. એમની સલાહ મૂકવવાન ગણાતી,
થોડા વખત પહેલાં મેગલ સાહેબના ધરેલા પુસ્તકનું એક ગયું. એમના અંતરંગ સંબંધમાં આવવાનું થયું. તેઓ પિતાના પુત્રની જેમ મને ગણુતા પિતાની અ ગત વાતે
પેકેટ આવ્યું. ખોલીને જોયું તો એમાં મારાં જ લખેલાં પુસ્તક કરતા અને મુંબઇના સાહિત્યિક જગત વિશે અ ગત અભિપ્રાય હતા. આજ દિવસ સુધી મેં એમને ભેટ આપેલા એ પણ વ્યકત કરતા.
પુસ્તકે હતાં. મને નવાઈ લાગી. કેમ પાછો મોકલ્યા હશે? : “એવરેસ્ટનું આરોહણ લખતી વખતે મેં જોયું કે હું વિચારતા હતા ત્યાં એમને ફેન આવ્યું. કહ્યું, ‘બધા કરશનદાસ એન્ડ સન્સના અને એન. ડી. મહેતાની કંપનીનાં
પુસ્તક મેં વાંચી લીધેલાં છે. મારે હવે એની જરૂર નલ. પુસ્તકના મુદ્રણની જવાબદારી મેગલ સાહેબ સ્વીકારતા.
મેં મારે પરિગ્રહ ઓછો કરવા માંડ્યા છે. તમારા પુસ્તકા કાગળ, ટાઈપ, લે-આઉટ, મથાળાં, ચિત્રના બ્લેક ઇત્યાદિ ગમે તેને આપી દઉં તેના કરતાં તમને જ પાછા મોકલી છે, બધી જ વસ્તુઓ તેઓ ઝીણી નજર તપાસતા. એક પણ જેથી તમને યોગ્ય લાગે તેમ ઉપયોગ કરી શકે. બીજા ભૂલ વગરનું, સરસ મુદ્રવાળું, હાથમાં લેતાં જ ગમી જાય કેટલાક લેખકેને પણ એમનાં પુસતકા પાછી મોકલ્યાં છે, તેવું પુસ્તક તૈયાર કરવું એ મેગલ સાહેબની એક શેખની એટલે માઠું ન લગાડશે. હું ધીમે ધીમે જીવનને માર પ્રવૃત્તિ હતી. તેમની ચીવટ કેટલી બધી હતી તેની એવરેસ્ટનું હળવો કરી રહ્યો છું.' આરોહણના પ્રસંગે પ્રતીતિ થઈ હતી. ‘એવરેસ્ટનું આરોહણ”ના
સ્વ. મોગલ સાહેબ એટલે સ્વચ્છતા, શુદ્ધિ, ખંત, પ્રફે જોઈ, સુધારીને હું સાહેબને આપતે. મારા તપાસેલાં નિયમિતતા, ચીવટ, પ્રામાણિકતા, નિષ્ઠા, પરગજુપણું. એમના
પછી સાહેબ પિતે જોઈ જતા અને એમાં લાલ પિનથી અવસાનથી આવા બધા સદ્ગુણોના અમેળવાળી શાંત તેજસ્વી ભૂલ સુધારતા. એ વખતે મારા પ્રકમાં ધણુ બધા લાલ પ્રતિભાની બેટ વરતાય છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે ! ભાભિક : શ્રી મુંબઈ જેન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક: શા મનકાબ છે. શાહ, પ્રકાશન રપળ ૩૮૫, સરદાર વી. ૫. રાઠ, બઇ ૮૦ ૦ ૦૦૪. ટે. નં. ૦૨ : મુદ્રસ્થાન ન પ્રિન્ટ, જગન્નાથ શંકર ઐઠ પાઠ, ગિરગામ, નંબઈ - ૪૦૦૦૦૮