SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ‘ અંધાપાના કલિયુગ ' બેઠા પછીના વનને તે નવા જન્મ' કહે છે. કદાચ શીતળાએ ધાપા ન આણ્યા હેત તે લગ્ન અને દુકાનની સંભાળ ક્ષેમના જીવનનુ પૂવિરામ બની ગયા હેત. પરંતુ આ અંધાપાના કલિયુગમાં એમની જન્મજાત વિદ્યાપ્રીતિએ માથુ ઊંચકી ભૌતિક પ્રકાશના સ્થાને વિદ્યાના પ્રકાશથી શેષજીવનને ભરી દેવાના ઇસ કલ્પ કરાવ્યા. પોતાના 'ધાપાથી જીવનમાં આવેલા પરિવત નને આલેખતા તેઓ કહે છે ; હવે બીજો જન્મ શરૂ થયા હતા. તે દશ નકાળના પ્રથમ જન્મ કરતાં તદ્દન જુદી જ જાતના હતા છતાં પરાધીનતાની બાબતમાં મનુ પ્રથમ જન્મ સાથે કૅટલેક અ ંશે સામ્ય હતુ. પ્રથમ જન્મ વખતે ક્રમેન્દ્રિય ભૂત જ્ઞાનેન્દ્રિયાના આવશ્યક વિકાસ ન હાવાને લીધે શૈશવાવસ્થાની સેવા ઊવાયની સમગ્ર ક્રિયા માતૃપરતંત્ર હોય છે. જ્યારે મારા આ બીજા જન્મ વખતે તેા ક્રમેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયોના પુષ્ટ વિકાસ થયેલા હેાવા છતાં પરત ત્રતા આવી હતી. પગમાં ચાલવા અને દેડવાની શાંકેત હતી. હાથમાં લેવા મૂકવા ઉઠાવવાની શકિત હતી પણ એને એ ક્રિયા યોગ્ય રીતે કરવામાં એના સદાના સાથી પ્રકાશ વિના કાણુ મદ આાપે ? દાંત અને ક્ષમાં પેાતાનુ કામ કરવાની પૂછ્યુ` શકિત હતી, પણ એને પોતાના જીવનક્રમા સાથી ખાદ્ય અને પેય સાથે સીધે સમાગમ કરાવનાર પ્રકાશ રહ્યો ન હતા. એટલે જે કાંઇ સ્ત્રત વ્રત ખેંચી હતી તે વાણી, નાયિકા અને કર્ણ વિષ્ઠ પૂરતી જ હતી. કેમ કે એમણે સૃષ્ટિની ાદિથી જ પ્રકાશની મદદ વિના પોતપોતાનાં કામ કરાનું ડહાપણું કેળવેલુ એટલ પ્રકાશના વિયાગ એમની ક્રાય શકિતમાં ખલેલ પહોંચાડી શકે તેમ ન હતું. હવેના નવા જન્મમાં કૅત્રળ તમા-દ્ર તનું નવું જ વેદાન્ત પ્રગટયું હતું. એમાં પ્રકાશગમ્ય બધા જ ભેદે વિલય પામ્યાં હતાં. આ નવા વેદાન્તની વિશેષતા છી હતી કે તેમાં સ્માન દાનુભવના ખદલે દુઃખાનુભવ જ થતા.’ અધાપા આવતાં લગ્નવિચ્છેદ થયા, પણ તેની પંડિતજીના ચિત્ત પર શી અસર ન થઈ. અસાધારણ પુરુષાથથી વિદ્યાસાધનાનુ એક નથુ પત્ર' ાર'માયુ. ધમ'શાઓના અભ્યાસ *, સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથૈાની શાસ્ત્રીય વાચના તૈયાર કરી, ભાગ્યે . ગાંધીજી અને જિનવિજયજી સાથે મેળાપ થતાં નથી દષ્ટિ લાધી. ચમ'ચક્ષુ ગુમાવનાર પડિત” પ્રજ્ઞાચક્ષુ બન્યા. અભ્યાસ માટેની પંડિતજીની તાલાવેલીના ધણા પ્રસંગા આ ાત્મરિત્રમાં આલેખાયા છે. કાશી પાઠશાળામાં જને એમણે કરેલા અભ્યાસ, વ્રજલાલજી સાથેના મેળાપ, વામાચરણુજી પાસે અધ્યયન, મિથિલામાં અભ્યાસ માટે વેડેલાં ક્રુષ્ટ વગેરે પ્રશ્ન ગા એમણે વિદ્યાયાત્રામાં અનુભવેલી મુશ્કેલીઓને હૂ ચિતાર આપે છે. પ્રબુદ્ધ જીવન વ્યક્તિ અને વાતાવરણનું શબ્દચિત્ર આલેખતી વખતે પ'ડિતજીનુ ધાયું" નિશાન પાડનારી રસસ'તપ' શૈલી પ્રગટ થાય છે. ગિરનારી હનુમાનદાસ, સ્નેહાળ સ, ગાંધીજી જેવી તિભાના સુંદર વ્યક્તિચિત્રા મળે છે. પ્રેમની સાથેના મેળાપના પ્રશ્નગાનુ માલેખન આ વ્યક્તિચિત્રામાં પ્રા પૂરે છે. પડિતજીની ઝૂલી એ વ્યક્તિના વ્યક્તિત્વના એકેએક રંગને ઉપસાવી આપે છે. ગિરનારી ખાવાનું મા વ્યક્તિચિત્ર કેવુ માઁ છે 10 તા. ૧-૫-૮૫ તેમણે લાંબી કની પહેરેલી, ઊંચે ટાપ માથે નાખેલા, હાથમાં નાની માળા, શરીર ભરાવદાર અને પડછંદ, ચહેરા કાંઇક લાખા તેમ જ ગ્રામળા છતાં તેજસ્વી અને મૌન છતાં કાંઇક સાંધી ચાલે. હનુમાનદાૠજીની ગામના બ્રાં ઘામાં ગાજતેવાજતે પધરામણી થયેલી. તે ચાલીને જતા. આ દૃશ્યની મન ઉપર છાપ તે વખતે પડેલી તે કરતાં ઊંડી છાપ તા એ બાબત ભણી પડેલી કે હનુમાનદાસજી ઢેઢવાડામાં પશુ સમાનભાવે જાય છે અને ત્યાંથી પાશ્ન ફરી નથી નહાતા કે નથી છાંટ લેતા. તે વખતે આ તત્ત્વ સમજવું મારે માટે તે શુ' પણુ ભલભલા માટેય અધરુ હતુ. પરંતુ એના ઉપર પાછળથી જ્યારે જારે વિચાર આવ્યા છે ત્યારે એમ જ લાગ્યું છે કે નાતજાતના અને ઊંચનીચના ભેદ વિના સમગ્ર માનવતામાં માનનાર સતામાંના એ એક હાવા જોઇએ. નહિ તેા એ જમાનામાં અને એ રૂઢ સમાજમાં એવી નિર્ભય હિ ંમત બીજો કશુ કરે ?” ગિરનારી હનુમાનદાસજીનુ દશન એ લેખકનું પ્રભાવશાળી અવધૂતનું પહેલું અને છેલ્લું ન હતું. આ પછી ભવિષ્યમાં લ્હા સાધુઓના મેળાપ થયા, પરંતુ એમના સ્રાક્ષ ત્ ચક્ષુદર્શન થયા નહીં. એમની લશુનકલાની પેૐ શબ્દ પસ દંગી, પશુ ધિપાત્ર છે. આમાં ગેમનું શાસ્ત્રીય જ્ઞાન કે પાંડિત્ય કૃત્રિમ રીતે કે યાસપૂર્વક નહીં, બક્કે ખૂબ જ સાહ જિકતાથી પ્રગટ થાય છે. એમના આવા પાંત્યિપૂણુ લાશિત્યનાં દૃષ્ટાંતા જોઇએ. વાણિયાશાહી વાટાધાટ વખતે શ્રી જિનવિજયજીની ક્ષત્રિય પ્રકૃતિ બહાર આવી...એમની રૂબી ધમકી સભળતાં જ બધા વાષ્ટ્રિયા ઠંડાગાર.' લી’નથી અને ખેાલડીયાદના કુટુબાના કૌરવ-પાંડવીય કલહે તેમની પ્રતિષ્ઠા અને જાહાજલાલી બા શે છિન્નભિન્ન કરી.' શકુંતલા જેવી નિર્દોષ ભેટાઇ ઉપર મારુ દુર્વાસામન અકારણુ કાપ કરી બેસે.’ આવી જ રીતે ‘શેખવાપીર' ના સાચને પારખવાના પ્રસંગમાં પશુ માતાલીય ન્યાય જુએ છે. તમાકુના ′ાનના અને એ પછી છીંકણીની માહિનીના પ્રસંગ પડિતજીની સમ નમ-મમવૃત્તિના પરિચય કરાવે છે. મારું જીવનવૃત્ત' એ એમના જન્મથી ૧૯૨૧ સુધીની આપવીતીનું આલેખન છે. (પતિજીનુ અવસાન છે. સ. ૧૯૭૮ ના માની ખીજી તારીખે અમદાવાદમાં થયું. આ અગાઉ દર્શન અને ચિંતન' ના બીજા ભાગમાં એમણે ૧૯૫૭ સુધીના કેટલાક જીવનપ્રસ ંગો, પ્રવાસા અને મિત્રા વિશે લખ્યું છે. હકીકત તા એ છે કે ‘મારુ જીવનવૃત્ત' છેક ૧૯૪૬માં લખાયુ’, પરંતુ ડા.રાજેન્દ્ર પ્રસાદની આત્મથા વોંચ્યા પછી પંડિતજીને પોતાની આત્મકથા જુદી રીતે લખવાના વિચાર હતે. એ શક્ય બન્યું નહિ. તે ૧૯૭૮ના જાન્યુ મારીમાં પડિતજીએ શ્રી ક્યસુખભાઈ માલવિયાને આ આત્મકથા પ્રકાશિત કરવાની મંજૂરી આપી અને પરિણામે ગુજરાતી આત્મકથા-ઘાહિત્ય એક ચિંતાની આત્મકથાથી ન્યાલ થયુ. પુસ્તકની બીજી માતૃત્તિમાં આપવામાં આવેલી પૂતિ' એમના જીવનની વિગતે પૂરી પાડે છે. પરંતુ ૧૯૪૬ પછીના પંડિતજીના જીવનકાળની ભ્રાત્મકથા મળી હત
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy